Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 22
________________ ન બુદ્ધિપ્રભા વિષ્ણુ વાંકયાયી–પુરૂષ પર બહુ જુલમને વર્તાવતા, અન્યાય ન્યાય ન જાણુતા વિજયી ધ્વા કુરકાવતા; એવીજયધ્વજ ત્યાગી કરી મરી ચાલી નપાલ છે, ઉર જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. જરીઆની વા ઝગઝગે કુંડળ કરમાં તગતગે, ઉર હાર સ્મિત કરેડના તેની ઘુતી અતિ ચગળે; એ હાર વસ્ત્ર કુંડા તથ્ય પાલિમા પરશાલ છે, જીવ જાણીલે મન માનીએ કુલ જગત કામ કાલ છે. ઘેાડાલમાં ખાવાની તવાન અત્રે હશુક્ષો, ઉમદા રા પર ધરાના શબ્દ સુંદર ઘણું, તજી ચાલીઆ રથ અશ્વ નર અહીં રહી ગઈ વાઢાલ છે. વ જાણીલે મત માનીલે કુલ જગત કાલ કાલ છે. મખમલ તણી શય્યા વિષે જઈ પ્રેમદા સહ પઢતા, ઉત્તમ મનાથ ભાગવી શાલે દુશાલે આર્દ્રતા; એ પ્રમદા હી આંહી શય્યા સાચ રહી દુશાલ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કુરાલ છે. કે સુંદરી મન્મથભરી-મુખકાન્તિએ વિધુ લજવતી, મારી નયન પર પુરૂષને રસ્તે જતાં રસ જગવતી; ગગામની પૈાવત ભરી થઈ ભસ્મ તેની ન ભાલ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. હસતાં ગુલામી ગાલ પર ખાડા ભય પડ઼તા હતા, અત્તર ભરેલે ચેટલે જન ભ્રમર લેાભાતા હતા; અને નુપુર ઝણકાર રવ જાણે વદત મરાલ છે, એવી ત્રીમાં ચાલી ગઈ પુલ જગત કાલ કાલ છે. કુલ કર તે ક્રીશીલ સમા જેના માહર લાગતા, કઢિ મુખ્ય સિદ્ધ સમાન કૃશ જેના મરદ દીપતા હતા; સમશાન મૃત થઈ ચાલી તે જેને ઉરે મહુિમાળ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કાલ છે. કૈાત્રેયની સાડી શિલા–પીળા ગુલાબી રંગતી, સ્ફુરી મહીયર મલકતી આશા ભરેલ અન`ગની; ચતુરા બળી ગઇ હે વિષે ભરિ લટક ચટક રતિ ચાલ છે, જીવ જાણી લે મન માની લે કુલ જ્ગત કાલ ક્રાક્ષ છે. નિજ દેખતાં ચાલ્યા ગયા સરખી ઉંમરના સ્નેહીએ, મૃત્યુ રૂવી દાવામલે દાઝી મુવા કે દેહીઓ; ચાલ્યા ગયા પૂર્વજ ઘણા ક્યાં નામ ઠામ જ હાલ છે, જીવ નણીલે મન માનીલે કુલ જગત કામ કરાલ છે. પર નારીઓ પર પ્રેમ વાળા કુટિલજન વ્યભિચારીએ, અથવા વિશ્વ આધિન થઈ વરનાર અતિશય નારી; 3 U - '. h

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36