Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ કાન્યકુંજ, જે જે વિહાર કર્ત, બની શુષ્ક ભીરૂ, પણ હુમજે રણ મહિં બની શુર પરે, આધાર તું ભવિષ્યન કરતે કદી ના, ને ભુતને કદીય ચીન્તીશ તું, જરીના; ચાલુ સમય સમજીને અતિ લાભકારી, કરજે મહાન યત્નો પ્રભુ છેય બેલી. . સુચવે મહાન નરનાં સુચરિત્ર સઘળાં, કે જીંદગી સલિ–સાથે, બની શકે છે; જ્યારે મહાન વિચરે, પરલોક માગ, તે મુકતા પદવી કાલની વાલુાએ. સંસાર સાગર તણું સફરે ચઢેલ, નીર્ભાગી કે પુરૂષનું, નૌકા સડેલ; અવળા ખરાબ પથમાં ચડીને ખરાબ, તે ભાગતું અટશે, પગલાં પ્રભાવે. ચાલો ઉઠી કદી કસી, કરીએ પ્રયાસ, હા ! ખંતને ધીરજને, મળશે ઈનામ યા હોમથી પડવું આત્મ વિકાસ માટે, રે! ધારીને, વિજય કિંચિત કાલ અંતે. 1 2 अकार्य प्रेम माटे फांफो. (લેખક:–મયુર, અમદાવાદ) અર્થ ગુમાવે, વ્યર્થ ગુમાવે વખત વળી પોતાને, વાતમાં સિં સુખ સમજીને અનેક આશા રચતા- : માનવ કેવી ભુલ ખાતે. (૨) થકોર શશીની સામેરે તલસી તલસી જેવું - શશીને મનને વિસાત નહિ પણ ચકરડું હરખાતું માનવ કેવી ભુલ કરતુ (૨). અસત્ય જે કદી પ્રેમ હોય પણ, તે'ય તે અઘટીત કરતે, સવદે વર્તીને માણસ પર શીક્ષા નવ સુણ માણસ તે કેવા મુખે (૨). અયુમાં લાલુપ બનીને પર નિંદા મેળવતા, નહિ અર્થ સરે પોતાના પરને, પાછળથી પસ્તાત આહા ! તે દોઢ ડાહ્યા (૨). સત્વ વિનાનું વલણ હોય પણ તેને નવ પરિહરતો, . આસપાસનું ભાન ભુલીને મૃગજલ માટે મરો– ૪ કે ! અક્કલને અધે. (૨)

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36