Book Title: Buddhiprabha 1914 12 SrNo 09 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ૨૨ બુદ્ધિપ્રભા સચિત્ત, અચિત્ત; એ છ. હું રાત્રીભોજન તેના તણાવા ચાર:–અન્ન, પાણી, સુખડી, મુખવાસ; એ ચાર. એ રીતે સર્વે મળીને સત્તાવીસ થયા. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એ છ મેળવતાં તેત્રીસ થયા. તેને દિવસ, રાત્રિ, એકલેર સભા મધ્યે, સુતા; તેમજ નગતે એ છએ ગુણુતાં એકસો અઠ્ઠાણુ થયા. તેમાં દિવસ, રાત્રિ, એકલા, સભામધ્યે, સુતા, અને જાગતા એ છ ખેલને ત્રણ સેાગથી ગન વચન અને કાયાવડે ગુણુતાં અઢાર થાય, તેને ત્રણ કરણ કરૂ–કરાવું ને અનુમોદુ એ વડે ગુણતાં ચેપન થાય. તે ઉપરાક્ત એકમેકને અડ્ડામાં ચેપન મેળવતાં ખસાને બાવન થયા, એ સયમરૂપ તબુની ભૂટિયા ાણુવી. તેમજ ઉપરીક્ત ચાપનતે પૂર્વકથિત તેબીસવડે ગુણુતાં સતરસે તે બ્યાસી થાય. એ સયમરૂપ તબુના તાવા નવા. એ તણાવાની અંદરના કોઇ પણ તાજ્ ઢૂંઢે તા સચનરૂપ તબુ ખતિ થાય અને તેમ થવાથી સચમ ભાગમાં નાના પ્રકારનાં વિ આવી નડે, જેથી સુખે કરી મેાક્ષમાર્ગમાં ગમન કરી શકાય નહિ. માટે સર્વે સુખાર્થિ જનીએ એટલું જરૂર યાદ રાખવું કે પૂર્વકથિત સયન તબુની કાળજીપૂર્વક સંભાળ રાખ્યા સિવાય આત્મકલ્યાણ થનાર નથી. 300 * वैदक द्रष्टिए भारतवर्षनुं प्राकृतिक ज्ञान. - ( લેખકઃ–વૈધ. વિદ્યાકર. ) ( અનુસ ંધાન એક સાતમાના પાને ૧૯૫ થી. ) પ્રકૃતિલક્ષણુપ્રકૃતિને કુદરત, શક્તિ, સ્વભાવ, સત્યા, તુચ્છ, અન્ન, દ્રવ, ગુણુ, ચેાની વિગેરે નામથી ગણે છે. અવ્યક્ત એટલે શૂન્યબિંદુરૂપે રહેનારી અને વ્યક્તરૂપે પરિણામ પામનારી. વ્યાપ સકાય અને વિસ્તૃતપણે કાર્ય કારણ લાવે રહેનાર અણુ પર માણુના સમુહુરૂપ સાત્વિક, રાજસ્ અને તામસ તેઓની સમ વા વિષમ અવસ્થા જાતિ ક્રિયા અને ગુણુ જેમાં પતીત થાય. તેવી ભૂતાદિ જેનાં પરિણામ છે. અને તેથી ખગોળ, ભૂંગાળ, પૃથ્વી, હાર્દિ સુક્ષ્મ અને સ્થૂલ જે કંઈ દ્રષ્ટિગાચર થાય વા મનબુદ્ધિથી અનુભવાય * જૈન દ્રષ્ટિ આ સબંધમાં શું કહે છે તે યત્કિંચિત વિચારીએ. તત્વજ્ઞાનના અ સાખીઓને આ ઉપરથી સત્યનું તાલન કરવાની ઘણી અનુકૂળતા પડો. ૧. વૈદક દૃષ્ટિ કહે છે કે “ શબ્દ એ આકાશને ગુણ છે. ” હવે આમાં કૈટલે અંશે સત્યતા છે તે આપણે વિચારીએ. આકાશના ગુણાઃ——૧ અરૂપી, ( ૨ ) અત્યંતન, ( ૩ ) આય. (૪) અવગાહના દાન છે. અને પુદ્દગલના ગુણુાઃ—(૧) રૂપી, (૨) અચેતન, (૩) સક્રિય, (૪) મિલ્ણુ વિખરણુ રૂપ પુરણુ ગલન. વળી આકાશના પર્યાયા ( એટલે જે પ્રકૃતિનાં રૂપાંતરા-વિકૃત અવિકૃત પરિણાન પામે છે તે) (૧) ખંધ, (ર) દેશ, (૩) પ્રદેશ, (૪) અગુરૂ લધુ. પુદ્ગલના પર્યાયઃ—(૧) વર્ષોં, (૨) ગધ, (૩) રસ, અને (૪) સ્પર્શ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36