Book Title: Buddhiprabha 1914 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522069/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ REGISTERED NO. B. 878. - શ્રી જૈનશ્વેતાંબર મૂર્તિપૂજક એડીંગના હિતાર્થે પ્રગટ થતું *#12311 જાગotes/she telu Juneગાણી સુચના:—પત્ર વહેવાર સધળા વ્યવસ્થાપકની શરના કર.. સંપાદક:-મણીલાલ મોહનલાલ. જાળીયાધારી નાળિgwaહ૧/wwwી ના થાપા ૨૦ eીજાWoભાગાળાના LIGHT OF REASON. કવિત. દિવ્ય પંથ પ્રતિ સચવાને, જન જીવન ઉન્નત કરવાને; જ્ઞાન સુધારસ રેલવવાને, શારદ રહાય દે ‘બુદ્ધિપ્રભાને.” पुस्तक ६ . डीसेम्बर १९१४. वीर संवत २४४०. अंक ९ मो. આ v प्रसिद्धकर्ता-श्री अध्यात्मज्ञान प्रसारक मंडळ. વ્યવસ્થાપક-અમદાવાદ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકે બૉડ "ગ- 3 તરફથી સુપ્રીન્ટેન્ડન્ટ, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, સુ, અમદાવાદ વાર્ષિક લવાજમ–પાશ્કેજ સાથે રૂ. ૧–૪–૦ સ્થાનિક ૧૦—૦ (જીજી અમદાવાદ, થી જ યમઢ ન્યુ ખિલી પ્રીન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાણું. e | Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય, ૧. સંયમી તબુ. ૨. વૈદ્યક દ્રષ્ટિએ ભારતવર્ષનુ અનુક્રમણિકા. 910 ... પૃષ્ઠ પ્રાકૃતિક જ્ઞાન. ૨૨ ૩. નિગી અને સુદ્રઢ કેમ થવું?... ૨૬૭ ૪. શ્રી અંતરીક્ષ પ્રાર્શ્વનાથ તીર્થ ૨૮ ૨૧ ... વિષયઃ ૮. કાવ્યજ કળીને ! ૫. દાન ... २६८ ૬. આત્મસ્વરૂપ શી રીતે પ્રગટ થાય ૨૭૧ ૭. સુવિચાર નિઝર ૨૭૫ ખેદજનક મૃત્યુ. ... ... ... કુલ જગત કાલ કરાલ છે. જીવન ગીત. ... અકાર્ય પ્રેમ માટે કાંકાં. પ્રગટને કોઇ તવ માને. ત ૯. સમાચાર. ... ૧૦. શ્રી મહાવીરજૈન વિદ્યાલય. ૫૪. ૨૭થી૨૮૪ ... ... ... ... ... • ૨૮૫ • ૨૮૯ અત્રેના આશવાળ જ્ઞાતિના વાડીવાળા શેડ પુરષાત્તાભાઈ મગનભાઈ હઠીસંગ તા. ૨૧-૧૨-૧૨ ના રોજ રાત્રિના એક વાગે એકાએક છાતીના દર્દથી ૪૦ વર્ષની વયે પચત પામ્યા છે જે ઘણુ જ મારું થયું છે, મર્હુમ સ્વભાવે શાંત અને મીલનસાર હતા. તેઓ દરરોજ પૂજા સામાયિક વિગેરે ધર્મ કાર્યો કરતા હતા. તેઓની વેપારમાં કુશળતા ઘણી સારી હતી. પોતાનું બીઝનેસ ( વેપાર ) ખીલવવા પાતે વિલાયત ગયા હતા અર્થાત વેપારમાં તે ધણુા કુશળ હતા. તે સ્ટારનું મારું ખીઝનેસ કરતા હતા, તેમ તે કાયર ન્સ્યુિરન્સ કંપનીના એજન્ટ પણુ હતી. તેમનાં છેવટનાં લગ્ન આપણા મર્હુમ સરદાર શેઠ લાલભાઇ દલપતભાઇની દીકરી ડાહી ઉર્દૂ લીલાં મ્હેન વેરે થયાં હતાં. તેઓને આ ૩૨ વર્ષની જુવાન વયે વૈધન્ય પ્રાપ્ત થએલું જોઇ અમે ધણા દીલગીર છીએ. તેમને ચાર દીકરા તથા બે પુત્રીઓ છે. રોડ પુરાત્તમભાઇને સગીત કળાના પણ સારી શાખ હતા. અમદાવાદની જૈન કેાન્સ વખતે તેઓએ પાતાની જાત મહેનતના તેમજ દ્રવ્ય સબંધી સારા ભેગ આપ્યા હતા. તેમના જેષ્ટ ભ્રાતા શેઠ દલપતભાઇ મગનભાઈ કે જેઓએ ધાર્મિક તેમજ સંસ્કૃત વિષય માટે પાઠશાળા ખાલી છે તેમજ જે ધર્મનિષ્ઠ હતા. તેમજ સ્ટારનું તેમજ વિમા ક ંપનીનું મોટા પાયાપર ખીઝનેસ કરતા તેમના તા. ૧૩-૧૧-૧૪ ના રોજ દેહાત્સર્ગ થયા હતા, જેથી તેમના કુટુંબની દીલગીરીના પાર રહ્યા નહોતા, તેટલામાં શેઠ પુરષાત્તમભાઇના આ એકાએક મરણથી તેમના કુટુ ંબને એક અસહકારી જખમ લાગ્યા છે, તેમના અમર આત્માને શાંતિ મળે અને તેમના કુટુંબને દિલાસા મળે! એવું પ્રભુ પ્રત્યે પ્રાર્થીએ છીએ, Page #3 -------------------------------------------------------------------------- ________________ बुद्धिप्रभा. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् । सत्यासत्यविवेकदं भवभयभ्रान्तिन्यवच्छेदकम् ।। मिथ्यामार्गनिवर्तक विजयतां स्याद्वादधर्मपदम् । लोके सूर्यसमप्रकाशकमिदं 'बुद्धिसभा' मासिकम् ।। તા. ૧૫ ડીસેમ્બર, સને ૧૯૧૪, [ અંક ૯ મિ. प्रद्गुरु श्रीमद् बुद्धिसागर सूरिभ्योनमः संयमरूपी तंबु. વર્ષ ૬ હું] wwwwwww --===== (લેખક:-મુનિ અછતસાગર-લાડોલ.) સર્વે આત્મ હિતેચ્છુ સજજન જનેએ સ્વહિતાર્થ સંયમરૂપી તંબુને બરાબર સંભાળી તેની અંદર વસવાની ખાસ જરૂર છે. સરકારી કામદારે તથા લક્ષ્મીવાન જન જ્યારે દેશાટણાર્થે ગમન કરે છે ત્યારે રસ્તામાં ટાઢ તડકાના બચાવવા માટે તેમજ જંગલી જનાવરો પિતાના ઉપર જુલ્મ ન ગુજારે તેટલા સારૂં તંબુ સાથે લઈ જાય છે. પશ્ચાત સ્વેચ્છા પ્રમાણે ભાગે ચાલતાં તંબુ ખડે કરી મુકામ કરે છે. તંબુ ખડા કરવા માટે પ્રથમ મધ્ય ભાગમાં એક મોટો સ્થંભ ઉભું કરવામાં આવે છે. ત્યાર બાદ કેટલાક તણાવા ખેંચાવામાં આવે છે અને તેને જમીનમાં ખૂટીયે બેસારી તે સાથે બાંધવામાં આવે છે, જે તણુવા તથા ખૂટિ નરમ રાખવામાં આવે તે તંબુ નરમ પડી જાય અને પ્રતિકૂળ છ તરફથી નાના પ્રકારના ઉપદ્રવ થવા પામે છે. તેવી જ રીતે વિપ્રભુના વીર કામદાર સાહેબ તથા જ્ઞાનાદિક લક્ષ્મીધારક શ્રીમંત જનોએ મેક્ષ માર્ગ પ્રત્યે ગમન કરતાં અનુકૂળ તથા પ્રતિકૂળ પરિવહરૂપ ટાઢ તડકે તથા ક્રોધ, માન, માયા ને લોભ આદિ જગલી જનાવરોના જુલ્મી જુલ્મથી બચવાની ખાતર પિતાની સાથે મજબુત સંયમરૂપી તંબુ રાખી તેની અંદરજ મુકામ કરે જોઈએ. એ સંયમરૂપી તંબુને સમ્યગજ્ઞાનરૂપ માટે મધ્ય થંભ છે અને તેની બસો ને બાવન ખૂટી તથા સતર ને ખ્યાસી તણાવા છે. તે આ પ્રમાણે પહેલું મહાન સર્વથા પ્રાણાતિપાતને ત્યાગ તેના ચાર તણુવાસંધ, બાદર, ત્રસ ને સ્થાવર; એ ચાર. બીજું મહાન સર્વથા મૃષાવાદને ત્યાગ તેના તણાવા ચાર ક્રોધ, લોભ, ભય, હાંસી, એ ચાર. ત્રીજું મહાવૃત્ત સર્વથા ચારીને ત્યાગ તેના તણાવા છા-અ૫, બહુ, અણું, સ્કૂલ, સચિત્ત, અચિત્ત; એ છે. એથું મહાન સર્વથા સ્ત્રી ત્યાગ તેના તણાવા ત્રણ-મનુષ્ય, તિર્યંચ, દેવ, એ ત્રણ, પાંચમું મહાવત સર્વથા પરિગ્રહ ત્યાગ તેના તણાવા છ–અલ્પ, બહુ, અણુ, પૂલ, Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૨ બુદ્ધિપ્રભા સચિત્ત, અચિત્ત; એ છ. હું રાત્રીભોજન તેના તણાવા ચાર:–અન્ન, પાણી, સુખડી, મુખવાસ; એ ચાર. એ રીતે સર્વે મળીને સત્તાવીસ થયા. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એ છ મેળવતાં તેત્રીસ થયા. તેને દિવસ, રાત્રિ, એકલેર સભા મધ્યે, સુતા; તેમજ નગતે એ છએ ગુણુતાં એકસો અઠ્ઠાણુ થયા. તેમાં દિવસ, રાત્રિ, એકલા, સભામધ્યે, સુતા, અને જાગતા એ છ ખેલને ત્રણ સેાગથી ગન વચન અને કાયાવડે ગુણુતાં અઢાર થાય, તેને ત્રણ કરણ કરૂ–કરાવું ને અનુમોદુ એ વડે ગુણતાં ચેપન થાય. તે ઉપરાક્ત એકમેકને અડ્ડામાં ચેપન મેળવતાં ખસાને બાવન થયા, એ સયમરૂપ તબુની ભૂટિયા ાણુવી. તેમજ ઉપરીક્ત ચાપનતે પૂર્વકથિત તેબીસવડે ગુણુતાં સતરસે તે બ્યાસી થાય. એ સયમરૂપ તબુના તાવા નવા. એ તણાવાની અંદરના કોઇ પણ તાજ્ ઢૂંઢે તા સચનરૂપ તબુ ખતિ થાય અને તેમ થવાથી સચમ ભાગમાં નાના પ્રકારનાં વિ આવી નડે, જેથી સુખે કરી મેાક્ષમાર્ગમાં ગમન કરી શકાય નહિ. માટે સર્વે સુખાર્થિ જનીએ એટલું જરૂર યાદ રાખવું કે પૂર્વકથિત સયન તબુની કાળજીપૂર્વક સંભાળ રાખ્યા સિવાય આત્મકલ્યાણ થનાર નથી. 300 * वैदक द्रष्टिए भारतवर्षनुं प्राकृतिक ज्ञान. - ( લેખકઃ–વૈધ. વિદ્યાકર. ) ( અનુસ ંધાન એક સાતમાના પાને ૧૯૫ થી. ) પ્રકૃતિલક્ષણુપ્રકૃતિને કુદરત, શક્તિ, સ્વભાવ, સત્યા, તુચ્છ, અન્ન, દ્રવ, ગુણુ, ચેાની વિગેરે નામથી ગણે છે. અવ્યક્ત એટલે શૂન્યબિંદુરૂપે રહેનારી અને વ્યક્તરૂપે પરિણામ પામનારી. વ્યાપ સકાય અને વિસ્તૃતપણે કાર્ય કારણ લાવે રહેનાર અણુ પર માણુના સમુહુરૂપ સાત્વિક, રાજસ્ અને તામસ તેઓની સમ વા વિષમ અવસ્થા જાતિ ક્રિયા અને ગુણુ જેમાં પતીત થાય. તેવી ભૂતાદિ જેનાં પરિણામ છે. અને તેથી ખગોળ, ભૂંગાળ, પૃથ્વી, હાર્દિ સુક્ષ્મ અને સ્થૂલ જે કંઈ દ્રષ્ટિગાચર થાય વા મનબુદ્ધિથી અનુભવાય * જૈન દ્રષ્ટિ આ સબંધમાં શું કહે છે તે યત્કિંચિત વિચારીએ. તત્વજ્ઞાનના અ સાખીઓને આ ઉપરથી સત્યનું તાલન કરવાની ઘણી અનુકૂળતા પડો. ૧. વૈદક દૃષ્ટિ કહે છે કે “ શબ્દ એ આકાશને ગુણ છે. ” હવે આમાં કૈટલે અંશે સત્યતા છે તે આપણે વિચારીએ. આકાશના ગુણાઃ——૧ અરૂપી, ( ૨ ) અત્યંતન, ( ૩ ) આય. (૪) અવગાહના દાન છે. અને પુદ્દગલના ગુણુાઃ—(૧) રૂપી, (૨) અચેતન, (૩) સક્રિય, (૪) મિલ્ણુ વિખરણુ રૂપ પુરણુ ગલન. વળી આકાશના પર્યાયા ( એટલે જે પ્રકૃતિનાં રૂપાંતરા-વિકૃત અવિકૃત પરિણાન પામે છે તે) (૧) ખંધ, (ર) દેશ, (૩) પ્રદેશ, (૪) અગુરૂ લધુ. પુદ્ગલના પર્યાયઃ—(૧) વર્ષોં, (૨) ગધ, (૩) રસ, અને (૪) સ્પર્શ. Page #5 -------------------------------------------------------------------------- ________________ વૈદક દષ્ટિએ રિતવર્ષનું પ્રાકૃતિક જ્ઞાન. ૨૬૩ તે. સ્થાવર જંગમરૂપ. જે જણાવ્યું તથા જાણવામાં આવે છે અને હવે પછી જણાશે તે જે બ્રહ્મરૂપ નહિ તે. જે ચીતનથી, બ્રહ્માશ્રીત, દ્રશ્ય, ય, ભાગ્ય, પરિણામ, પરીકિન, દેશકાળ વિનાની, દેશકાળ જેનાં કાર્ય તમપ્રકાશ, જળ વિગેરે તમામ દ્રશ્યનું ઉપાદાન પંચભૂત, પંચ તન્માત્રા, પંચવિષયને સમુહ, દવગુણ અને ગતિનો સમુહ. જીવની દ્રષ્ટિથી વ્યાપક અને બ્રહ્મની અપેક્ષાથી મધ્યમ. નિત્ય પરીછિન્ન, જાગ્રત, સ્વપ્ન, રષ્ટિનું ઉપાદાન, કીરણ, વિધુત, ગુરૂત્વ, લધુત્વ, નામ, રૂપ વિગેરે જેનાં કાર્ય પરિણામ છે. જીવવૃત્તિની વિષય જ્યાં જ્યાં મન, બુદ્ધિ, ઇંદ્રિય પહોંચે ત્યાં ત્યાં સુધી તેજ સત્તાહીન પણ અહ્મની સમસત્તાથી સત્તાવાળી, સવયવનું ઉપાદાન, નીરવયવ જેવી પ્રકાશ, શબદ, સ્પર્શરૂપ રસ, ગંધાદિ જેને પરીણામ છે. જેનાં કાર્યરૂપ પદાર્થ પરસ્પરની અસરને ત્યાગ, ગ્રહણ કરનાર. લયા (જેમ પ્રકાશમાં તમ અર્થ શૂન્ય જેવું જણાય છે તેમ બ્રહ્માન્તર્ગત રહેનારી.) ય, અચીન, દ્રવગુણ કર્મ; એ ત્રણેના ભેદ અને સંબંધ એ તમામ જેનાં કાર્ય પરિણામ છે. વિકાર ગુણની જનની કાર્ય કારણ તત્વને હેતુ, અનણય જે બ્રહ્મથી વિલક્ષણ છે તે. મૂળ પ્રકૃતિ, જેનાં નામ ઉપર આપવામાં આવ્યાં છે તે અવ્યક્ત. ત્રણ ગુણની સમાવસ્થા ઉપર મુજબ આકાશ અને પુદ્ગલ તદન ભિન્ન દ્રવ્યું છે. તેમ બન્નેના ગુણ પર્યા પણ ભિન્ન છે. આકાશ અરૂપો છે. પુદ્ગલ રૂપી છે અને જે શબ્દ છે તે પુલિક છે. કારણ કે – सदंधयार उज्जोअ, पभा छाया तवे हिआ। avoid a la, g &ા તુ ક્ષણv અર્થ –શબ્દ, અંધકાર, રત્નાદિકનો પ્રકાશ, ચંદ્ર વિગેરેની કાંતિ, છાયા, તડકે, અથવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ એ પુદ્ગલાનું લક્ષણ છે. આવી રીતે ભિન્ન ભિન્ન દ્રવ્ય હોવા છતાં અને દરેકના ભિન્ન ભિન્ન ગુણે પર્યાય લેવા છતાં “શબ્દ” ને આકાશને ગુણ માનવો એ ને દિવસે દિવો લેઈ કુવામાં પડવા જેવું છે. એવું જૈન દ્રષ્ટિ શી રીતે સ્વીકારી શકે? સામાન્ય બુદ્ધિમાં પણ ઉતરી શકતું નથી. " (૨) વળી પ્રકૃતિને સઘળાં દ્રવ્યનું બીજરૂપ ગણું સઘળાં દ્રવ્યોને આધેય અને પ્રકતિને આધારભુત માને છે. તેનો પણ જન પ્રષ્ટિ અસ્વિકાર કરે છે. કારણ કે જૈન દ્રષ્ટિ આકાશને ક્ષેત્રી માને છે અર્થાત સર્વે દ્રવ્યોનો સમાવેશ આકાશ કયમાં થાય છે અને સર્વ દ્રવ્ય આધેય છે અને આકાશ સર્વને આધાર છે. કારણ કે સર્વ દ્રવ્યો આકાશમાં સમાય છે. (૩) “ આકાશ સિવાય પૂલ થતાં અ ને અવકાશ અથવા ગતિ મળે નહિ તેથી તેની પહેલી જરૂર પડી વાયુ ઉત્પન્ન થતાં તેને ગુણ પણ સ્પર્શ સાથે ઉત્પન્ન થયે વિગેરે વિગેરે........જે માને છે અર્થાત અમુક દ્રવ્ય પ્રથમ ઉત્પન્ન થયું અને અમુકને અમુકની જરૂર પડી એટલે પછી અમુક દ્રવ્ય ઉત્પન્ન થયું જે સ્વીકારે છે તે પણ જન દ્રષ્ટિએ અમાન્ય છે. કારણ કે જે દ્રવ્ય છે તે સત છે અને સત્ છે તે નિત્ય છે, અનાદિ છે. લેખમાં પણ . તે પ્રમાણે સ્વીકારેલ છે. હવે વિચારો કે અમુક પછી અમુક થયું હોય તે તેમાં પ્રથમનીજ અનાદિ ગણાય અને ત્યાર બાદ અન્યની આદિ ગણુય. પરંતુ દ્રવ્ય માત્ર અનાદિ છે તે પછી અમુક પ્રથમ થયું અને અમુક પછી થયું એ કેમ માની શકાય ? અજાયબ જેવી વાત એ છે કે પ્રકૃતિનાં પરમાણુને સતત કાઠી એવી રીતની શી રીતે પ્રરૂપણ કરી છે ? RE | " Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. તેથી ત્રણ ગુણના સુક્ષ્મ સ્વભાવવાળી જે વિષમાવસ્થા થઈ તેને શાસ્ત્રીય સંજ્ઞાએ મહતત્વ પેદા થયું–ગણ્યું, અને તેથી કંઇક ત્રિગુણાત્મક વિશેષ થતી અવસ્થા એનેજ અહંકાર સંજ્ઞા આપી. તે અહંકારથી તેવાજ ગુણોના સ્વભાવવાળું આકાશ પ્રકૃતિના સુગરૂપે ઉત્પન્ન થયું અને તેથી શબ્દની ઉત્પત્તિ થઈ શબ્દ તેને ગુણ છે. આકાશથી કંઇક મ્યુલરૂપવાળા વાયુ ઉત્પન્ન થયો. ( જગતના સ્થાવર જંગમ પદાર્થોનાં અણું, અતીવ સુકમાવસ્થામાં હોય અને જેની ગતિ વિગેરે કંઈ પણ વ્યવહાર ન થાય, તેવા અણુઓની સમ અવસ્થાને મૂળ પ્રકૃતિ કહે છે, અને તે જ્યારે સ્થૂલ રૂપમાં આવતું જાય, અને સૃષ્ટિક્રમ ચાલુ થાય, ત્યારે જ સ્થૂલ પ્રકૃતિ આપણી દષ્ટિગોચર થાય છે.) આકાશ સિવાય પૂલ થતાં અણુઓને અવકાશ અથવા ગતિ મળે નહિ, તેથી તેની પહેલી જરૂર પડી હશે. વાયુ ઉત્પન્ન થતાં (૪) વળી અંક સાતમાના પાને ૧૦૮ માં ૩૩મી લીટીમાં લખ્યું છે કે “પ્રકૃતિ સદા સ્વરૂપે બ્રહ્મની સત્તાને લેઈ સત રૂપ છે તેથી પ્રકૃતિને અમરત્વ ધટે છે” આ પણ જન દ્રષ્ટિ પ્રમાણે સમીચીન નથી. કારણ કે, પ્રકૃનિ–ચા તે કર્મો સમૂળગો નાશ કર્યા પછી આત્મા પરબ્રહ્મ રૂપે થાય છે તો પછી બ્રહ્મ પ્રકૃતિ સાથે કઈ રીતની સત્તા રાખે છે તે બુદ્ધિમાં પણ બેસતી વાત નથી. પ્રકૃતિમાં આત્મા હતો અર્થાત આત્મા જ્યારે દેહી એટલે આ સંસારમાં હતા ત્યારે તો પ્રકૃતિ ઉપર તેની સત્તા હતી એ માનવું વાસ્તવિક ગણાશે પરંતુ જ્યારે પ્રકૃતિને ત્યજીને પરબ્રહ્મ રૂપે થયો ત્યાર પછી તે પ્રકૃતિ સાથે કેવી રીતની, શા માટે, શા આશયથી સત્તાને સંબંધ રાખે છે એ સમજાતું નથી. વમેલું કે પાછું જમ દુનિયામાં પણ જોવામાં આવતો નથી તે પછી પ્રકૃતિને ત્યજી પ્રકૃતિ સાથે સત્તાને સંબંધ રાખનાર બ્રહ્મ કે તે પણ એક અજાયબ જેવી વાત છે ! (૫) વળી “વાયુને ગુણ સ્પર્શ ગણે છે” આ પણ એક હસવા જેવી વાત છે કારણ કે પૃથ્વી, પાણું, વાયુ, અગ્નિ અને વનસ્પતિ એ એકેન્દ્રિય સંસારી હીં છો છે અને તેને સાયન્સ પણ હાલ સ્વીકારવા લાગ્યું છે. જે ચૈતન્ય લક્ષણવાન છે તે છવ કહેવાય છે. અને જીવને ગુણઅનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય છે તેમ જીવ દ્રવ્યના પર્યાયના ગુણ – અવ્યાબાધ-અવગાહ, અમુતિક, અને અગુરૂ લખ્યુ છે અને પુદ્ગલ દ્રવ્યના ગુણ તથા પર્યાય આગળ કહ્યા છે. તેમાં સ્પર્શ ગુણ છે તે પુદ્ગલને છે છતાં પુગલના ગુણો પૈકીના એક ગુણને વાયુ જીવ દ્રવ્યને મુખ્ય ગુણ તરીકે ગણ્યો છે તે પણું અયુક્ત છે અને ન્યાય પુર:સર નથી. આ સિવાય બીજી કેટલીક બાબતમાં પણ જન દ્રષ્ટિથી વિરૂદ્ધતા આવે છે. તત્વભિલાવીને સભા સત્યનું તોલન કરવા અને અમુક દ્રષ્ટિ અમુકમાં શી રીતે માને છે અને તેમાં આપણી દ્રષ્ટિએ તફાવત છે તેનું તોલન કરવાના આશયથી અને તાત્પર્યની સિદ્ધિને માટે આ લેખને અને સ્થાન આપ્યું છે. જૈન બંધુઓએ હંસવત તેમાંથી સાર ગ્રહણ કરવો એ પ્રગટને આય છે. જૈન ધર્મમાં પ્રાકૃતિક જ્ઞાનને માટે ઘણું ઉત્તમ પ્રકારનું દ્રવ્યાનું ગના વિષયમાં વર્ણન આપ્યું છે. અમને આશા છે કે જેને વિદ્વાન બંધુઓ તથા પૂજ્ય વિદ્વાન મુનિરાજે તે બાબતને શોધ કરી લેખ દ્વારા પ્રસિદ્ધ કરશે અને આધુનિક વિજ્ઞાન સ્ત્ર ઉપર અજવાળું પાડશે. શ. ડા, Page #7 -------------------------------------------------------------------------- ________________ વૈદક દ્રષ્ટિએ ભારતવર્ષનું પ્રાકૃતિક જ્ઞાન. ૨૬૫ તેના ગુણ પણ સ્પર સાથે ઉત્પન્ન થયો અને આકાશ તથા તેના ગુણને અનુપ્રવેશ થઈ વાયુ શબ્દ તથા સ્પર્શ ગુણવાળો થયો. આના અંદર સુષ્ટિના ઉદ્દભવનાં પરમાણુ વિશેષ સ્થૂલ અવસ્થામાં આવ્યાં. વાયુથી અને એટલે તેની ઉત્પત્તિ વાયુના વિકૃત પરીણામથી થઈ, તેનો પિતાનો રૂ૫ ગુણ પણ તેના સાથે ઉત્પન્ન થયે અને પૃથ્યાદિ ગ્રહોનાં અણુંએ પણ આની અંદર વિશેષ ધૂલ રૂપમાં આવ્યાં. તેમજ આ ભૂતમાં ઉપલા ભૂતને પણ અનુપ્રવેશ થયો એટલે આકાશ અને વાયુ મળવાથી શબ્દ સ્પર્શરૂપ આ ત્રણ ગુણ આમાં મળ્યા. જેમ સૂર્ય અગ્નિને ગેળો છે પણ પૃથ્યાદિ ગ્રહનાં અણુઓ તેની અંદર ગાઢા જુથમાં રહેલાં છે. તેજનું વિકૃત પરીણામ થઈ જળ ત્પિન્ન થયું અને તેના અંદર રસ ગુણ પોતાને અને ઉપલા ભૂતોના અનુપ્રવેશીક ગુણ શબ્દ સ્પર્શરૂપ મળી ચાર ગુણ જળમાં આવ્યા, જળનું વિકૃત પરીણુમ થઈ પૃથ્વીની ઉત્પત્તિ સાથે પોતાને ગંધ ગુણ અને ઉપરનાં ભૂતોના અનુપ્રવેશીક ચાર ગુણ મળી પાંચ ગુણ પૃથ્વીમાં આવ્યા, તેમજ સંકોચરૂપે જે અણુઓ સુક્ષ્મ પ્રકૃતિરૂ૫, તે સ્થૂલ પ્રકૃતિ પ્રતીત થયા. પંચ ભૂતની ઉત્પત્તિ સાથે તેનાં રૂપ અને રસને પિતાના સ્વભાવની શક્તિ પ્રમાણે જે તે ભૂતની અંદર ઉભવ થએલ. ઉપલાં ચાર ભૂતનાં કાર્યરૂ૫ પૃવીમાં રસ પણ ઉભવ પામ્યા; તેમજ સ્થાવર જંગમ વિગેરે સર્વ પદાર્થ આ પંચ ભૂતથી બન્યા છે એમ શાસ્ત્રથી જાણીએ છીએ. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, ચાર પ્રકારનાં પ્રાણ વિગેરે સ્થાવર જંગમ જે કાંઇ પ્રતીત થાય છે તે પ્રકૃતિ, અને બુતોનું વિકૃત પરિણામ છે. આપણા પ્રા પુરૂએ દરેક પદાર્થના ગુણ દેવને શામાં જણાવ્યા છે. જેમ આકાશ પિતે નિરવય અને પરમાણુઓને ગતિ તથા અવકાશ આપનાર શબ્દનું ભાન કરાવનાર, દીરાનું ઉત્પત્તિ સ્થાન, સ્થાવર જંગમ દરેક દ્રવને સ્થિતિ અને ગતિનું સહાયક. ફેફસાં, મગજ, હૃદય, ઉદર, લોહી ફરવાની ધમનીઓ વિગેરેમાં અવકાશ આપી, પ્રાણોની ધૂલ ઑકિસજનની લોહીના ફસ્વાની ધમનીઓ જ્ઞાનેન્દ્રિ (જ્ઞાનતંતુઓ), કબન્દિ (ગતિતંતુઓ )ના વ્યવહારની ક્રિયાને અવકાશ આપનાર એક ઉપયેગી નકર તવ છે. તેવી જ રીતે અન્ય ભૂતે પણ એના અનેક ગુણેથી યુક્ત હોવાથી ઉપગમાં આવી પ્રાણુઓનું જીવન સચવાય છે. આપણું આયુર્વેદીક પુસ્તકમાં દ્રવમાત્રના ગુણદોષનું વર્ણન છે છતાં પણ આ લેખમાં કહેવાનો હેતુ એ છે કે પાશ્ચાત્ય વિદ્યા જેમ, પંચ તત્વથી દ્રવ માત્રની ઉત્પત્તિ માને છે તે આપણામાં પંચભૂત દરેક પદાર્થનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે; તેમજ પંચ ભૂતોના પટ રસ દરેક પદાર્થમાં રહેલા હોય છે. આધુનિક વિધા અમુક પદાર્થમાં સેંકડે અમુક ટકા કાર્બન તથા નાઈટ્રોજન વિગેરે છે એમ સિદ્ધ કરે છે તે આપણું પૂર્વાચાર્ય પણ રસ અને તેને અનુરસ અમુક પ્રમાણુથી ગણતા. જેમ સુંડ તીખી લાગે છે અને પાછળથી ગળી લાગે છે, ત્યાં તીખાશ મૂળ રસ, ગળપણ અનુરસ. એટલે તેના અંદર મીશ્ર થએલો રસ. આ બંને રસને મીશ્રણરૂપ સુંઠ છે. આ ગળપણ તથા તીખાશનું પૃથકર કરતાં આપણે શીખવું જોઇએ. પણ વૃદ્ધાએ ટસ જેવા કે મધુર, અમ્સ, કટુ, પાથ, તીકત, લવણ, એમ ષટરસ જે માનેલા તે પૈકી જે મનુષ્યના શરીર ઉપર વિચાર કરીશું તો લોહી, પિત્ત, કફ, વીર્ય, વિગેરે કડવું, મીઠું, ખારૂં, લાગે છે, તેમજ વનસ્પતિઓમાં સાકર મીઠી, મરી તીખું, લીબુ ખાટું, સેંધવ ખારું, આમળાં તુરાં (કપાય ), ચરીઆત કડવું હોય છે. એ આપણે જાણી શકીએ છીએ. વળી હાજરીમાં હાઇડેમીક એસીડ જેને કાસ્ટીકયુસ કહે છે Page #8 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. અથવા પાચક રસ તે પણ ખાટે હોય છે. મૂત્ર ખારૂ, પૃથ્વી ઉપર વિચાર કરતાં જ્યાંથી નદી નીકળતી હોય તે જમીન અથવા પાણીને ચાલવાની જમીનમાં શારે ને વધારે હોય તે પાણી ખારું હોય છે અથવા મઠો રસ એટલે આ કરતાં મીઠાં અણું વધારે હોય તે પાણી મીઠું હોય છે. આપણા પૂર્વાચાર્યોએ પૃધીમાં રસ છે એમ કહેલું છે, કારણ દરેક વનસ્પતી વિગેરે પૃથ્વીના દરેક રસનું સેવ કરીને જીવે છે. પૃથી કેટલાક ઠેકાણે ખારી, ખાટી, તુરી, કડવી હોય છે પણ એક સરખી કડવી ખારી ખાટી હોતી નથી. તેના અંદર મધુર, ખાટાં ખારાં વિગેરે અણુઓ એબવધતા પ્રમાણમાં રહેલા છે તેથી જો આપણે બુદ્ધિપૂર્વક શોધ કરીએ તો આપણી આ કવવિજ્ઞાન વિદ્યા ના ભિન્ન ભિન્ન શોધથી ખીલી નીકળે એમાં શક નથી. જેમ પૃવીમાં રસે રહેલા છે, તેમ અન્ય ભૂતો અને ગ્ર વિગેરેમાં પણ તે રસે રહેલા હોવાથી જુદી જુદી જાતના પદાર્થ હોવા જોઇએ. દ્રના રૂપે ઉપર પણ વિચાર કરે અગત્યને છે. સાયન્સથી જેમ પીળાં, કાળાં, રાતાં, ધોળાં, એમ જુદા જુદા એક જ પ્રકારના મૂળ તવીક પદાર્થો બનેલા છે તેમ આપણું વૃધ્ધાએ પણ પાંચ રંગ મુખ્ય ગયા છે. જળને ઘેળા, પૃીને પોળ, અશ્ચિને લાલ, વાયુને હરીત, આકાશનો નીલ, પૂવી પાંચ ભૂળના અનુક્રમથી થતા કાર્યરૂપ છે એમ માનીએ તો આ પાંચે ભૂત એટલે પૃથ્વી સિવાયનાં અન્ય ચારે ભૂતને પૃથ્વીમાં અનુપ છે. તેથી જ પૃથ્વીમાંથી ઉત્પન્ન થતા પદાર્થો પંચરંગી અને તેઓના મીબ્રગેથી બનતા અન્ય પેટા રંગ હોય છે. હળધર અને કળીચુનાનું વિકત પરીણામ થાય તે લાલ રંગ બને છે, પારદ અને ગંધકનો મેળાપ થવાથી કાળો રંગ થાય છે. તે જ રીતનાં વીપરીત અણના મેળથી જુદા જુદા રંગીન પદાર્થ બને છે. કોઈ પણ પદાર્થ રૂપ રંગ વગરનું નથી. તેમાં રંગનાં અણુઓ જે છે તે તિજ છે. આ દ્રષ્ટાંત ગંધક, લેહ, તામ્ર, , પારદ વિગેરે માટેજ જાય; પણ કેટલા પ્રમાણુના વજનમાં કયા ભૂતના કયા રસનાં અ એ છે તે જાણવું જોઈએ. તે પ્રમાણે હાથ લાગવાથી જે વસ્તુ બનાવવી હોય તેને માટે તેવા રૂપ તેવા રસનાં તેવાજ પ્રમાણુવાળાં અણુએ મેળવી કૃત્રિમ વસ્તુ બનાવી શકાય. તથા રસ રૂપના આધારે પદાથેની શક્તિનું જ્ઞાન એને ઉપગમાં લઈ શકાય. આપણું શરીર ઉપર જોઈશું તે પિત્ત વધવાથી શરીર પીળું પડે છે, કફ વધવાથી ધળું થાય છે, પિત્તયુક્ત વાતથી શરીરનો વર્ણ કાળાશ મારે છે, તે આ ઉપરથી દરેક પદાર્થમાં રસ, અનુરસ, રૂપ અને અનુરૂપ રહેલ છે. આ બાબત ઉપર શેધ કરવા જેવું છે, અને તેમ થાય તે આગળ શાસ્ત્રમાં જણાવેલી બાબતમાં વૃદ્ધિ કરી શકીએ તેમ છે. શરીર સુખાકારીમાં જે ઐવિધી પ્રેગ કરે તે પણ જે રંગ તથા રસ વધવાથી દુઃખ થાય તેને માટે તેના પ્રતિકુળ રસ રૂપ વિગેરેવાળા પદાર્થોના વેગથી વધેલ રૂપ રસને ક્ષય કરી આરોગ્ય મેળવીએ છીએ, અથવા વૃદ્ધિને ક્ષય ને લયની વૃદ્ધિ અને ફળ પ્રતિકાળ પદાર્થોના રસરૂપ છુધી થાય છે. આપણા વાત, પિત્ત, કફ, રૂવર, ધાતુઓ, મળે વિગેરેમાં કંઈ ને કંઈ રસ રહેલા હોય છે અને તેને મળવા ગુણના પદાર્થના ઉપગથી તે વધી આવે છે એટલે સંચય થાય છે તેથી દુખદાયક પરીમ થાય તે દૂર કરવા પ્રતિકૂળ ધર્મના પદાર્થને ઉપયોગ કરવો પડે છે. - - - - —— Page #9 -------------------------------------------------------------------------- ________________ નિરોગી અને સુદ્રઢ કેમ થયું ? निरोगी अने सुद्रढ केम थवुं ? * પહેલું સુખ તે જાતે નર્યાં. આરોગ્યશાસ્ત્રના નિયમોનુ ઉલ્લધન થયું કે તેનુ પરિણામ મનુષ્યને ભગવવુ જ પડે છે. ડૉક્ટર કિવા વૈધ પાસે જનાર દર ના દરદીઓ પૈકી નવાણું દરદીઓ એવા નીકળવાના કે, તેને ઇન્દ્રિયજન્ય સ્વાભાવિક રોગ મુદ્ધ નિહ હોતાં, કુક્ત અનિયમિત વર્તનનુ જ તેઓ ભેળવે છે. આવી વચ્ચે વચ્ચે ઉત્પન્ન થનારી અસ્વસ્થતા ધણી વાર ચાલુ રહેવાથી છેવટે કાયમના એકાદ રાગ ઘર કરી બેસે છેઅને તેનાં કડવાં ફળ ભોગવવાં પડે છે. આ રાજની ખટખટ કિધા દુ:ખ દૂર કરવા કેટલાકોને ડોક્ટરની દવા રાફ કરવી પડે છે, અને તે ઔષધમાંનાં અપકારક તત્વ શરીરમાં સિંચન થવાથી, ઉલટું તેનાથા પણ રાગ કાયમનો જરૂ ધાલી બેસે તે સભવ રહે છે. એટલે ઘણી વાર આપણે આરામ કરવા માટેજ શરૂ કરેલું ઔષધ કાઈ વાર આપણામાં કાયમનુ દરદ પેસાડી દે છે. કારણુ કે શરીરને ઉપયોગી અને ઉપારક એવી નૈસર્ગિક ક્રિયામાં આ આષધે આડખીલી વાળે લાવે છે. ૨૭ ખારીકાઇથી તપાસ કરીશું તા જણારો કે, ધણાખરા રાગા ખાવાપીવાની અનિયમિતતા અગર તો અતિરેકપણાથી ઉત્પન્ન થનાર ઝેરથીજ થાય છે, અને વળી તેની સાથેજ અપુ રતા શ્વાસેાફ્સ, અનિયમિત ને અધુરી નિદ્રા, શુદ્ધ હવાના અભાવ, નજીવાં કારણેાથી પશુ ઔષધોનું સેવન કરવુ, કેિવા, ચિંતા, ભીતિ, મત્સર વિગેરે વીકારાના બેગ થઇ પડવું ઇત્યાદિ કારણે તેમાં ઉમેરાય છે. આ કારણોમાંથી એકાદ પણ તાવ લાવવામાં, શરીરમાં થોડીક ઠંડી-શસ્ત્રી ઉત્પન્ન કરવાનાં, અગર તેા લેહી બગાડવામાં અને તેથી જુદા જુદા > 66 "> ૧. ખુલ્લી–વચ્છ હવામાં મેઢું અધ કરી દાર્ભે શ્વાસેાાસ લેવા. ૨. ખાવાપીવામાં નિયમીતતા ને સાદાઈ રાખવી. ચાવીને જમવું. .. Page #10 -------------------------------------------------------------------------- ________________ २५८ બુદ્ધિપ્રભા. ૩. ફરવામાં, અંગમહેનત કરવામાં, અગર છેકરાં સાથે બાગબગીચામાં, ખુલ્લી હવામાં કરવામાં એક કલાક ગાળવે. ૪. સ્વરછ હવા મળે તેવી ખેળીમાં સાત કલાક બરાબર નિદ્રા લેવી. ૫. પીવું હોય તેટલું પાણી જમતાં જમતાં વચ્ચે 'પીવું. ૬. શત્રુ વિષે અગર બીજા કોઈ વિષે પણ મનમાં દેશ મત્સર વિગેરે વિકારોથી મગજને નકામે ત્રાસ ન આપવો અને તેમને ક્ષમા કરી અપરાધ વિસરી જવાનો પ્રયત્ન કરવો. ૭. હમેશાં કોઈ પણ કામમાં રોકાયેલા રહેવું. ખરેખર જુવો તો આ જગત ઘણુંજ આનંદદાયક ને રમણીય છે તેથી પણ તે અધિક રમણીય આપણે તેને બનાવવું જોઈએ, અને તેમ કરવાની આપણામાં શક્તિ છે એવો દ્રઢ વિશ્વાસ આપણુમાં હોવો જોઈએ. ઉપરના નિયમનું યથાર્થ પરિપાલન અવશ્ય આપણને નિરોગી ને સુદ્રઢ બનાવશેજ. નિરોગી શરીર હોય તે જનસેવા, પરોપકાર, ધર્મસાધના અને આત્મસાધના થઈ શકે છે માટે પ્રત્યેક બધુઓએ તે તરફ લક્ષ આપવું ઉચિત છે. श्री अंतरिक्ष पार्श्वनाथ तीर्थ. (લેખક:-શા. બહેચરદાસ દલવદાસ. વડેદરા.) આ તીર્થ ખાનદેશ જીલ્લામાં છે. સુરતથી તાપતીવેલી રેલવે લાઈન જાય છે. તેમાં થઈને જવાય છે અને મુંબાઈથી ભૂંશાવળ લાઈન જાય છે તેમાં પણ જવાય છે. સુરતથી સવારના ૮ વાગે એક ટ્રેન ઉપડે છે અને બીજી બપોરના ૪ વાગે ઉપડે છે. સુરતથી અકેલા સ્ટેશનની ટીકીટ લેવી, તેનું નુર રૂ. ૩-૬-૦ પડે છે. ટ્રેન બહુ ધીમી ચાલે છે, સ્ટેશન ઉપર પણ ઘણે વખત ઉભી રડે છે. વયમાં અમલનેરનું મોટું સ્ટેશન આવે છે. પછી આગળ જતાં જળગામ જંકશન આવે છે. મુંબઈથી આવતી ટ્રેન આ સ્થળે મળે છે. ત્યાર પછી ભુસાવળને જંકસન આવે છે. ત્યાં ઉતરવું પડે છે અને ત્યાંથી નાગપુરની લાઇનમાં બેસી અકોલા સ્ટેશને ઉતરાય છે. સુરતથી ૪ ની ટ્રેનમાં બેઠેલા પિસેંજર બીજે દિવસે સાંજના ૫ વાગે પહોંચે છે. અકેલે મોટું શહેર છે. ત્યાં ધણુ જીન તથા મીલે છે. આ દેશમાં કપાસનો પાક ઘરો થાય છે તેથી વેપારનું મથક છે. ગામમાં જન ધર્મશાળા તથા ઉપાશ્રય પણ છે. ધર્મશાળામાં આદેશ્વર ભગવાનનું દેરાસર તથા કુવે છે. ધર્મશાળા ને દેરાસર નવું બંધાયેલું છે. ઉતરવાની સવડ સારી છે. વાસણ, ગોદડાં ને ઉના પાની સવડ છે. ગામ સ્ટેશનથી ૧ માઈલ દુર છે. અહીંથી શ્રી અંતરિક્ષ ૪૦ માઈલ દુર છે અને ગાડા રસ્તે પાકી સડક છે. ભાડાનાં ગાડાં જોઈએ તે વખતે મળે છે. ગાંડાનું ભાડુ રૂ. ૬ અગર ૭ લે છે. અને ૪ માણસ બેસાડે છે. ગાડાં બીજાની મારફતે કરે તે તેની દલાલી રૂ. -૪-૦ ચડે છે. ગાડાં રાતનાં ચાલે છે. દિવસે કોઈ જેડતા નથી. સાંજના દીવા વખતે ગાડા જોડે છે તે સવારમાં ૬ વાગે વચમાં ૨૦ માઈલ ઉપર પાથુર ગામ છે ત્યાં છોડે છે. સડક ઉપરજ જેની ધર્મશાળા છે તેમાં કહે છે. ધર્મશાળામાં એક પરદેશી ભે રહે છે. તે વાસણ ગોદડાં વિગેરે આપે છે તથા સીધુ સામાન પણ રાખે છે. ગામ Page #11 -------------------------------------------------------------------------- ________________ દાન. ૨૬૮ બહુ મોટું નથી પણ પોસ્ટ ઓફીસ અને ટેલીગ્રાફ ઓફીસ છે. નજીકના ખેતરમાં શેરડી, કેળાં, શાક, ભાછ વિગેરે થાય છે તે જોઈએ તેને મળે છે. ત્યાં આ દિવસ રહેવું પડે છે અને ત્યાંથી સાંજના દીવા વખતે પાછાં ગાડા જોડે છે તે સવારમાં ૬ વાગે ગામ શિરપુર (અંતરિક્ષજી) પહોંચાય છે. ગામ શિરપુરમાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથનું દેરાસર છે. જેડે ધર્મશાળા છે અને કુવે છે. ફરતી ખુલ્લી જગ્યા અને ચારે બાજુ કેટ છે. આગળ એક માટે દરવાજે છે. દહેરાસર ઘણું જુનું, મજબુત ને એર ફેશનમાં છે. ત્રણ બાજુ રવેશ, પથ્થરના થાંભલા અને ઉપર અગાશી છે. તે એક ઉપરને મજલ ને તેની નીચે બે માળ જમીન અંદર ભેરા તરીકે ઉપર છે તેટલાજ છે. ત્રણ બાજુ મકાન ને આગળ કોટ છે. તેમાં દરવાજે તે નાની બારી જેવડે છે. ચોકમાંથી દેરાસરમાં જવાય છે. થવાને ત્રણ પગથી છે. તે પગથી ઉપર અસલી જુના સિક્કાના રૂપીઆ જડેલા છે. ત્યાંથી ઉપરના માળામાં દિગમ્બરની પ્રતિમાઓ છે તેમાં બાજુની ભીંતમાં નાનું બારણું છે. તેમાં પગથી ઉતરીને નીચે ભોંયરામાં જવાય છે. તે ભોંયરાને માળ પણ ઉંચો છે. તે જોયરામાં શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથજીની પ્રતિમા ઘણી જ પ્રાચીન અને ચમત્કારી અલૌકિક ભોંયરાના દિવાલના ગેખલામાં બીરાજમાન છે. આ પતિમાછ શામ રંગની માથે નવમુખીની નાગના ફણાનું છત્ર છે અને બેઠકથી અરધે આંગળ ઉચી અહર છે. પછાડી દીવાલથી પણ અલગ છે તેથી અંગલોહચું નીચે તથા પેઠે થાય છે. આ ભયરાની નીચે બીજો એક માળ પણ વડેજ છે. તેમાં માની ભદજીની મૂર્તિ છે. આ મૂર્તિને તેલ સિંદુર ચડે છે. મૂર્તિપર સિંદુર ચઢતાં ચઢતાં ઘણે વરસે સિંદુરને જાડા થર થઈ મૂર્તિથી અલગ પડી ભળી નીકળીને ગીની પડે મૂર્તિના અંગેના આશ્વરના નીકળેલા બેભળાનો એક ઢગલે સંગ્રહ કરી રાખેલો પાસે જવામાં આવે છે તે ઉપરથી વિચાર ઉત્પન્ન થાય છે કે આ કેટલા વરસે થઈને આટલું સિંદુર ચહ્યું હશે. સારાંશ કે તીર્થની પ્રાચીનતાની સાબીતી થાય છે. (અપૂર્ણ) વાન. જે ઘરમાં દાન થતું નથી તે ઘર નથી. પછી તેમાં નિત્ય સેવાનું ગમે તેટલું ડોળ જોવામાં આવતું હોય, અને પ્રાર્થનાઓને ઘોંઘાટ ગમે એટલો ગાજતે હોય. દાન વિનાની શ્રદ્ધાને પિકળ પવિત્રતા સમજવી. તે એક કુલ વગરના વાંઝીયા રક્ષા જેવી છે. જે મનુષ્ય પ્રભુ પ્રતિ પ્રેમ દર્શાવે છે–પણું જેને પોતાના ભાઈ–બીજા મનુષ્ય પ્રતિ બીલકુલ પ્રેમ નથી તે દાંભીક ધુતારે છે. ગૃહસ્થ સ્વાર્થવૃત્તિને પાપ તથા દુષ્ટતાનું લક્ષણ ગણુને પરહરવી, અને પિતાના ઘરને દાન તથા પ્રેમનું ભવન બનાવવું. ગરીબોને તું જે કંઈ આપ ! તે અહંકાર ને ગર્વથી ના આપ! તેઓ જાણે નીચ, જાતિભ્રષ્ટ ને કેવળ ધિક્કાર કે દયાપાત્ર હોય એમ માનીને તેમને તિરસ્કાર ન કર. Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ બુદ્ધિપ્રભા ગરીબ ને ગરજવાન મનુષ્યને માન આપવું, અને તેની સે મુખ્યદાયી છે. તે તારે અધિકાર વધારે છે એમ સમજવું. કેમકે દાન–લેનારનું કલ્યાણ કરે છે, તે સાથે દાન દેનારનું સેગણું કલ્યાણ કર્યા વિના રહેતું નથી. લેનારના હાથમાં કયું આવે છે પણ દાતાને તે તેના હાથમાં સેનું કે હીરાજ મળે છે. જ્યારે જ્યારે ગરીબ મનુષ્યો તમારી પાસે આવીને આશ્રય માગે, અન્નની આશા કરે ત્યારે તેમને સંતોષવા. તમારાં દ્વાર બંધ દેખી અગર તમારો અભાવ જોઈ તેઓ ખીન્ન થઈ પાછા ફરે તેમ ન થવું જોઈએ. પાચક ગમે તેટલે નીચ ને કંગાલ હોય, પણ તમારે તેને આવકાર આપો, તે જે કંઈ કહેવા માંગતા હોય તે સઘળું સાંભળવું અને પછી શાંત તથા દયાળુ વૃત્તિથી તેની હકીકતના ગુણદોષને વિચાર કરવો. જે તે દાનને પાત્ર હોય તો તે હર્ષપૂર્વક ને પૂજ્યભાવથી અન્ને વસ્ત્રાદિ આપવાં. જ્યારે તમે તમારા કુટુંબ માટે મહિનાનું અનાજ ખરીદો ત્યારે ભીક્ષકો માટે પણ દાળ ચોખા આટો ખરીદી તેમને માટે અલાયદાં રાખવાં. તમારાં જુનાં વસ્ત્ર ને જીર્ણ વસ્તુઓ જુદી રાખવી અને તે ગરીબોને આપવી કે નકામી ગણ કાઢેલી વસ્તુઓને સદુપયોગ થાય. તમારી શક્તિ અનુસાર દર માસે ગરીબોને કંઇક આપે. ઓછી બને તે ઓછી પણ ગરીબના હક છીનવી લેવાને તમને અધિકાર નથી. આ વાત લક્ષમાં રાખો કે તમારું દ્રવ્ય તે તમારી મીલકત નથી કે તમે તમારી મરજી માફક વાપરે. એ તે વિધિએ પિતાના હેતુઓ બર લાવવા તમોને સેપેલે માત્ર પવિત્ર જુઓ છે. દાનારા ઘણા લોકોપયોગી કરવાના પ્રસંગે છે. ભુખ્યાને અન્ન, તરસ્યાને પાણ, નવસ્ત્રાને વસ્ત્ર, માંદાની સારવાર, ઘર વગરનાને રહેવા ઘર, મત્યુએ વિયોગી નિરાશ્રીત કરેલાને દિલાસો, વિધવા ને નિરાધાર બાળકનું દુઃખ નિવારણ, સાધનહિન વિદ્યાર્થીને પુસ્તકાદિ મદદ, ઔષધશાળાઓ, વિદ્યાલય, દેવાલયો અને પુસ્તકાલયો સ્થાપવા અને ચાલુ રાખવાં એ સર્વ ધર્મકાર્યો છે. તે બજાવવાના જયારે પ્રસંગ આવે ત્યારે તત્પર રહેવું. જ્યારે દેશમાં દુકાળ પડે અથવા મરકી કે ચેપી રોગ પ્રસરે અગર આગ લાગે, અગર તમાસ કે અન્ય દેશના લોકો પર આફત આવી પડે અને તેનાથી વિનાશ, ભુખમરો ને સંકટ નીપજે તે વેળા તમારે સત્વર મદદ આપવી અને દુઃખનિવારણ માટે દેડી જવું એ કર્તવ્ય છે. ઉન્ડાળામાં સૂર્ય ઘણો તપે છે ત્યારે તરસ્યા માટે શિતળ જળની જોગવાઈ કરવી ને થાકેલે મુસાફર તથા કષ્ટાયલે મજુર તમારા દ્વારે આવે ત્યારે તેને વિસામે, આરામ અને સ્થાના ઝરામાંથી વહેતું સ્વચ્છ પાણુ સદા મળે તેવું કરવું. શીયાળાની કકડતી ઠંડીથી હેરાન થતા રંક ને ચીથરેહાલ લોકને ગરમાવો આપ વિચાર શૂન્ય દાન કરીને આળસ અને અરિક્રમને ઉત્તેજન આપવું નહીં. માત્ર સુપવનેજ આશ્રય આપ Page #13 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્વરૂપ શી રીતે પ્રગટ થાય ? ૨૭૧ લોકો તમારી વાહ વાહ બોલે ને પ્રશંશા કરે એમ ઢેલ વગાડીને દાન કરવું તે ખોટું. જે અંઈ આપે તે ગુપ્તપણે અને નમ્રભાવે આપવું ને તેમાં કીર્તિની આશા રાખવી નહીં. ખરું દાન હાથથી નહીં પણ હૈયાથી જ થાય છે. તેને મહિમા આપવાના કૃત્યથી નહિ પણ મનના સંકલ્પથી છે. વગર હૈયાની મોટી મોટી સખાવતે કરતાં, રંક વિધવાની મુઠી ચપટી વધારે ઉત્તમ છે. જાત અને જીવન, દેહ અને આત્મા પરહિતાર્થે અર્પણ કરી દેનાર, અને જનમંડળની અખંડ સેવા કરવાનું વ્રત સ્વીકારનાર વિરલ પુરૂષોને ધન્ય છે. તેઓનું આ લોક ને પરલોકમાં કલ્યાણ થશે. તમારા હૃદયને ઉન્મત્ત, ઉત્તમ, નીતિવાળા, ને ધામfક વિચારોનું દાન તમે કરી શકે તે કેવું સારું ? आत्म स्वरूप शी रीते प्रगट थाय ? (વકીલ. નંદલાલ લલુભાઈ–વડેદરા.) पातक पंच पखालता, प्रगटे आत्म स्वरूप. શ્રી દેવવિજયજીકૃત અષ્ટપ્રકારી પૂબ. आत्म स्वरूप रमणे रमे, मन मोहनमेरे; म करे जुठ डफाण, मन मोहनमेरे. શ્રી વિરવિજયજીત નવા પ્રકારની પૂન. આત્મ સ્વરૂપે પ્રગટ કરવાની જીજ્ઞાસા ધરાવનારે પ્રથમ આત્માની ઓળખાણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આત્મા છે કે નહિ અને છે તે તેનું લક્ષણ શાસ્ત્રાકારે કેવું બતાવ્યું છે તે જાણવું જોઈએ. આમા એક છે કે અનેક છે, નિત્ય છે કે અનિત્ય છે તે પણ સમજવું જોઈએ ઈત્યાદિ. આમાના એળખાણ સંબંધી વાતો આમ સ્વરૂપે પ્રગટ કરવાને પ્રયાસ કરતા પહેલાં સમ્પકરીતે જાણવાથી અને તેની શ્રદ્ધા કરવાથી આગળને પ્રયાસ સરળ થશે. જન દર્શનમાં આ જગતમાં નવ તત્વ છે એમ બતાવ્યું છે. ૧ જીવ, ૨ અછવ, ૩ પુણ્ય, ૪ પાપ, ૫ આશ્રવ, ૬ સંવર, ૭ નીર્જર, ૮ બંધ અને & મોક્ષ. તેમાં પણ મુખ્ય બે તત્વ છવ અને અજીવ છે. બાકીના સાત ગૌણ છે, અને તે એ બેમાં તેને સમાવેશ થાય છે. | નવતત્વ પ્રકરણમાં જીવનું લક્ષણ એવું બતાવ્યું છે કે, જ્ઞાનદર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે. આ જ્ઞાનદર્શન, ચારિત્ર, તપ, વીર્ય, એ આત્માની શક્તિ છે. આત્મા કહો યા જીવ કહે એ બે પર્યાયવાચક છે. એ નામથી આપણે જે તત્વને - ળખીએ છીએ તે એકજ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા, આત્મા–જીવ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર યુક્ત છે. તેની અતુલ શક્તિ છે, અને અણુાહારી તેના સ્વભાવ છે. તે કમરૂપી મળથી મલીન થઇ ગયા છે, તે મળને દુર કરી મૂળ શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવાના પ્રયાસ કરવાની આપણી મુખ્ય કરજ છે. ૨૭૨ આપણુ દરેકનો આત્મા પૃથક પૃથક એટલે જુદા જુદા છે, જગતના તમામ જ્વેનો આત્મા એક છે. એવી માન્યતા જૈન દર્શનની નથી. દરેક આત્માનું મૂળ સામાન્ય સ્વરૂપજાતી–એક છે, એ અપેક્ષાએ આત્મા એક છે પણ દરેક વ્યક્તિ જુદી જુદી છે, અને તે દરેકને આત્મા જુદે જુદે છે, એજ વાત ન્યાય તથા યુક્તિથી પ્રતીષાદિત થાય છે. અને તે સત્ય છે એમ શ્રદ્દા થાય છે. એન તે માનવામાં ન આવે તે તેમાં કેટલા વ્યાઘાત લાગે છે. દરેક વ્યક્તિના આત્મા જુદા દે! છે એ વાત જે સત્ય ન હોય તા પછી એક વે કરેલા શુભાશુભ કર્મના ફળની પ્રાપ્તિના લાભ સામાન્ય રીતે સર્વને સસ્ખા મળવા જોએ પણ તેમ થતું નથી. જે દરેકના આત્મા એક ય, તો પછી એક માણુક બદમાશી કરે, પાપ કરે, સ્વચ્છંદે ગમે તે રીતે વર્તે, તે પણ તેને પોતાનાં નઠારાં આચરણુથી ખોટાં કર્મ બધારો, અને તેના વિપાક પેાતાને ભોગવવાં પડશે, એવી બ્હીક રાખવાનું કારણ રહેશે નહિ, કેમકે દરેકના આત્મા એક માનવામાં આવે તે એકે કરેલા નારા આચરણના પાપ ળના ભાક્તા જગતના તમામ જીવ થાય એટલે મૂળ પાપાચરણ કરનારના ભાગમાં બહુ ધાડું પાપ સીલીક રહે, અથવા એક માસ સારી રીતે ખાય પીયે અને પુદ્ગલીક સુખમાં લયલીન રહે અને ખાજો માસ ધર્મસાધનમાં તપર રહી અનેક પ્રકારે ધર્મ સાધન કરે, તેના ફળના ભાગીદાર ધર્મ સાધન કરતા નથી અને દુનિયાના વ્યવહારિક સુખમાં આનંદ માને છે, તે થાય એટલે તેને ધર્મ સાધન કરવાની જરૂર રહેશે નહિ. ન્યાય બુદ્ધિથી અને શાંત રીતે વિચાર કરતાં આ વાતના વાસ્તવિકપણા સબંધે આપણને અનેક તર્કવિતર્ક કરવાને જગ્યા મળે છે, અને આખરે એજ શ્રદ્ધા થાય છે કે દરેકના જીવ ખુદ ખુદા છે, અનેક છે. આત્મા–જીવ—નિય છે કે અનિત્ય છે, એ વાત પણ વિચાર કરવા અને સમજવા જેવી છે. જીવને કાએ નવીન બનાવ્યેા છે, અથવા રસાયન ક્રિયાથી જેમ નવીન પદાર્થ અને છે, તેમ કંઇ વસ્તુના સયેાગથી નવીન ઉત્પન્ન થયા છે, અથવા તે પ્રથમથી અનાદિથી છે, એ પ્રશ્ના સહજીક ઉત્પન્ન થવા જેવા છે, અને થાય છે. આના ખુલાસાને માટે મનકલ્પાંત કલ્પના કરતાં અગાઉ આ વિષયના અભ્યાસને માટે જેમણે આખી જીંદગી અર્પણ કરેલી હતી એવા મહાત્મા પુરૂષો શુ કહી ગયા છે, તેમણે એ વિષયના પ્રીપાદનાર્થે સાધક, બાધક શું શું કારણો બતાવ્યાં છે, તે વાંચવા અને તેને અભ્યાસ કરવાની અને તેના વાસ્તવિકપણા સંબંધે નિઃપક્ષપાત વિચાર કરવાની પ્રથમ જરૂર છે. તેમ કરવાથી આપણા કેટલાક વખત બચવાની સાથે એ વિષે વિચાર કરવાની લાઇન હાથમાં આવશે. આત્મા નિત્ય-અનાદિ—છે કે એ તેને કાએ બનાવેલા નથી. એ ક્યારથી છે. એની કલ્પના થઈ શક્તી નથી, દેવ, મનુષ્ય, તીર્યંચ, અને નરક ગતી એ એના પર્યાય છે. જગતમાં વે જન્મે છે, તે કઇ નવીન ઉત્પન્ન થઈને જન્મતા નથી. પૂર્વભવમાં તે જ્યાં ઉત્પન્ન થયેલા હશે તે કાણે તેમણે પેાતાનું આયુષ પુરૂ કર્યું એટલે તેમણે તે આયુષ બાંધેલુ તે આધારે તે આ ભવમાં ઉત્પન્ન થાય છે. આ ભવમાં બવમાં જે ભાવિ જન્મતાની સાથે Page #15 -------------------------------------------------------------------------- ________________ આત્મ સ્વરૂપ શી રીતે પ્રગટ થાય ૨૭૩ તેને પોતાની માતાને સ્તનપાનન્ધાવવા–ની વાસના ઉત્પન્ન થાય છે, તે તેના પૂર્વભવના અભ્યાસથી જ થાય છે, એ કળા અહીં કોઈએ તેને શીખવી નથી, પણ સ્વભાવથી જ તેને તે મિા આવડે છે. દ્રવ્ય થકી આત્મા નિત્ય છે, અને પર્યાય થકી તે અનિત્ય છે. માણસ, જનાવર વગેરે મરણ પામે છે, ત્યારે તે આ ભવ આથી પ્રાપ્ત કરેલું શરીર તેનેજ ત્યાગ કરે છે, તેને પિતાને નાશ થતો નથી. આ ભવમાં તે આવતા ભવની ગતી અને આયુષ બાંધે છે–મુકરર કરે છે તેથી આ ભવનું આયુષ પુરૂ કરી આ ભવમાં પ્રાપ્ત કરેલું શરીર છોડે છે કે તુરત આવતા ભવમાં ઉત્પન્ન થવાની મુકરર કરેલી જગ્યાએ તે ઉત્પન્ન થાય છે. પૂર્વભવ અને પુનરભવ માનવાથી એ વાતને જલદી નિકાલ થાય છે. પૂર્વભવ હતા એ વાતની પ્રતીતિ એટલા ઉપરથી થાય છે કે દરેક જીવ જન્મે છે, તે વખતેથી કોઈ સુખી તો કઈ દુઃખી, કઈ કાળા રંગથી તે કોઈ સફેત રંગથી, કેઈનું શરીર સર્વાગ સુંદર હોય છે તો કોઈને કોઈ અંગની ખોડ હોય છે. જેમ આંધળું-લુલુ કઈ નિરોગી હોય છે તો કોઈ રોગી હોય છે, કોઈ અલ્પાયુષી હોય છે તે જન્મતાની સાથે મરણ પામે છે, કોઈ થોડા દિવસ જીવી મરણું પામે છે અને દીર્ધ આયુષવાળા વધુ જીવે છે. એમ દરેક જીવ ભિન્ન ભિન્ન સ્થિતિવાળા હોય છે. જે જીવ નવીનજ ઉત્પન્ન થ હોય તો પછી દરેક જીવ ઉત્પન્ન થતી વખતે એકસરખા હોવા જોઈએ, તેમાં કોઈ જાતને તાવત હે નહિ જોઈએ. પણ તફાવત તો આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ, એ જે તફાવત માલુલ પડે છે, તે તફાવતનું મૂળ કારણ દરેક જીવે પૂર્વભવે બાંધેલાં શુભાશુભ કર્મ છે, અને તે કર્મની ફળ પ્રાપ્તિ અનુસારે આ ભવમાં તેવા તેવા નિમિત્તાને પામી સુખ દુઃખ ભોગવે છે, એ કર્મ તેણે કંઈ જન્મતાની સાથે જ કરેલાં હોતાં નથી, તે પૂર્વભવનાંજ કરેલાં હોવાં જોઈએ, અને તે ઉપરથી પૂર્વભવ હતો એમ આપણને શ્રદ્ધા થાય છે. તેવી જ રીતે જ પુનરભવ જે માનવામાં ન આવે તે પછી આ ભવમાં જો શુભાશુભ કર્મ કરે છે, તે નિષ્ફળ જાય; કેમકે તેના ફળ વિવાક જોગવવી પડે નહિ; અને કરેલાં કર્મના ફળવિવાક જે ભોગવવા ન હોય તે પછી ઈશ્વર ભક્તિ, આત્મસંયમ, તપશ્ચર્યાદિ કરવામાં જે કંઈ શ્રમ પડે છે, તેથી શું ફાયદો? કંઈજ નહિ. તેમજ હિંસા, જુઠ, ચોરી, પદારાગમન, સમ વ્યસન એવનાર ઈત્યાદિ અનેક પ્રકારના અનાચરણ સેવનારને શીક્ષા કયાં થવાની હતી, જે તેમને શીલાજ થવાની ન હોય તે પછી સ૬ અસ૬ આચરણના ભેદ પાડવાથી કંઈ ફાયદો નથી, અને તેના કડાકુટામાં પડવાનું કંઈ કારણ રહે નહિ. એકજ માબાપથી જન્મેલી પ્રજામાં એક ગરીબ થાય છે એક પૈસાદાર થાય છે. એક રોગી હોય છે એક નિરોગી હોય છે. એક રાજા થાય છે બીજા સેવક બને છે. એક સગુણી નીવડે છે બીજે દુર્ગુણી નીકળે છે. એક નીરવ્યસની થાય છે બીજો વ્યસની થાય છે. ઈત્યાદિ જે ભેદ જોવામાં આવે છે, તેના કારણને અભ્યાસ કરવાથી પૂર્વભવ અને શુભાશુભ કર્મસંચય સિવાય બીજુ કંઈજ માલમ પડશે નહિ. આત્મા એક દ્રવ્ય છે, તે નિત્ય છે, અને જુદી જુદી ગતિમાં જુદા જુદા પ્રકારનાં શરીર ધારણ કરવાને પ્રેરાય છે, તે અનિત્ય છે, જેમ એનું એક દ્રવ્ય છે, અને તેના જે દાગીના વટી, કંઠી, દેરો, વેઢ, અછોડો, કડાં–સાંકળો, ઇત્યાદિ બનાવવામાં આવે છે, તે પર્યાય છે, તે દાગીનાને નાશ કરે તેને ગાળી નાખવામાં આવે છે, ત્યારે દ્રવ્ય રૂપે સેનું કાયમ રહે છે, તેને નાશ થતો નથી. વળી તે સેનાના કરી દાગીના બનાવવામાં આવે છે, તે તે સેના Page #16 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. નામથી નહિ ઓળખાતાં પર્યાય રૂપે જે દાગીના બન્યા છે તે દાગીનાના નામથી ઓળખાય છે. તેમ પર્યાય રૂપ ધારણ કરેલું શરીર આયુષ પૂર્ણ થયે તે છોડીને જીવ ચાલ્યો જાય છે, અને શરીર સડી જાય છે, કે તેને દાટી કે બાળી દેવામાં આવે છે, તેનો નાશ થાય છે, પણ તેથી છવદ્રવ્યને નાશ થતું નથી. તે જીવ ફરી પાછે જ્યાં જે ગતિમાં નવીન ભવ ધારણ કરે છે ત્યાં તે ગતિ આથી તેનું જે નામ પાડવામાં આવે છે, તે નામે ને તે રૂપે તે ઓળખાય છે, જીવદ્રવ્ય તે તેનું તેજ કાયમ રહે છે. એમ અપેક્ષાપૂર્વક જીવ આત્મા-નિત્યનિય છે. મૂળ દ્રવ્ય થકી આત્મા અનાદિ અને નિત્ય છે, એમ શ્રદ્ધા થયા પછી આમા મૂળથી કર્મ મળસહીત હતો કે નિર્મળ હતું, અને પાછળથી કર્મ લાગ્યાં? આ પ્રશ્ન તજીજ્ઞાસુ ને સ્વાભાવિક ઉત્પન્ન થાય તેમ છે. જેવી રીતે આત્મા–જીવ અનાદિ છે, તેવી જ રીતે કર્મ પણ અનાદિ છે. પ્રથમ જીવ હતું અને પાછળથી કર્મ ઉપજ થયાં ને તે જીવને વળગ્યાં એમ જે કલ્પના કરીએ તો તેમાં ઘણું ઘણું તર્કવિતર્ક ઉપન્ન થાય છે. જે જગતમાં પ્રથમ જીવ-નિર્મળ આત્મા એજ હતો અને કર્મ પાછળથી ઉત્પન્ન થયાં એમ માનીએ તે તે કમેને કોણે બનાવ્યાં, બનાવવાનું પ્રયોજન શું? અને નિર્મળ-અરૂપી એવા આત્માને તે લાગ્યાં શી રીતે ? આમા એક નિર્મળ હતું, તો આત્મા તો અરૂપી છે, તે શરીરના આશ્રય સિવાય એકો કાં રહેતા હતા અને તે શી રીતે રહી શકે ? આ વાતો એટલી બધી ગુંચવણ ભરેલી છે કે તેને સહજ રીતે નિકાલ આપણે પોતાની મેળે પિતા સ્વઅકલથી કરી શકીએ તેમ નથી. માટે દરેક દર્શનવાળાઓએ બહુ બહુ પ્રયત્ન કરેલા છે, અને યુ પ્રપતિશ્રી કઈ વાત માનવા જેવી છે તેને માટે પાતાથી થાય તેટલો નિર્ણય કરવાની મહેનત કરેલી હોય છે. જન દર્શનમાં પણ એ સંબંધે સિદ્ધાંતમાં તથા ઘણું ગ્રંથમાં ઉહાપોહ કરેલો છે. તે વાંચવાની અને તેને અભ્યાસ કરવાની જ ભલામણ કરી કારણેનું બહુ લંબાણ નહિ કરતાં તેમણે છેવટે શું માનેલું છે તેટલું જ આપણે અહીં જાણવાનો પ્રયત્ન કરીશું. જૈન શાસ્ત્રકારેની એવી માન્યતા છે કે જીવ અને કર્મ એ બને અનાદિ છે. જીવ ને કર્મ ક્યારે લાગ્યું તેને કાળ નિશ્ચીત થઈ શકે તેમ નથી. જેમ સેનાની ખાણમાંથી સોનું કાઢવામાં આવે છે, તે સોનું ચેખું સોનું હોતું નથી, પણ માટીથી તે મિશ્રીત હોય છે, એ માટી અને સેનાને સંયોગ કયારે થયે એ રસાયન શાસ્ત્રના અભ્યાસીઓથી મુકરર થઈ શકે તેમ નથી, તે તે ફક્ત એવા માટી મિશ્રીત કાઢેલા સોનાને રસાયન પ્રયોગથી શુદ્ધ કરવાને પ્રયત્ન કરે છે, અને તે પ્રયત્નને અંતે સેનાને લાગેલો કચરે કાઢી નાખીને સેનાને શુદ્ધ બનાવે છે. તેવી રીતે અનાદિ કાળને આત્મા કનૈમિશ્રીત છે. સમયે સમયે જુના કર્મ અપાવે છે અને મિત્વ અવિરતી કવાય અને ગથી નવીન કર્મ ગ્રહણ કરે છે. એમ અનંત સંસારમાં તે ભવભ્રમણ કરે છે. જેમ રસાયણ વિધા જાણનારાઓ રસાયણ પ્રયોગથી સેનાને શુદ્ધ કરે છે, તેમ ધર્મશાસ્ત્રના અ ભ્યાસીઓ અનાદિ કર્મ મળથી મલીન થયેલા આત્માને શુદ્ધ કરવા સારૂ પૂર્વસંચીત કમેને ૧૨ પ્રકારની નિર્જાથી ખપાવવા અને સંવર તત્વના આશ્રયથી અને સંવર ભાવથી નવીન કર્મ આવતાં રોકવાનો પ્રયાસ કરે છે. પરીણામે આત્માને નિર્મળ બનાવે છે, પિતાનું સ્વસ્વરૂપ -આત્મ સ્વરૂપે પ્રગટ કરે છે. સંપૂર્ણ આત્મ સ્વરૂપે પ્રગટ થાય તે ભવભ્રમણુતા મટી જઈ આત્મા મોક્ષ-સિહ પદ પ્રાપ્ત કરે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર નિઝર. ૨૭૫ આત્મ સ્વરૂપે પ્રગટ કરવાના ઉપાયની શોધ કરવાના ઉપાય શોધતી વખતે બીજી કેટલીક વાતને તે પહેલાં વિચાર કરવો પડશે. જીવને જે કર્મ વળગેલાં છે, તે કર્મને કર્તા કહ્યું? અને તેને જોતા કોણ? એ બે વાતને સાથે સાથે વિચાર કરવાથી આપણને કેટલીક મદદ મળશે. કેટલાક દર્શનમાં એમ માનવામાં આવેલું છે કે, દરેક જીવ પોતાની મરજીથી–પિતાની સત્તાથી જગતમાં કંઈ પણ કરી શકતો નથી. તે જે જે શુભાશુભ કર્મ કરે છે, તે ઈશ્વરની મરજી તેની પ્રેરણા પ્રમાણે કરે છે. ઈશ્વરની મરજી તેની પ્રેરણું કે ઇરછા સિવાય માણસ કંઈ પણ કર્મ કરવા અસક્ત છે. આ વાતને ન્યાય અને અતિપુરઃસર વિચાર કરતાં તે અસત્ય ઠરે છે. (અપૂર્ણ. } सुविचार निर्झर. ( લેખકઃ-સદ્ગત ડી. જી. શાહ-માણેકપુર.). ( ૧ ) યુવાવસ્થાથીજ ધર્મપરાયણ થવું જોઈએ, કેમકે એ ખરેખર અનિત્યજ છે, વળી કોઈ પણ જાતું નથી કે આજે કોનું મૃત્યું થશે. * * * જેનાં મન અને વાણી સર્વદા સારી રીતે વશ હેાય છે, અને જે સત્ય, દાન તથા તપનું પાલન કરે છે, તેવા સર્વ મનુષ્ય પરમ પદને પ્રાપ્ત થાય છે. (મહાભારત) (૨) અપમાન પમનાર માણસ સુખથી સુવે છે. સુખથી જાગે છે. અને લેકમાં સુખથી ફરે છે, ત્યારે અપમાન આપનારે મનુષ્ય પોતે સર્વ વાતે દુઃખી થઈ વિનાશને પામે છે. (મનુસ્મૃતિ.) (૩) વાઘણની પેઠે તિરસ્કાર કરતું ઘડપણ પાસે જ રહે છે, શત્રુઓની પેઠે રગે સર્વદા દેહને પ્રકાર કરે છે અને ફુટેલા ઘડામાંથી ઝરી જતા જળની પેઠે આયુષ્ય નષ્ટ થાય છે, તે પણ લોક વિરૂદ્ધ મનુષ્ય કાર્યો કરે છે, એ આશ્ચર્ય છે? (વૈરાગ્યશતક) (૪) છે. પુરૂષોમાં ઉત્તમ? સુખને તથા દુઃખને સમાન ગણનારા જે ધીર પુરૂષને ઇન્દ્રિથી થતા વિષય સંબંધી આદિ અને આત્મ નિછામાંથી ચલિત કરી શકતા નથી, તે પુરૂષો મોક્ષને માટે યોગ્ય થાય છે. (શ્રીમદ્ ભગવદ્દગીતા.) (૫) જેમ મલયાચલના સંગથી વાંસ ચંદનરૂપ થતું નથી, તેમ અન્તરમાં બુદ્ધિ વિનાના મનુષ્યોને ઉપદેશ લાગતો નથી. જેમ દુધ અને ઘીનું મૂળમાં સિંચન કરવા છતાં પણ લીમડાના ઝાડમાં મધુરતા આવતી નથી, તેમ બહુ પ્રકારથી ઉપદેશ આપ્યા છતાં પણ દુર્જન પુરૂષમાં સાધુતા આવતી નથી. (ચાણક્ય નીતિ) (૬) વીસ આંગળ પહેલું અને ત્રીજી આંગળ લાંબુ વન્મ લઈ તેને બેવડું કરી તેનાથી પાણી ગાળીને પીવું, ને તે વસ્ત્રમાં રહેલા જીવોને કૂવા વિગેરેમાં નાંખવા. આવી રીતે કરીને જે માણસ પાણું પીએ તે ઉત્તમ ગતિને પામે છે. (વિષ્ણુ પુરાણુ.) (9) ઘણું ધનને લાભ થવા છતાં પણ જે હર્ષ પામતો નથી, અને દુઃખના સમયમાં મુંઝાતું નથી, તેમજ સુખ તથા દુઃખની મિશ્ન અવસ્થામાં પણ તેવી જ સ્થિરતા રાખે છે, તેજ સર્વોતમ પુરૂષ છે. (ાન્તિપર્વ) Page #18 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા (૮) આલસ્યજ મનુષ્યોના શરીરમાં રહેલો મોટો શત્રુ છે. ઉધોગ જે બીજો કોઈ પણ બબ્ધ નથી. માટે ઉગ કરનાર પુરૂષ દુઃખી થતા નથી. પુરૂષને ફળ મળતું તે કર્મને વશ છે અને બુદ્ધિ કમાનુસારી છે તથાપિ વિધાન માણસે વિચારીને કામ કરવું જોઈએ. (ભર્તુહરિ.) (૪) જે વાક્ય અપ્રિય છતાં પણ હિતકારી હોય તે પરિણામે સુખને આપનારૂં થાય. મ મ ઝ વિધાન સાથે ગુપ્ત વાત કરવી, શક્તિવાન પાસે કાર્ય કરાવવું, સ્નેહિ સાથે નીતિ અનીતિને વિચાર કરે, અને મૂર્ખ મનુષ્યનો સર્વદા ત્યાગ કરવો. ( હિતોપદેશ) (૧૦) પિતાને યશ, પરમ, ગુપ્ત રાખવાને કહેલી વાત, ઉપકાર માટે કરેલું કામ, એટલાં વાનાં ધર્મને જાણનાર મનુષ્ય બીજાની આગળ જણાવવાં નહિ. (મહાનિર્વાણ) (૧૧) પ્રત્યક્ષ કારણોથી કંઈ ફળની પ્રાપ્તિ થતી નથી, કિંતુ પૂર્વ જન્મમાં કરેલાં કર્મથી ફળની પ્રાપ્તિ થાય છે. કર્મ સિવાય બીજી કોઈ પણ વસ્તુ ફળ આપશ્વાને શક્તિમાન નથી થતી, આવો વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે. x x x મનુષ્યો પૂર્વ જન્મમાં જેવાં કર્મ કરે છે, તેવાં કર્મ ફળોને ઉપભોગ કરવા એગ્ય તેની બુદ્ધિ થાય છે. (શુકનીતિ) (૧૨) જે મનુષ્ય ધર્મને તથા અર્થને પરિત્યાગ કરીને ઇન્દ્રિયને આધીન થાય છે. તે જલ્દીથી શોભા, પ્રાણ, ધન અને સ્ત્રીથી રહિત થાય છે, તેમાં બુદ્ધિને હણે છે, બુદ્ધિ હાયાથી લજજા હણાય છે, અને લજજા હણવાથી ધર્મને નાશ થાય છે. (ઉદ (૧૩) ભેજરાજાએ કહ્યું કે “મારી પાસે ચિત્તને હરે તેવી સ્ત્રી, અનુકૂળ મિત્ર, સારા સંબંધી, નમ્રતા તથા વિનયયુક્ત વાણીવાળા પરિજન અને ગર્જના કરતા હતિ તથા ચંચળ ઘડાઓ છે.” ત્યારે કાલિદાસ કવિએ કહ્યું કે “આંખ મીંચાયા પછી તેમાંનું કાંઈ પણ નથી.” (ભેજ પ્રબંધ) (૧૪) જે અનિત્યને નિત્ય તથા ચેતનને ચેતન છે, અને સર્વ પ્રાણીઓને તેમના કર્મનું ફળ આપે છે. તેને જે ધીર મનુષ્ય પોતાના હૃદયમાં અનુભવ કરે છે તેને નિરંતર સુખ જ મળે છે (યજુર્વેદ-કઠોપનિષદ) (૧૫) નીતિમાં કુશળ પુરૂષો નિંદા કરે, સ્તુતિ કરો, લક્ષ્મી ભલે આ વા જાઓ, આજ મરણ થાઓ વા યુગાન્તરે થાઓ પરતુ ધીર પુરૂષે ન્યાય માર્ગથી એક પગલું પણું ચલાયમાન થતા નથી. (નીતિશતક) (૧૬) મનુષ્ય પારકાનાં હૃદય ભેદાય એવું ક્ય ન કરવું, તેમ બીજાને જ થાય એવું ભાષણ પણ ન કર્યું પરાયા મનુષ્યને હીણપ કે હલકાઈથી ન બેલા, તેમજ પોતાની જે વાણીથી પરને ઉગ થાય તેવી નરકને પ્રાપ્ત કરાવનાર વાણું કદી ન ઉચ્ચારવી. (હંસગીતા) (૧૭) પતે દોષિત છતાં, અન્યને દોષારોપણ કરી અપમાન કરે છે, નિર્બળ છતાં બળવાન ઉપર લેપ કરે છે. વગર બેલાવે બીજાને ઘેર જાય છે, વિના પૂછે વાત કરે છે, અને વિશ્વાસ વગરનાને વિશ્વાસ રાખે છે. તે જ મૂર્ખ છે. (વિદુરનીતિ.) (૧૮) હે તળાવ ! હમણાં પાણીની આટલી બધી સંપત્તિ છતાં જો તુ તુષાતુરની તુષાને છીપાવીશ નહિ, તે ઉનાળામાં સૂર્યનાં તિક્ષણ કિરણ ચારે બાજુએથી અંગાર સમુહ ફેલાવશે. ત્યારે સુકાયેલ તું કોની તૃષા છીપાવીશ? તેમ હે નર? તું તારી જુવાનીમાં કોઈ પણું સતકર્મ કરતો નથી, ત્યારે શ્રદ્ધાવસ્થામાં તું શું કરીશ ? (રસિક જીવન). Page #19 -------------------------------------------------------------------------- ________________ સુવિચાર નિઝર. ૨૭, હજા), પિતાનું ભલું થવાથી અતિશય રાજી થવું નહિ, અર્થાત કુલાઈ જવું નહિ. તથા થવાથી. તપી જવું નહિ. પિસે ઘટી જવાથી મોહવશ થવું નહિ. તથા ધર્મને તઃa દે નહિં. (વનપર્વ) ' (૨૦ ). મન, વચન અને શરીરથી સર્વ ક્રિયા વડે સર્વ પ્રાણીઓને કલેશ ઉત્પન્ન ના કાકા એનું નામ જ યોગીઓએ અહિંસા કહેલ છે. (યાજ્ઞવલય સંહિતા) (૨૧) ધીરજ, ક્ષમા, દમ, ચોરી ન કરવી, વિના ભાગ્યેજ બીજાનું ભલું કરવું, પવિતા, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ, સત્ય, અને અધિપણું એ દશ ધર્મનાં લક્ષણ છે. * * * ભાથાના વાળ ધોળા થવાથી વૃદ્ધ થવાતું નથી, પરંતુ યુવાન, હેવા છતાં પણ જે ઘણો વિશ્વના ગુણ હોય છે. મનુષ્યને દેવતાઓ વૃદ્ધ કહે છે. (મનુસ્મૃતિ). (૨) જે ધન ધર્મપૂર્વક મેળવેલું હોય તે જ ખરું ધન છે, અને અધર્મથી મેળવ્યું, હેન તે ધનને ધિાર છે; કારણ કે ધર્મ એજ આ લેકમાં સાચું ધન હોવાથી ધનના હિમાને લીધે ઉત્તમ ધર્મને નાશ કરવો નહિ. (મહાભારત) (૨૩) જે પુરૂષ શાસ્ત્રવિધિને છોડી દઈ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. તે પુટ રિલિતો પામતા નથી, સુખને પામતો નથી અને પરમગતિને પણ પામતે નથી. ( શ્રીમદ્દ ભગવફરી). (૨) જગતમાં પારધીઓ, તૃણ ખાઈ. જીવનાર, મુગના વિના કાણે વૈી થw; છે. આમ, જળથી વિનાસ, માછલાંના વિના કારણે વરી. થાય છે અને દુર્જ, સંતોષી સાવતા વિના કારણે વેરી થાય છે (નીતિશતક) - (રપ), પ્રાણીઓને જેમ દુબે અણધાર્યો આવે છે, તેમજ સુખો પણ અણુધાજ આવે છે, કારણું દેવજ તેમાં મુખ્ય કારણ છે. * * * કોઈ કોઈને શત્રુ નથી અને કોઈ કોઈ મિા પણ નધી, વ્યવહાર કરીને તે શત્ર કિંવા મિત્ર થાય છે. (હિન્સપો A (૨) બીજાતી કીર્તિરૂપી અગ્નિથી બળી જતા જનો તેના જેવી પીને પામવાને તો એક જ છે. એટલે નિંદા કરીને સંતોષ પામે છે. * * * સુખની ઇચ્છાવાળાએ વિખ્યા બળ છે અને વિદ્યાની ઈરછાવાળાએ સુખનો ત્યાગ કરે; સુખની. ઈચ્છાવને વિધા. ક્યાંથી અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી ? (ચાણક્યનીતિ ) ૨) જે, બુદ્ધિવાન, Shવાન, પ્રાણુઓ પર દયાળુ તથા ઈચ્છા અને ઠેબસહિત છે, તેએજ સત્સુક્ષ અને લોકના સાક્ષી છે. વિદ્યાના સમાન ચડ્યું નથી, સત્યના સમાન તા નથી; વિષયાસક્તિ જેવું દુ:ખ નથી, અને દાન તથા પરોપકાર જેવું બીજું પુન્યા નથી. (વનપર્વ) (૨૮); ગ તો ભોગાવાયા નાહ, પણ અમે કાળથી ભગવાઈ ગયા, તપ, તમારું ની પણુક અમેજ દુખથી, તવાઈ ગયા, કાળ તે. ન ગયે પણ અમે જ બચ્છા થઈ ગયા, અને તળ્યા જાણું ન થઈ પણ અમે જ જીર્ણ () થઈ ગયા. (વિરાગ્યશત (૨૮) ધ પુરૂને સત્ય, કમળ તથા પ્રિય લાગે એવું વચન બોલવું, અને પિતાની હાટણ તથા પાસ્ક નિદાને પરિત્યાગ કરવો. (મહાનિર્વાણ,). (૩૦) વિપત્તિમાં ધેય, ચઢતીમાં ક્ષમા, સભામાં વાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં ગીતિ, અને સાચમાં વ્યસન એ ઘણું કરીને મહાજનમાં સ્વાભાવિક ગુણ હોય છે. * * * Page #20 -------------------------------------------------------------------------- ________________ w innen ર૮ બુદ્ધિપ્રભા.. મખુષ્ય વિજ્ઞાન શિર્ય, વૈભવ, તથા શ્રેષ્ઠ ગુણે સહિત ક્ષણ માત્ર પર્યું જે પ્રસિદ્ધક્ષણે જવાય તેને સુનું પ આ લેમાં જીવવું કહે છે. * . (વિકસુંશમાં.). (૩૧) કોઈ પ્રાણીની હિંસા ન કરતાં મિત્રતાથી વર્તવું, આ અસ્થિર જીવનને માટે કોઇની સાથે વૈર ન કરવું, પારકાં દુર્વચન સહન કરવાં, પરંતુ કોઈનું અપમાન કરવું નહિ, આપણુ પર દેધ કરે તેનું ભલું કરવું, અને વેરીનું ૫ણું રૂડું બોલવું. ગજ + + જે કર્યું કલ્યાણકારી હોય તે આજેજ શરૂ કરે, સમયની વાટ જોશે નહિ; કેમકે ધારેલું કાર્ય થઈ રહ્યું ન હોય એટલામાં જ મનુષ્યનું મૃત્યુ આવે છે. • ' (શાન્તિપર્વ.) * - (૩૨) પરાપવાદી, ખાદાદિમા પુરૂષો જેમ અન્યમાં દેવદષ્ટિનું નિદર્શન કરતા તત્પર જોવામાં આવે છે, તેમ તે પુરૂપમાં આવાસ કરતા શુભ સદ્ગુણોની વાત કહાંડ સરખી પણ ઈચ્છા રાખતા નથી. (હંસગીતા) - ' (૩૩) ભેગ વિલાસની ઈચ્છા નિવૃત્ત થઈપુરૂષત્વનું અભિમાન ગળી ગયું, સમોવર ડિયા તો ક્યારનાય દેવલોક પહોંચ્યા, સંબંધી પણ પોતાની દશાને પામ્યા,લાકડીને ટેકે પરાણે ધીમે રહીને ઉઠાય બેસાય છે; અને અખે અંધારાં આવે છે, એવી દશા પ્રાપ્ત થઇ તે પણ અહે? આ નીચ દેહ તે હજી પણ મરણના ભયથી થરથરી જાય છે. (ભહરિ) (૩૪) મનુષ્ય પૂર્વજન્મમાં જેવાં કર્મ કર્યા હોય તે કર્મના પાર પાકેદય પ્રમાણે તેની બુદ્ધિ થાય છે. અને તેના ભાગ્ય પ્રમાણે જ તેને સહાય કરનારાઓ પણ મળી આવે છે. એ * આ વિશ્વમાં પરાક્રમના બળથી, નીતિના બળથી અને સંપત્તિથી પશુ પક્ષીઓ પણ વશ થાય છે, ત્યારે મનુષ્યને વશ કરવાં તેમાં તે આશ્ચર્ય શું છે ? ( શુક નીતિ) - ૩૫) સંસારમાં સમાજ ખરૂ વશીકરણ છે, કેવળ એકલો ધર્મજ સેવે મંગળને દાતા છે, એલી ક્ષમાજ સર્વ શાંતિ કરવાવાળી છે, એકલી વિધાજ સર્વ પ્તિને કરવાંસળી છે, અને એકલી અહિંસાજ અનેક સુખનું મુળ છે. (વિદુર નીતિ) (૩૬) જેના પર કરેલ ઉપકાર ૨થા જ નથી, તેમજ પૂર્વે કરેલા ઉપકારથી વિશેષ ઉપકાર જે કરે છે, તે જ ખરો પુરૂષ છે. . (આદિપર્વ) : - (39) સજજનેએ હસતાં હસતાં બોલેલું વચન પણ પથર૫ર કે તરેલા અક્ષર સમાન છે અને દુર્જનોએ સેગન ખાઈને કહેલું વચન પણ જળમાં લખેલા અક્ષર સરખુ છે. આપવું, અપાવવું તથા મધુર વાણી બાલવી, એ ત્રણે ગુણ કોઈ વિરલા સજજનમાંજ ધય છે. - (સભા તરંગ.) * . . (૩૮) જેમ આ સુંદર શરીરમાં માખીઓનો સમુદાય આળાં (વૃણ) ગોતે છે, તેમ દુર્જને રમણીય ધર્મકાર્યોમાં જ ગોતે છે. જેમ રમણીય રાજભુવનમાં કીડી દર ધે છે, તેવી જ દુર્જનોની પ્રકૃતિ હોય છે. તેઓ કદ ગુણને શેાધતાજ નથી. (- કલ્પતરૂ) : - (૩૮) કોકીલા આંબાને અમૃત રસ પીને ગર્વ કરતી નથી, પરંતુ દેડકાં મારાવાળું પાણી પીને વધારે: ગાજી રહે છે. . . " (રત્નાવલી... - . (૪૦) પ્રમાણિક માણસ ગમે તે ગબ હેય તો પણ તેની ગાઈ. છતાં મનુએમાં તે સજા જેવું છે. (માધકવિ. ) Page #21 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય . काव्यकुंज. છોને ! ( લેખક–કલ્યાણ-વડેદરા ડાલી રહી તા, મધુર કળીઓ પૂર્ણ ડાલીજ માડી મીઠી, કસુમ કળી તું ! ખૂબ ખીલીઝ હારા દૈવિ-વિ - સતે, વ્યર્થં જાવા સિંચેલી તે મધુર સુરભિ, સાળાને અર્પિ એ સુગન્ધ, રસ, મધુ, કળા, પૂર્ણ છેના હુએ બીડાયેલી રસીક તુજમાં, સા બીડાઈ રહ્યાં યેાડા કાળે રંગત વનમાં—કૃષ્ણ વિક્સીત થાતાં ઉભરાતાં કંઈ અજણ્ રસથી, વિશ્વ આક છે લેશે રહેજે ! લે'જે ! ---- ન દેજે ! દેજે !! X x X * * X તા માળી આવ્યે લલિત લીકા-યુવાને અને તે નિર્માયું. એ સકળ જગને કાણુ વારી શકે ના નિશ્ચિત, ખુલી શકીશ તું એકલો હી ખીલી ! ગુ-ગુ-ફરતા રસીક ભમરા-લટશે ર-નવેલી ! એથી તે છે સુખદ તુજને, માળી પાસે જવાનું ! ખીલ્યું ગુલ્યુ –સફળ તુજ સાં ત્યાં જવામાં થવાનુ ! અશ્માંળા પ્રખર કીરણા-બાળશે કે નહી તે – ભૂમિ ફેર પડયુ એજ નિર્માણું વિષે ! કાંતે જાજે પ્રભુ શિરદર્દ વિશ્વને મેધ ચારૂ ! હાજો સારૂ –મધુર કળામા–વિશ્વ “ કલ્યાણ ” “વાર્ ! " : | कुल जगत काल फराल छे. ( લેખક-મુનિ અજીતસાગરજી. મુ. વિધાપુર ) હરિગીત-હ.. : .. જે રામની દશ દીશમાં આના ખરાબર ચાલતી, ચતુરંગી સેના સજ્જ થઈ અરિ અન્ય જીતવા મ્હાલતી; એ રાયના સેના સહિત ત્રણે સુણ્યા બેહાલ છે, ઉર માંહી જીવડા જાણીલે કુલ જગત કાલ કાલ છે. નિત્ય ધારતા. મણિ યુક્ત શિપર મુલ્યવાળા તાજને, કઈ છીંક થાતાં ખેલતા. ખમ્મા ઘણી : મહારાજને; છડીદાર તાજ-સહિત એવા મરિ ગયા ભૂપાલ છે, ઉર્જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. ૧. ર Page #22 -------------------------------------------------------------------------- ________________ ન બુદ્ધિપ્રભા વિષ્ણુ વાંકયાયી–પુરૂષ પર બહુ જુલમને વર્તાવતા, અન્યાય ન્યાય ન જાણુતા વિજયી ધ્વા કુરકાવતા; એવીજયધ્વજ ત્યાગી કરી મરી ચાલી નપાલ છે, ઉર જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. જરીઆની વા ઝગઝગે કુંડળ કરમાં તગતગે, ઉર હાર સ્મિત કરેડના તેની ઘુતી અતિ ચગળે; એ હાર વસ્ત્ર કુંડા તથ્ય પાલિમા પરશાલ છે, જીવ જાણીલે મન માનીએ કુલ જગત કામ કાલ છે. ઘેાડાલમાં ખાવાની તવાન અત્રે હશુક્ષો, ઉમદા રા પર ધરાના શબ્દ સુંદર ઘણું, તજી ચાલીઆ રથ અશ્વ નર અહીં રહી ગઈ વાઢાલ છે. વ જાણીલે મત માનીલે કુલ જગત કાલ કાલ છે. મખમલ તણી શય્યા વિષે જઈ પ્રેમદા સહ પઢતા, ઉત્તમ મનાથ ભાગવી શાલે દુશાલે આર્દ્રતા; એ પ્રમદા હી આંહી શય્યા સાચ રહી દુશાલ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કુરાલ છે. કે સુંદરી મન્મથભરી-મુખકાન્તિએ વિધુ લજવતી, મારી નયન પર પુરૂષને રસ્તે જતાં રસ જગવતી; ગગામની પૈાવત ભરી થઈ ભસ્મ તેની ન ભાલ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. હસતાં ગુલામી ગાલ પર ખાડા ભય પડ઼તા હતા, અત્તર ભરેલે ચેટલે જન ભ્રમર લેાભાતા હતા; અને નુપુર ઝણકાર રવ જાણે વદત મરાલ છે, એવી ત્રીમાં ચાલી ગઈ પુલ જગત કાલ કાલ છે. કુલ કર તે ક્રીશીલ સમા જેના માહર લાગતા, કઢિ મુખ્ય સિદ્ધ સમાન કૃશ જેના મરદ દીપતા હતા; સમશાન મૃત થઈ ચાલી તે જેને ઉરે મહુિમાળ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કાલ છે. કૈાત્રેયની સાડી શિલા–પીળા ગુલાબી રંગતી, સ્ફુરી મહીયર મલકતી આશા ભરેલ અન`ગની; ચતુરા બળી ગઇ હે વિષે ભરિ લટક ચટક રતિ ચાલ છે, જીવ જાણી લે મન માની લે કુલ જ્ગત કાલ ક્રાક્ષ છે. નિજ દેખતાં ચાલ્યા ગયા સરખી ઉંમરના સ્નેહીએ, મૃત્યુ રૂવી દાવામલે દાઝી મુવા કે દેહીઓ; ચાલ્યા ગયા પૂર્વજ ઘણા ક્યાં નામ ઠામ જ હાલ છે, જીવ નણીલે મન માનીલે કુલ જગત કામ કરાલ છે. પર નારીઓ પર પ્રેમ વાળા કુટિલજન વ્યભિચારીએ, અથવા વિશ્વ આધિન થઈ વરનાર અતિશય નારી; 3 U - '. h Page #23 -------------------------------------------------------------------------- ________________ કાવ્યyજ. આયુષ્ય એનાં ક્ષિણ થયાં જ્યમ તેલ દહતિ મશાલ છે, વ જાણુલે મન માની કુલ જગત કાલ ફરલ છે. કાને ભરાવી કલમ બની અધિકારી જે કેરટ જતા, નિદેશીને દેવી કરી મનમાં મગન થાતા હતા; દેલી કરણુ નિર્દોષીને અંતે થયા કંગાલ છે, જીવ જાલે મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે, જન ક કેરા શેર-કાઢે એક મોટી મીલ જે, પૈસા પૂરણ ભેળા કરી કરતા ત્રીયાનાં વીલ તે; બળી ખાખ સાફ થઈ ગયા કહેતા હવે કયાં માલ છે, જીવ જાણુ મન માની કુલ જગત કાલ કુરાલ છે. મુનિરાજ બની કઈ મુનિપર દીલમાં દેખી આણુતા, વીતરાગ પંથે ચાલીને વિતરાગતા નહી જાણતા; એવા મુનિની થઈ સ્થિતિ અમિ વિષે જેમ રાલ છે, જીવ જાલ મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે. નદીપુર જેવું તેવું આ યવન તણું પણ પુર છે, અંતે જવું છે ઉડી જેવાં આકડાનાં તૂર છે; તન ધન તથા સગાં તણે નભ વાદળાં સમ તાલ છે, જીવ જાણીલે મન માની કુલ જગત કાલ ફરાલ છે. વાદળ વીષેની વીજલી ક્ષણવાર થઈ વણ સાય છે, તમ માનવીનો દેહ પણ ઉપજી અને કરમાય છે; સમજ્યા વિના એ વાત ન કરતા કરમ વિક્રાલ છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે. દીકરે કદી મરી જાય પાછળ તાત પિક પુકારત, અથવા વધુ મરી જાય તે કરી રૂદન પછીથી વિસારસ્તો: જાણે નહીં પણ આપણે ગાજી રહ્યા શીર કાળી છે, જીવ જાણીલે મન માનીલે કુલ જગત કાલ કરાલ છે. સરવર તણું પાળે ઉગ્યાં જે ઝાડ તેની પાસે જઈ સંધ્યા સમે અવલોકશે તો પંખીડાં જેશે નહીં; એ પંખીડાં ઉડી જશે સુની પડે ત્યાં પાલ છે, જીવ જાણુલે મન માનીલે કુલ જગત કાલ ફરાલ છે. યુવા પછી મળવું નથી કેરી ઉપાયે કોઈને, તે કોણ કેનું સંબંધ છે? જનગણ જરા લે જોઈને; આ કાળ રૂપી સીહ છે બહુ કુર જીભડી લાલ છે, જીવ જાણીલે મન માની લે કુલ જગત કાલ ફરાલ છે. કે નારીનાં-કે નરતણુંકે પંખીનાં કે પશુ તણાં, સંહારી–પેટાવિદારી-ચૂસ્યા રૂધીર બહુજ બીહામણાં; એ અર્થ એની ઉભડી છે લાલ જપ્ત કરાય છે, જીવ જાણુલે મન માર્બલે કુલ જગત 'કાલ કરાય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. નદી નાવમાં બેઠા જઈ રૈનારી નર આવી મલ્યાં, સામા તટે પાગ્યા પછી નિજ આથમે સરવે વળ્યાં સંસાર ઉ૫, નદી નાવમાં રહેવા તણે ક્યાં સ્વાલ છે, જીવ જાણુલે મન માનીલે કુલ જગત કાલ કુરાલ છે. હળાએ તથા મળીએ વળી કરીએ બધાથી વાતડી, કંકાસ–પણ કરીએ નહીં રાખે ધરે કોઈ રાતડી; છવ મંદિરે જાવું-જરૂર–જાવાથી ભાગ્ય વિશાળ છે, જીવ જાણુલે મન માની કુલ જગત કાલ કુરાલ છે. સત દાર યાર. અપાર ધન તજી જાય વડે એક, ચમ યાતનામાં ભાગ દારૂણ દુ:ખ નહીં બેલે! પશ્ચાત કર્મ વિચારતે વિશ્વાસ તે કુહવાલ છે, છવણીલે મન માની કુલ જગત કાલ ફરાલ છે. સે પ્રાણ પર ધરે દયા-નિષ્ફરતા–અલગી કરે, ૫૨ ભવ તણું ભાથું. સજી સાથે પધે જીવ સંચરે; દીનને કરો કંઈ દાન–પ્રભુ ભજને સુમંગલ માલ છે, કહે અછતસાગર મોતીડાં લે વીણી જીવ મરાલ છે ! ---- ----- વન જાત, લેખક-મહેતા મગનલાલ માધવજી. જેન બેગ. અમદાવાદ, તું ગળગળા સ્વર થકી, નવ એમ કહેતા, કે જીદગી જીવન આ, સા સ્વમ ભાયા; માલીક. આ શરીરનો, તજી જાય ચાલી, ને વસ્તુ સ્થિતિ દરજ રહે ન તેવી, છે જીંદગી જરૂર આ વળી સત્ય વસ્તુ, ને કબ્રસ્થાન નથી અંત કથીત હૈને; ર માટીના મનુજ : માટી મહિં જવાનું* એ વાક્ય છે શરીરનું નથી. આમાનું.. નહિં પ્લાની કે વિવિધ ભોગ વિલાસ વસ્તુ, છે આપણે જીવન માર્ગ કે અંત નક્કી; પણ વર્તવું સમજથી દરરોજ એવું, કે જેથી દિન પ્રતિદિન વીકાસ થાયે. છે રાત થોડી વળી, વેશ વિશેષ બાકી, ને જીદગી દીસતી, આ જગમાં ક્ષણીક; માતંગ કાળ વીચરી દ્રઢ શાંત પગલે, “ જાતે હણી પલકમાં સુમહાન આશા. રે માનવી! જગતના, સમરાણે તું, ને જીંદગી જીવનના, સુમહાન ક્ષેત્રે; લોહીની શરૂઆતમાં “ કારણ કે શબ્દ અધ્યાહાર છે અને “શરીર એ “છ”નું એ છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ કાન્યકુંજ, જે જે વિહાર કર્ત, બની શુષ્ક ભીરૂ, પણ હુમજે રણ મહિં બની શુર પરે, આધાર તું ભવિષ્યન કરતે કદી ના, ને ભુતને કદીય ચીન્તીશ તું, જરીના; ચાલુ સમય સમજીને અતિ લાભકારી, કરજે મહાન યત્નો પ્રભુ છેય બેલી. . સુચવે મહાન નરનાં સુચરિત્ર સઘળાં, કે જીંદગી સલિ–સાથે, બની શકે છે; જ્યારે મહાન વિચરે, પરલોક માગ, તે મુકતા પદવી કાલની વાલુાએ. સંસાર સાગર તણું સફરે ચઢેલ, નીર્ભાગી કે પુરૂષનું, નૌકા સડેલ; અવળા ખરાબ પથમાં ચડીને ખરાબ, તે ભાગતું અટશે, પગલાં પ્રભાવે. ચાલો ઉઠી કદી કસી, કરીએ પ્રયાસ, હા ! ખંતને ધીરજને, મળશે ઈનામ યા હોમથી પડવું આત્મ વિકાસ માટે, રે! ધારીને, વિજય કિંચિત કાલ અંતે. 1 2 अकार्य प्रेम माटे फांफो. (લેખક:–મયુર, અમદાવાદ) અર્થ ગુમાવે, વ્યર્થ ગુમાવે વખત વળી પોતાને, વાતમાં સિં સુખ સમજીને અનેક આશા રચતા- : માનવ કેવી ભુલ ખાતે. (૨) થકોર શશીની સામેરે તલસી તલસી જેવું - શશીને મનને વિસાત નહિ પણ ચકરડું હરખાતું માનવ કેવી ભુલ કરતુ (૨). અસત્ય જે કદી પ્રેમ હોય પણ, તે'ય તે અઘટીત કરતે, સવદે વર્તીને માણસ પર શીક્ષા નવ સુણ માણસ તે કેવા મુખે (૨). અયુમાં લાલુપ બનીને પર નિંદા મેળવતા, નહિ અર્થ સરે પોતાના પરને, પાછળથી પસ્તાત આહા ! તે દોઢ ડાહ્યા (૨). સત્વ વિનાનું વલણ હોય પણ તેને નવ પરિહરતો, . આસપાસનું ભાન ભુલીને મૃગજલ માટે મરો– ૪ કે ! અક્કલને અધે. (૨) Page #26 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. તુચ્છ નજીવી વસ્તુઐાની લાલચમાં લપટાતા,. લાલચમાં લપટાઇ પાતે, અયાગ્ય કાર્યાં કરતા લપટાતા દુર્ગુણમાં જેગ્મા, સુસાબતના સ્વાદ લહે તે કેવા ! લાલચને લડકા (5). ભીન્નતે લપટાવે પળમાં સા સમજાયે— સખત તેવાં ફળ પામે (૨). ચાણાને શીખામણ ોએ પણ રાસભને સેઢાં, જાક આધે વિચાર કરીને, શાણુા તા સુધરતા,— છે બુદ્ધિના તે બળળા (૨). प्रगटने कोह नव माने.* ( પંડીતે ખેલ બગાડયા આ જીવના તા પડીતે ખેલ બગાડયા એ રાઇ.) પરગને કોઇ નવું માને, હા ભાઇ રે મારા પરગટને કાંઇ નવ માને; સૌ પાછળથી ગુણુ ગાઈ વખાણે, એ ભાઈરે મારા પરગટને કાઇ નવ માને. mak પરગઢ મીરાંની પ્રભુતા ન માના, ઝેર પાયું તે બેરાણે; પ્રગટ નરસયાને ન્યાતબહાર મુક્યા, હવે હું મોસાળુ ગાયને વખાણે. ભા॰ ॥ ૧ ॥ સેળ ઢળાએ જ્યારે કુશ્ન કહેવાતા, ત્યારે એધવજી અકર રસ માણે; મોટા તે રૂબીઓએ મર્મ ન જાણ્યા, હવે ગોપીયાને વેદમાં વખાણું. ભારે મારા. ॥ ૨ ॥ સેનના સ્વામી પ્રગટ છતાં, લેાક ધુળ નાખી મારતા પાણે; પરગટ હતા ત્યારે પતીત ન આવી, હવે કીરતી ગાઈને વખાણે. ભાઈરે મારા. ૪૨૫ પરગઢ રામે જીવે પથ્થર તાર્યાં, એવી વાત મા કાઇ નણે; દાસ માહન કહે પ્રગટ સમજ્યાવિના, માક્ષ ન મળે કોઇ ટાંણે. બારે મારા. ॥ ૪ ॥ આ પદ મોહનદાસ નામના એક અન્ય દર્દીની ભગતે અનાવેલું છે, જે એક મીત્ર તરાથી પ્રાપ્ત થયું છે. માહનલસ અધ્યાત્મ દૃષ્ટિવાળા હતા. તેઓએ તપ્રકારે ઘણાં પદ બનાવ્યાં છે. આ પદઃ પેાતાને જે અમુક મહાત્મામાં પોતાને ગુાનો સમુહ જણાતા ડ્રાય અને અન્ય કેટલાક જનાને અવળી દૃવિડે-અજ્ઞાન યોગે તેઓની હયાતીમાં દોષો જન્યુાતા ખ, પણ તે પુરૂષની હયાતીઃ બાદ તેના ગુણો જાણી પ્રાર્થના, પ્રસશા, ઇત્યાદિ કરતા હાય તેવા લેકા પાતાની સમક્ષ જોઇ તેઓને મુર્ખ ઈત્યાદિ શબ્દવડે નીંદવા કરતાં, કરાભા લાવી જગતની વીચીત્રતા એવીજ છે એમ જણાવવાને આ પદય ઉદ્ગાર હાડયા જષ્ણુાય છે. આ પદમાં જણાવ્યા પ્રમાણે રામકૃક્ષ-નરસિંહ મહેતા, મીરાંબાઇ, ઇત્યાદિના પ્રગટ સમય કરતાં પાછળના સમયમાં પ્રશંસકા વધારે જણાયા છે. એ મુજબ મોહનદાસને પણ ઢાઇ મહાત્માના અંગે પોતાને અનુભવ થયા હોય અને તેથી જન સ્વભાવની વીચીત્રતા બેઈ આ રીતે પદમય ઉદ્ગાર કઢાયા હોય એમ જણાય છે. જૈનનમાં પણ તેવા પ્રકાર અનુભવાય છે. દાખલા તરીકે શ્રીમદ્ આનધનજી આદિ ધણા મહાત્માનું સત્ય સ્વરૂપ પાની દુની વધારે જોઈ શકી છે. વર્તમાનમાં પણ તેવા પ્રકાર કેટલાકોના અને બનતુ હશે એમ કહીએ તે તેમાં ખેાટું શું છે? કારણુ જનસ્વભાવજ તેવા વીચીત્ર છે. ૧. નરસિંહ મહેતા. ૨. મેસાળાનું પદ. Page #27 -------------------------------------------------------------------------- ________________ સમાચાર. ૨૮૫ समाचार. - - - કપડવણજ શહેરના મહેમ નગરશેઠ પ્રેમાભાઈ કેવળભાઈની મિલકતને કુલ વહીવટ તેમના પુત્ર શેઠ જેશીંગભાઈ ઉમર લાયક થવાથી તા. ૪–૧૨–૧૪ ના રોજ જે નામદાર સરકાર તથા તેમના સ્ટીઓને હાથ હતો તે તેમને સોંપવામાં આવ્યો છે. આ પ્રસંગે શેઠશ્રીના સગાસ્નેહી વિગેરે તરફથી આનંદની ઉમ પ્રગટ કરવાના હેતુ ભુત ગાર્ડન પાટ તથા ડીનર પાર્ટી કરવામાં આવી હતી. તા. ૬-૧૨૧૪ ના રોજ શેઠના પીતાશ્રીના મનમાં મા. શેઠ જમનાદાસ કરમચંદ કે જેઓ તેમના ટ્રસ્ટને વાલી હતા તેમ શેઠના કુટુંબ પ્રત્યે સદા તેઓ અપ્રતિમ સ્નેહની લાગણી દર્શાવતા અને શેઠને તેમજ તેમના તાશ્રીને પત્રવત ગણી દરેક પ્રકારે તેમના કામમાં મદદ કરતા. તેમના તરફથી તીસરીઆ દરવાજે શેઠાણી જડાવના બંગલામાં એક ગાર્ડન પાર્ટી આપવામાં આવી હતી. આ પ્રસંગે આંબલીરાના દરબાર સાહેબ તથા શહેરના તમામ શરીફ, અગ્રજો, સરકારી અમલદાર, તેમના નાતના ગૃહ તથા બહાર ગામથી પધારેલા ગૃહસ્થો વિગેરે મળી ઘણું સંગ્રહસ્થાએ હાજરી આપી હતી. શરૂઆતમાં રા. ૨. શંકરલાલ દ્વારકાંદા શેઠશ્રીની મુબારકબાદીને માટે એક પેમ્ફલેટ અમુક સહસ્થ તરફથી વાંચી બતાવ્યું હતું જે નીચે મુજબ હતું. તા. ૪-૧૨-૧૪ ના રોજ મરહુમ એક પ્રેિમાભાઈ કેવળભાઇની મીલકતને વહીવટ જે આજ સુધી નામદાર સરકાર તથા તેમના ટ્રસ્ટીઓ પાસે હતા તે મીલક્તનો કુલ વહીવટ તેમના સુપુત્ર શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઇ લાયક ઉમરના થવાથી તેમને નામદાર સરકાર તથા તેમના ટ્રસ્ટીઓ તરફથી હસ્તગત કરવામાં આવ્યો તે શુભ પ્રસંગે રોડ શ્રીયુતને ઇલી મુબારકબાદી.” સુજ્ઞ-મહાશ, આજે આનંદીત અને માંગલીક પ્રસંગે આપ સર્વેને અત્રે એકત્ર મળેલા મને ઘણો જ હર્ષ થાય છે. આપણે સધળા કપડવણજના નગરશેઠના કુટુંબથી જાણીતા છીએ, તેમજ નગરશેઠના કુટુંબીઓ આપણી જે નગર સેવા આજ સુધી બજાવતા આવ્યા છે, અને બજાવે છે, તે પધારેલા કોઇ સગૃહસ્થાથી અજાણ નહિ હશે. આજે તેજ કુટુંબના નબીરા, શેઠ જર્સીગભાઈ પ્રેમાભાઇની લાયક ઉમર થવાથી તેમની મિલકતને હલ વહીવટ, તેમને નામદાર બ્રીટીશ સરકાર તરફથી તેમજ તેમના સ્ટીઓ તરફથી મળવાનો શુભ પ્રસંગ છે જે શુભ પ્રસંગ કંજવવાને આપણે સર્વે અને એકત્ર મળ્યા છીએ તે જોઈ ને આનંદ નહિ થતું હોય ? આપણા નગરશેઠના કુટુંબનાં મહેમ શેઠાણું માણેકબાઈના નામથી ચાલતું સદાવત તેમજ તેમણે કોમન તથા જનસમૂહના ભલા અર્થ બંધાવેલ ધર્મશાળાઓ, દેરાસરો, ઉપાશ્રી આદિ ભાગ્યેજ કેઈથી અજાણ હશે. - શેઠ જેશીંગભાઈ સ્વભાવે ઉદાર અને ઉમદા અંતઃકરણના છે. તેમજ પિતે લક્ષ્મીવંત છતાં તેમનામાં જે સાદાઈને, તેમજ નિરભિમાનીપણુ ગુણ પ્રત્યક્ષ જણાઈ આવે છે તે Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ખરેખર પ્રસંશનીય છે અને તે ગુણે ભવિષ્યમાં તેમનામાં કાયમ રહેશે એવી આશા રાખું છું. તેઓએ ઈલીશમાં સારું જ્ઞાન સંપાદન કર્યું છે તેમજ તેઓ જે પિતાની કલમને કસે તે ભવિષ્યમાં એક સારા લેખક નિવડી શકે તેમ છે. તેમને “ સાહિત્ય” ને ધણે શોખ છે અને પ્રસંગવશાત્ તેમાં પિતે પિતાથી બનતી શક્તિને કાળા પણ આપે છે. આવા એક આપણું નગરશેઠના કુટુંબના આભૂષણરૂપ શેઠ જેશીંગભાઈ પોતાને મળેલી મીલકતને સાર્થક કરી પિતાની લક્ષ્મીને, બુદ્ધિનો અને જ્ઞાનને સદુપગ કરી દિનપ્રતિદિન તેને વધારે કરી તેમના કુટુંબને દીપાવે એવું પ્રભુ પ્રત્યે ધાર્યું છે. શેડ જેશીંગભાઈ આપણું અત્રેની મ્યુનીસીપાલીટીના મેમ્બર છે તેમજ મરહુમ શેઠાણી માણેકબાઈના ટ્રસ્ટના વહીવટમાં પણ હાલ નીમાયા છે. આથી તેમની લોકપ્રિયતા અને કેમ પ્રીયતા આપશુને આદર્શની પેઠે જણાઈ આવે છે. શેઠશ્રીની મીલકતને વહીવટ જ્યારે નામદાર સરકારને સોંપવામાં આવ્યું ત્યારે નામદાર સરકાર તરફથી તેમની મીલકતનો વહીવટ કરવાને ટ્રસ્ટી તરીકે શેઠશ્રીનાં માતુશ્રી શેઠાણી બાઈ ભુરી તથા તેમના પિતાશ્રીના મામા શેઠ જમનાદાસ કરમચંદ તથા તેમના સસરા શંકરલાલ છોટાલાલ અમીન અને સરકાર તરફથી ડેપ્યુટી નજર તરીકે પ્રથમ રા. રા. વિજલાલભાઈ નથુભાઈ, ત્યારબાદ નંદલાલ તારાચંદ અને ત્યારબાદ . રા. લલ્લુભાઈ ચંદુલાલ ઠાકર જે હાલ છે તેમને નીમવામાં આવ્યા હતા. શેઠની સગીર અવસ્થામાં તેમની મીલકતના ટ્રસ્ટીઓએ તથા નામદાર સરકારે તેમની મીલકતનું સંરક્ષણ કરવા જે વખત અને મહેનતને ભોગ આપે છે તેના માટે શેઠ તેઓના હમેશને માટે આભારી છે. આ પ્રસંગે હું શેઠ શ્રીયુત પ્રત્યે બે શબદ બોલવાની રજા લઉં કું તે એ કે, જેવી રીતે આપના પહિતિષ્ણુ દ્રસ્ટીઓએ જે જાત મહેનતને ભોગ આપી આપની મીલકતનું સારી રીતે સંરક્ષણ કર્યું છે તેવી રીતે આપ આપને મળેલી મિલકતનું સારી રીતે સંરક્ષણ કરી તેમાં વધારો કરી ઉપરના વહીવટને શાભાવી આપના કુળની મેટમાં અને યશમાં વૃદ્ધિ કરશે. શેઠના ઇષ્ટ મીત્ર શેડ કેરાલાલ જમનાદાસ શેઠના આ ઉત્સાહના પ્રસંગે જે આનંદની ઉર્મી પ્રગટ કરી જ મજલસ ” તથા “ ડીનર પાર્ટી ” આપવા દર્શાવી પિતાની માત્ર તરીકેની ઉમદા ફરજ બજાવી છે તેમજ અત્રે સર્વે સુજ્ઞ સંગ્રહસ્થોએ પધારી શેઠશ્રીના આનંદમાં ભાગ લીધે છે તેના માટે સર્વને અંતઃકરણથી આભાર માનું છું. છેવટ પ્રભુ કૃપાએ શેઠશ્રી દીર્ધાયુધ્ધી થાઓ અને તેમના યશકીર્તિ અને વૈભવમાં સદિત વૃદ્ધિ થાઓ અને સદા દેશ સેવા અને ધર્મ સેવામાં ઉસુક રહેવાને તેમનામાં ઉત્સાહ બળ પેરાએ એવું ઈછી તેમને દરેક પ્રકારે મુબારકબાદી આપી વિરમું છું. પેમ્ફલેટ વાંચી રહ્યા બાદ શેઠ કેશવલાલ જમનાદાસે શેઠને મુબારકબાદ ઈચ્છી હતી અને આ તેમના આનંદદાયક પ્રસંગની યાદગીરીભુત અને મિત્ર તરીકેની લાગણદર્શક એક સીલ્વર ઈમમાં મડેલે કે અર્પણ કર્યો હતો. ત્યાર બાદ શેઠ જેશીંગભાઇએ દરબાર સાહેબ તથા પધારેલા સર્વે સહસ્થને આભાર માન્યો હતો અને જે જે સ્નેહી સંબંધીઓએ તેમના માટે જે લાગણી પ્રદર્શિત કરી ગાર્ડન પાર્ટી અને ડીનર પાર્ટી આપી હતી Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાચાર, ૨૮૭ તેમને ઉપકાર માન્યો હતો. તેમણે જણાવ્યું જે નામદાર સરકાર તથા ટ્રસ્ટીઓએ આજ સુધી મારી મીલકતને જે સંપકારક રીતે વહીવટ કર્યો છે તથા મને વખતો વખત જે અમૂલ્ય સલાહ-સુચનાઓ આપી છે તેમને તથા નામદાર ડીસ્ટ્રીકટ જજ કેનેડી સાહેબે તથા જોઇન્ટ જજ સાહેબ સી. એન. મહેતાએ તથા મારા વિધાન સ્નેહીઓએ જે આ પ્રસંગે મને અમૂલ્ય સુચનાઓ કરી છે અને મારી ભવિષ્યમાં ફતેહ છછી છે તે સર્વે સાહેબોને આ સ્થળે હું પૂર્ણ ઉપકાર માનું છું અને જણાવવાની રજા લેઉં છું કે મારા પિતાશ્રીના મડ્ડમ મામા, ફોઠ જમનાદાસ કરમચંદના ઘર તરફથી મારે માટે જે આ પ્રસંગે લાગણી દર્શાવવામાં આવી છે તેને માટે તેમના જે પુત્ર શેઠ વાડીલાલને તથા કેશવલાલને આ સ્થળે આભાર માનવાની તક હાથ ધરું છું અને આશા રાખું છું કે જેવી રીતે તેમના પીતાશ્રી મારા ધર પ્રત્યે પ્રેમની લાગણી દર્શાવતા હતા તેવી રીતે તેઓ દર્શાવી મને આભારી કસો એવી આશા રાખું છું, વળી મારે આ સ્થળે જણાવવું જોઈએ કે મારા વડીલેએ જે કંઇ શહેરની, કેમની, નાતની યુકિંચિત સેવા બજાવી છે તેવી રાત હું બજાવવાને ભાગ્યશાળા થાઉં એવી શ્રી પરમાત્મા પ્રત્યે અક્સચૅના કરૂં છું. ત્યાર બાદ શેડ વાડીલાલ જમનાદાસે જણાવ્યું કે મારા પિતાશ્રી શેઠશ્રીના ઘર પરત્વે જે લાગણી દર્શાવતા તે તેમના ઘરનો અને અમારા ઘરને પરસ્પરનો નિકટનો સંબંધ જોતાં તેમની ફરજ હતી અને હું પણ આશા રાખું છું કે તેમના કુટુંબના હિતમાં મારી બનતી શક્તિ અનુસાર સદોદિત ફાળો આપવાને ભાગ્યશાઈ થાઉં. આ પ્રસંગે હું શેઠ જેશીંગભાઈને બે બોલ બેલવાની રજા લઉં છું અને તે એ કે જેવી રીતે તમારી મીલકતનુ ટ્રસ્ટીઓએ સારી રીતે સંરક્ષણ કર્યું છે તેવી રીતે તમને મળેલી મીલકતનું સારી રીતે સંરક્ષણ કરી તેમાં વૃદ્ધિ કરશે તથા તમારા કુટુંએ જે નાત સેવા, કેમ સેવા, શહેર સેવા બજાવી કીર્તિ સંપાદન કરી છે તેમની મેળવેલી કીર્તિમાં સદા વધારે કરશે એવી આશા રાખું છું. ત્યાર બાદ સર્વ પધારેલ સદ્દગૃહસ્થોને તેમણે આભાર માન્યો હતો. ત્યાર બાદ મી જલસનું કામ શરૂ થયું હતું. પશ્ચાત મેળાવડે બરખાસ્ત થો હતે. પ્રેક્ષક, પાદરામાં લગ્ન પ્રસંગે ખાનપાત્સવ:–પાદરાના સુપ્રસિદ્ધ વકીલ મી. મેહનભાઇ હેમચંદની પુત્રી તથા અમારા માસિકના સંપાદક રા. રા. મણુલાલ મોહનલાલ વકીલનાં બહેન માણેકનાં લગ્ન તા. ૧૧-૧૨-૧૪ ના રોજ નિર્વિન અને માંગલીક રીતે પસાર થયાં હતાં. તે પ્રસંગે તા. ૧૨-૧૨-૧૪ ના રોજ લગ્ન મંડપમાં રાતના આઠ વાગે અનદોસવ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાદરાના રા. રા. વહીવટદાર મી. ઘાડગે તથા રા. રા. મુનશબ સાહેબ તથા નાપાડથી તથા બારસદથી ખેન માણેકના સાસરા પક્ષ તરફથી પધારેલ કેટલાક સંભાવિત સ૬ગૃહ તથા પાદરાના આગેવાન સગડ વિગેરે આ આનંદોત્સવમાં હાજરી આપી હતી. શરૂઆતમાં મી. લલીત કે જે હાલ વડેદરા રાજ્યની ડીસ્ટ્રીકટ લાયબ્રેરીના નીતિ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ બુદ્ધિપભા. ન કીર્તનકાર તરીકે અહીં કરતા હોવાથી તેમણે જીવનને સાંદર્યમય કેમ બનાવવું તેમજ આત્મકર્ણ કરવા માટે સર્વ પ્રત્યે સમાનતા તથા અભેદ બુદ્ધિ રાખી સર્વ જીવોનું ભલું કરવું, સર્વેની સાથે પ્રેમભાવથી રહી સબિષ્ણુતાનું બળ સંપાદન કરવું વિગેરે બાબતોનું અસરકારક મનન કરવા યોગ્ય નૈતિક સંકીર્તન કર્યું હતું. ત્યારબાદ નામદાર ગાયકવાડ સરકારે દેશનો ધંધે ખીલવવા તેમજ ધંધામાં ચોબાઈ, સાદાઈ, વૈર્ય, કુશલતા, કામના વિભાગ (Division of labour ) વિગેરે આદર્શની પેઠે દેખાડવા અને પ્રજાજનોને તેની માહીતી સીનેમેટોગ્રાફની ફીલમેારા આપવા હમણાં યોજના કરી છે એટલું જ નહિ બક્કે તેને અમલમાં પણ મુકી છેજેના પ્રભાવે સીનેમેટોગ્રાફના એક નાના કંકમશીન દ્વારા હુન્નર, ઉદ્યોગ વિગેરેની ફિલ્મો મી. લલીત દેખાડી હતી. ફીલમ બતાવતી વખતે તેઓએ ફીલમે અનુસાર કેટલુંક વિવેચન પણ કરી બતાવ્યું હતું. ત્યારબાદ મી. ભાલેકર કે જેઓના નામથી કોઇ ભાગ્યેજ અાચું હશે અને જે અત્યારના જમાનામાં Byrn Caricarrioist એટલે “જન્મથી નકલ કરનાર” તરીકે ગણાય છે. તેમણે જુદી જુદી ભાવાએ બેલી, પંખીઓની ભાષાઓ બેલી તેમજ નસતરંગ એટલે કે ગળે સુંગળીઓ મુકી રાગ ગાઇ બતાવી અવર્ણનીય આનંદ આયે હતું. ત્યારબાદ વકીલ મી. નંદલાલ લલુભાઈએ મે. વહીવટદાર સાહેબને તથા મુનશબ સાહેબને તથા જે જે સબ્રુહસ્થ પધાર્યા હતા તેમનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું જે છે કે આ સ્થળે મારા સ્નેહી, સબંધી મી. મોહનભાઇને માટે બોલવું એ “ મુસાળમાં મા પીરસનાર ” બરાબર છે છતાં ભારે બોલવાની જરૂર પડે છે કે મી. મોહનભાઈએ લગ્ન પ્રસંગે આવી રીતે જે આનંદોત્સવ કરવા પ્રયાસ સેવ્યો છે તે તુત્ય છે. ઘણું શ્રીમો લગ્ન પ્રસંગે વેશ્યાએ બોલાવી નાચ નાટારંગ કરાવે છે જેને જેન શાઅ તદ્દન રીતે વખોડે છે અને જે જૈન દષ્ટિએ ધિક્કારને પામે છે તેના કરતાં આવી રીતે જે આનંદેવ કરવાની પહેલ કરવામાં આવી છે તે હજજાર દરજજે ઉત્તમ છે એવું મારું માનવું છે. વળી પ્રસંગને લાભ લેઇ તેઓએ જણાવ્યું હતું કે ગામના લોકો અને શહેરના લેકેનું અરસપરસ મીલન થવાથી એક બીજાના રીત રીવાજોમાં મોટો ફેર થાય છે એટલું જ નહિ પરંતુ અરસપરસ બ્રાતૃભાવ અને પ્રેમ ભાવની લાગણુઓ પણ વિસ્તૃત થાય છે. આ સવાલ નાત સબંધને છે એટલે તે સંબંધમાં હું કાંઈ વધુ બોલ માગતો નથી પણ એટલું તો બોલવાની રજા લઉં છું કે જેમ જેમ નાતનાં ક્ષેત્રે વિશાળ હોય તેમ મેટા ફાયદા થાય છે અને અરસપરસ સ્નેકનાં બીજાંકુરે શપાયાં હોય છે તેમ સ્નેહની લાગણી વૃદ્ધિ ત થઈ સંપની વૃદ્ધિ થાય છે એ નિર્વિવાદ છે. આ સ્થળે મારે જણાવવું જોઈએ કે આપણું નામદાર ગાયકવાડ સરકાર પ્રજાજનોના હિતાર્થે જે જે ભગીરથ પ્રયત્ન સેવે છે અને દેશને વેપાર, ધંધો, કેળવણું ખીલવવાને અર્થે જે જે સ્તુત્ય પ્રયાસનું આવાહન કરે છે તેઓ સાહેબને આપણે જેટલો ધન્યવાદ આપીએ તેમજ તેઓ સાહેબને આપણે જેટલે ઉપકાર માનીએ તેટલે આછો છે. હું આ સ્થળે બલવાની રજા લઉં છું કે તેઓ સાહેબે જે જે યોજનાઓ યોજેલી છે તે સ્તુત્ય છે એટલું કહી બેસી ન રહેતાં તેને અમલમાં મુકવા દરેક પ્રજાજને પિતતાથી બનતું કરશે એવી આશા રાખું છું. મી. લલીતે પધારેલ ગૃહસ્થાને ભજને ધારા-ન્માષણે દ્વારા જે નિર્દોષ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય. ૨૮% આનંદની સાથે બોધ આપે છે તેમજ મી. ભાઈલેકર જે પિતાની કુદરતી બક્ષીશ ( Divinely grace) થી જે અવર્ણનીય આનંદ આપે છે તે માટે તેઓ સાહેબને આ સ્થળે આનાર માનું છું. છેવટ પધારેલ સર્વે સંગ્રહસ્થાનો આભાર માની એથી જવાની રજા લેઉ છું. ત્યાર બાદ મી. લલીતે ઉભા થઈ મી. ભાઇલેકરનાં વખાણ કર્યા હતાં અને જણાવ્યું હતું કે આવાં રત્ન આપણું ઈન્ડીઆમાં હોવાને માટે આપણે મગરૂર થવું જોઈએ અને પરમ પ્રભુને ઉપકાર માનવે જોઈએ. શ્રીમંત ગાયકવાડ સરકાર કે જેઓ પ્રજાના કલ્યાણાર્થે જે વખત મહેનત અને ધનને ભોગ આપે છે તેઓને ઉદેશધારણું પાર પાડવા પ્રજાજને તcપર થશે એવું અંત:કરણવા ઇચ્છું છું. ત્યાર બાદ ભજને ગાયાં હતાં અને જેવી રીતે રામ અને સીતાજી પોતાનાં જીવન આ સંસારમાં પસાર કરતાં હતાં તેવી રીતે જગતના છ સંસાર વ્યવહારમાં અને ધર્મમાં માગુલ રહી આનંદમાં મગ્ન રહે અને જીવન પસાર કરે એવું ઈએ બેશી જવાની રજા લેઉ છું. મામાન ૨, પ્રેક્ષક श्री महावीर जैन विद्यालय. (લેખક-સાકરચંદ માણેકચંદ ઘડીઆળી-મુંબઈ) શ્રી મહાવીર જૈન વિદ્યાલય વિષે બોલતાં એક લેખકે એક પત્રમાં જણાવ્યું હતું કે કાગળ ઉપર આ યાજના ઘણીજ સારી લાગે છે અને તે સશે પાર પડે એવી અમે આશા રાખીએ છીએ પણ તે માટે અમારે કેટલોક ચેતવણીના અવાજ ઉઠાવવાની જરૂર છે, કેમકે જેનાં ઘણાં જ ખાતાંએ પહેલાં બહુ બેટી આશાથી જન્મ પામીને પાછળથી ઘણુંક કડવી લાગણીને જન્મ આપનાર થઈ પડયાં છે, એમ જેએ જેનાના ખાતાંઓના કારભારથી અને સંસ્થાઓના વહીવટથી વાકેફગાર છે તેઓ બહુ સારી રીતે જાણે છે. શ્રી બનારસ જૈન પાઠશાળા, જેન એસેસીએશન ઓફ ઇંડિયા, જેન કોન્ફરેન્સ ખાતું, વગેરેનાં નામે માત્ર જ એ સંબંધમાં વિચાર કરવાને અમે રજુ કરીએ છીએ.” જે વિચાર લગભગ છ મહીના ઉપર એ લેખકે રજુ કર્યો હતો તે કમનસીબે ખરે પ. જણાય છે. જે ખાતર માટે રૂ. ૧૨,૦૦૦ ની વારસીક આવકની આશા રાખવામાં આવી હતી તે આશા પરિપૂર્ણ થવાનાં ચિહ જતાં નથી અને માત્ર ૨૦૦૦ ની આવકમાં એ ખાતાની શરૂઆત મુંબઈમાં કરવાનો વિચાર ચાલી રહ્યા છે. વધુ કમનસીબીની બીના તો એ છે કે મહા પ્રતાપી મુનિરાજ શ્રી વલ્લભવિજયજીના અખંડ પ્રયાસ છતાં આવું પરિણામ આવ્યું છે અને ગઈ તા. ૪ થી ઓકટોબરે એ સંબંધમાં નાણું ભરનારાઓની એક સભા બેલાવવામાં આવી હતી. તે વખતે બહુ બેડા જૈનોએ હાજરી આપી હતી અને તેથી તે સભા મુલતવી રાખવી પડી હતી, ““પાશેરામાં આવે તે પહેલી પુની હતી. હજી તે આગળ ઘણું કામ લેવાનું છે, અને ત્યાંજ આવું પરિણામ આવે તે બહુ ખેદની વાત છે. અમે જૈન આગેવાનોને તે માટે આમ કરીશું કે તેઓએ હવે પછી “મહાવીર જૈન વિધાલય” ની વૈજના પાર પાડવા માટે પૂર ઉત્સાહથી ભંડવું અને “ તેની શરૂઆત આ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ બુદ્ધિપ્રભા. વખતે કરવામાં લાભ છે કે કેમ” તે ઉપર પિતાના વિચારો ખુલા દીલે રજુ કરવા. લડાઇના સબએ જ્યારે આખી દુનીઓને તેમજ હિંદુસ્તાનને વેપાર વીખરાઇ ગયો છે, નાણુની ધીરધાર બંધ પડી ગઈ છે, ગરીબને કેવી રીતે કમાવું અને ખાવું તે સંબંધમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ છે, અને જે વખતે સર્વત્ર કાળાં વાદળાં દેખાય છે તે વખતે સધળા પ્રતિકુળ સંજોગોને નહિ ગણકારતાં પુરૂષાર્થ કેવી રીતે વાપરવું એ બાબત ઉપર સધળા આગેવાનેએ ખાસ વિચાર ચલાવવું જોઈશે. તે સાથે “ વિધાલય ” નું મકાન ક્યાં રાખવું, કે જેથી તે તંદુરસ્તી, અભ્યાસ, અને બીજા વ્યવહારિક તેમજ ધાર્મિક કાર્યોને માટે અનુકૂળ થઈ પડે તે ઉપર પણ ખાસ વિચાર કરવા પડશે. તે સાથે જે વખતે મહિને રૂ. ૧૦૦) ના પગારે સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે જે માણસની નીમણુક કરવામાં આવે તે વખતે વિદ્યાલયની જનામાં જે નીચલે હેતુ રાખવામાં આવ્યો છે તે ભૂલી જવામાં નહિ આવશે એવી સર્વ કઈ આશા રાખે છે. તે એ છે કે “ શ્રી મુંબઇ નગરીના શ્રાવક સમુદાયને માલમ પડે છે કે જ્યારે વિદ્યાર્થી ૧૬ વર્ષની ઉમરે કે ત્યાર પછી, મેટ્રીક અથવા એન્ટ્રન્સ પરિક્ષા પસાર કરી સાધના અભાવે આગળ અભ્યાસ કરતાં અટકી પડે છે અને ધર્મનું શિક્ષણ નહિ મળવાથી સાચા રસ્તાને છોડી દઈ આડા અવળા માગે પકડે છે. જેને લઈને પોતાના આત્માનું કલ્યાણ કરી શકતો નથી, પરંતુ હાંરી પાત્ર થાય છે. મેટ્રીક અથવા તેની બરોબરની એન્ટ્રન્સ કે બીજી પરીક્ષા પસાર કરી જે વિદ્યાર્થી ત્યાર પછીના અભ્યાસ પિતાના ખર્ચે ન કરી શકતો હોય તથા જે વિદ્યાર્થીઓ ખર્ચ આપી આ સંસ્થાને લાભ લેવા માગતા હોય તેવા વિદ્યાર્થીઓને આ સંસ્થામાં રાખી તેની ચાલચલગત, ખાવું, પીવું, વ્યવહારિક, ધાર્મીક તથા શારીરિક શીક્ષણ ઉપર પુરેપુરૂ ધ્યાન આપી તેને વ્યવહારિક તથા ધાર્મિક બાબતમાં હુશીઆર કરી સંપૂર્ણ શ્રદ્ધા અને લાયક બનાવવા શું એ હેતુ પાર પડશે ? “ વડિલે, મહાત્માઓ અને આગેવાનો જે કાર્ય હાથમાં લે તે ઉત્તમજ હોવાં જોઈએ.” એવું મનાવવાની પ્રથા આપણામાં લાંબા વખતથી અને બરાબર કહીએ તો વંશપરંપરાથી– છે. આગલા જમાનામાં તે પ્રથા ઠીક હશે એમ માની શકાય, પણ કાલનો જમાને તદનજ ફેરવાયું છે, એમ જે સર્વત્ર કહેવાય છે તે ઉપર પણું ધ્યાન આપવાની જરૂર છે. જ્યાં ત્યાં કહેવામાં આવે છે કે “ જમાને બદલાઈ ગયો છે. ધર્મ ઉપર કોઈને શ્રદ્ધા રહી નથીઃ અંગ્રેજી શીખીને સર્વે પીવાળા બની જાય છે. સારાં કપડાં, નેકટાઈ, કોલર પહેરવા, એમાંજ ગૃહસ્થાઇનાં લક્ષણે આવી જાય છે.” આવું કહેનારાઓ ખોટું નથી કહેતાં અને ઘણે દરજજે તેઓના કહેવામાં તત્વ છે એમ કહ્યા વગર ચાલે એમ નથી, પણ તેથી કાયદે શું થાય ? તે માટેના વાસ્તવિક ઉપાયો યોજાયા વગર મા શું ફાયદે ? અને તેના ધણ યથાર્થ ઉપાયોમાં એક ઉપાય એ છે કે નાનપણથી જ બાળકોને ઉત્તમ ધાર્મીક અને વ્યવહારિક કેળવણી આપવી. એ માટે ગુરૂકુળ જેવી કઈ સંસ્થા ઉપયોગી થઈ પડે, તે પણ તે આ જમાના માટે સંપૂર્ણ પ્ય થઈ પડશે કે કેમ તે એક સવાલ છે. આ જમાનો “પૈસાને ” “ બળને ” અને “હુન્નર ઉધાગ”ને છે. જેઓ પાસે પૈસા છે તેઓને બીજાઓની તેમજ પૈસા કમાવાની ફિકર નથીતેથી તેઓ Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય ૨૪૧ ક કેળવણી તેમજ વ્યવહારિક કેળવણી લેવા માટે પુરસદ તેમજ વખત મેળવી શકે છે. જેઓ પાસે “ બળ” અને “હુર” છે તેઓ પણ પિતાને નિર્વાહ કરવા માટે બહુ ચિંતા રાખવાની જરૂર જોતા નથી, પણ જેઓ મધ્યમ વર્ગના છે, જેને કાલે શું ખાવું, શું પહેરવું, સંસાર વહેવારમાં કેમ રહેવું, પિતા ગરીબ કુટુંબીઓને કેમ પાળવા એવી અનેક ચિંતા કોટે વળગી છે તે કેળવણી લેવા માટે વખત પણ ફાજલ પાડી શકતા નથી તેમજ તેઓ પાસે પૈસા પણ તે માટે પુરતા નથી. તે જ વર્ગ–કોમને ખરેખરો ઉપયોગી થઈ પડે એમ છે. તેઓને જ ખરેખરી કેળવણી આપવી જોઈએ અને તેની શરૂઆત બાળપણથી થવી જોઈએ. “ કુમળું ઝાડ વાળીએ તેમ વળે” એમ કહેવામાં આવે છે તે અનુભવ સિદ્ધ ખરું છે. મેટ્રીક થયેલાઓને ધામક અને વ્યવહારિક કેળવણી આપી શ્રદ્ધાળુ અને લાયક બનાવવા એ ઠીક છે, પણ તે હેતુ શું આ જનાથી પાર પડશે? જે વખતે તેના ઉપર દુનિઆના સારા નરસા અનેક સંસ્કાર પડી ચુકયા હોય છે, જે વખતે તેઓનાં મગજ કુમળાં નથી પણ કાંઈક પાકટ થયેલા હોય છે, અને જે વખતે તેઓને કોલેજના અભ્યાસ માટે બહુ વખત કાજલ પાડવાની જરૂર છે, તે વખતે તેઓ ઉપર એક નવો જે નાખવાથી તે શું અસહ્ય થઈ નહિ પડે? અને જે હેતુ પાર પાડવાની આશા રાખવામાં આવી છે તે પાર પડશે કે? અમે તેવી આશા પાર પાડવામાં મુશ્કેલીઓ જોઈએ છીએ ! પછી તે ખોટી હોય તો અમે વધુ ખુશ થઈશું પણ એક કામની શરૂઆત કરવા અગાઉ તેને લગતી બીજી-કાળી બાજુજેવા માટે વિચાર રાખવામાં આવતા નથી તે ભવિષ્યમાં તેથી નુકશાન થવા સંભવ રહેતા હેવાથી અમે આટલું ખુલ્લા શબ્દોમાં લખવા હિંમત કરી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે શરૂઆત મેટીક અથવા તેથી આગળ વધેલા વિદ્યાર્થીઓની બાબતમાં કરવા વિચાર રાખવામાં આવ્યો છે, તેને બદલે નાના કુમળા મગજવાળા વિદ્યાર્થીઓ સંબંધમાં કરવામાં આવે તે વધુ લાભ થાય. તે માટે જે અનેક એવાં બીજાં ખાતાએ હસ્તિમાં છે તેઓને એકત્ર કરી મોટા ૬ડ મારફતે શરૂઆત થાય તે જ કાંઈક સારા ભવિષ્યની આશા રાખી શકાય. કોમના યુવાન અને વિદ્વાન વર્ગને શ્રદ્ધાળુ બનાવવા માટે તથા લાયક કરવા માટે જે ઉપાય યોજાય છે, તે કેટલે લાયક છે અને ખર્ચના પ્રમાણમાં તે કેટલો લાભ આપશે તે ઉપર જૈન આગેવાએ પ્રથમ વિચાર કરવાને છે. ધર્મની અને વ્યવહારિક કેળવણું લેવા માટે સેળ વરસની ઉમર લાયક છે કે કેમ ! અને મેટ્રીક સુધી અભ્યાસ યોગ્ય છે કે કેમ તે ઉપર તેઓએ વિચાર કરવાનું છે, અને તેનું પરિણામ તેઓ બહાર પાડશે તે એક ઉપયોગી ખાતાને સારી મદદ આપવાના કામમાં તેઓ સહાયક થઈ પડશે. આપણે કેળવણી અને સુધરેલી દુનીઆની કેળવણી સાથે તેની સરખામણી. “ મહાવીર જૈન વિદ્યાલય સંબંધમાં અમેએ ઉપર પ્રમાણે લખ્યા પછી કઈ પુછશે કે ત્યારે તમે શું કરવા માગે છે અને કેળવણીનું તમારૂં ધેરણ શું છે? કોઈને પણ અવિનય કરવાની જરા પણ ઈચ્છા રાખ્યા વગર અમે કહીશું કે તે બાબતમાં બીજા ઘણુ વિધાનની સલાહ લેવી જોઇએ. વ્યાખ્યાન સમયે જેઓ ભેગા થતા હોય, અથવા જેઓએ ફંડમાં નાણાં ભર્યા હોય તેઓની સભા મેળવી અમુક ઠરાવ પસાર Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨ બુદ્ધિપ્રભા. કર્યાંથી આપણે જે કામ કરીશુ તે કદી પણ ઉત્તમ થનાર નથી. એ માટે તે જેઆ કેળવણીની બાબતના ખાસ અભ્યાસી હોય તેને પૈસા આપી તે માટે સારી જેવી રકમ ખર્ચી તેના મત લેવા જોઇએ અને તે ઉપસ્થી કાઇ સત્તાવાર યાજના તૈયાર કરવી જોઇએ. જર્મની અને અમેરીકા, તેમજ ઇંગ્લેડનાં એવાં ખાતાં વિધાલયે કેવી રીતે ચાલે છે તેને લગતાં પુસ્તકો મંગાવી અને તેના અનુભવીએાની સલાહ લઈ કાંઇક કરવુ નેઇએ, તે સિવાય શરૂઆત કરવી તે પૈસા બરબાદ કર્યા બરાબર, તેમજ આપણુને પચાસ વરસ પછી રાખનારજ જણાશે, જ્યારે બીજા દેરા દરરોજ કાંઇક નવું નવું શેાધીને કેળવણીના માર્ગની એવી ખીલવણી કરે છે કે જેના આપણને ખ્યાલ સરખે પણ નથી ત્યારે આપણે ચાલુ રીતીએ આગળ વધવા માગીએ તે તે કેમ ચાલશે. તેનુ પરિણામ એજ આવે કે જ્યારે ખીજાાં આગળ વધી ગયેલા હશે ત્યારે આપણે જ્યાંને સાંજ ઉભેલા રખડતા હાશું. એ કારણથી જ આ લેખ લખવાની પ્રવૃતિ થઇ છે, તે કદાચ કોઇને અરૂચીકર હાય તા તેની અમે ક્ષમા માગીએ છીએ. તે સાથે સુધ રેલા દેશેામાં કેટલાક કેવા સુધારા થયા છે તેની કાંઈક રૂપ રેખા અત્રે આપીએ છીએ: “ (૧) સુધરેલા દેરામાં વિધાલયમાં દાખલ થતા દરેક વિદ્યાર્થીની શારીરિક તપાસ લઈ તેની તંદુરસ્તી ઉત્તમ રીતે કેમ રહે તે માટે ચેાગ્ય માનની તેમજ તબીબની ગાઢવણુ કરવામાં આવે છે, જે માટે તખીને સારે દરમાયે અપાય છે. (૨) તેગ્માની માંખાની ખાસ તપાસ લેવામાં આવે છે અને તેમાં કોઈ ખામી હોય તે તે માટે ઉપાય યાજાય છે. (૩) તેઓની તંદુરસ્તીને માફક આવે એવા પુષ્ટિકારક ખેારાક, દુધ વગેરે સાસ પ્રમાણમાં આપવામાં આવે છે. (૪) તેમાની શારીરિક અને માનસિક ખીલવણી માટે કસરત અને રમત ગમતની સારા પ્રમાણુમાં ગાઢવણુ કરવામાં આવે છે. (૫) તેને શરીર રચનાની, શરીર તંદુરસ્ત રાખવાતી, સંસાર વહેવારને લગતી, અને લગ્ન કરવાની લાયકાતની અને મીતાહારપણાની વિદ્યાનું જ્ઞાન આપવામાં આવે છે. (૬) જે માળા અને વિધાર્થીઓ વિધાલયા કે એર્ડીંગમાં નહિ રહેતાં, પોતાને ઘેર રહી વિદ્યા લેવા માટે વિદ્યાલયમાં આવતા હોય તેઓને પોતાના ધરી અને આસપાસના વાતાવરણને તદુરસ્ત રાખવા માટે, તેના માબાપા અને વાલીઓને સલાહ આપનારી કમીટીએ હાય છે, જે જરૂર પડે .તે નાણાંની પણ મદદ આપે છે. (૭) જુના શિક્ષકોને આ જમાનાને અનુસરતું એનેટામી, ફીઝીઓલો, સાઈકલાજી વગેરેનું જ્ઞાન આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની કરો ખરાખર ખાવી શકે. (૮) ઉતરતી મગજશક્તિવાળા વિદ્યાર્થી માટે ખાસ યાજના પ્રમાણે શિક્ષણ અપાય છે.” આ રૂપ રેખા માત્ર છે, અને તે પર મેટું વિવેચન થઈ શકે. એ ખાખતા સાથે આપણા વિદ્યાર્થીઓ, તેમના સુપ્રીન્ટેન્ડન્ટ અને શિક્ષકનુ નાન સરખાવો, તેમની લાયકાતને વિચાર કરો અને આપણાં નાણાં રમાદ જાય છે કે ઉગી નીકળશે તેના ખ્યાલ કરો પછી આગળ પગલું ભરો. વધુ સાફ તા એ છે કે આવાં અનેક છુટાં છુટાં ખાતાંઓને જીર્ણોદ્ધાર કરી, સૌં જુદાં જુદાં કડા એકત્ર કરી, મેટા ક્રૂડ મારતે ઉત્તમ શરૂઆત કરી. તેમ થતાં એક એવું ખાતું ઉભું થશે કે જે હંમેશ સુધી નલી, પાશ્રાદ્ધ વિદ્યાલયે જેવી નામના કાઢશે. Page #35 -------------------------------------------------------------------------- ________________ બોર્ડીંગ પ્રકરણઆ માસમાં આવેલી મદદ ૧૦૦-૦-૦ સદ્ગત ઝવેરી કેશવલાલ મહેાલાલભાઇ મગનબાઈના સ્મર્ણાર્થે ખા, દરવરસે સ્કોલરશીપ ખાતે આપવા કહ્યા છે તે મુજબ ચાલુ વરસના, હું. ઝવેરી અમૃતલાલ માહલાલભાઇ. જ ૧૦—૦૦ સદ્ગત અ. સા. વ્હેત ચંપા, ઝવેરી અમૃતલાલ મહેાક્ષાલભાઇનાં પત્નીની તીથીના સ્મર્ણાર્થે વિદ્યાર્થીઓને ઇનામ ખાતે, હ. ઝવેરી અમૃતલાલ મહેાલાલભાઇ અમદાવાદ–ડાશીવાડાની પોળ. ૫૦~~~~૦ મર્હુમ વાડીલાલ દોલતચંદના સ્મર્ણાર્થે. હ॰ શા. ગટાભાઇ ઉમેદચ’દ. અમદાવાદ–તીશાપાળ. ૧૫૬૦–૦ ડૉ. માણેકલાલ મગનલાલ પેથાપુરના. ખા. બાગમાં રહી. સબ. આ. સરજનની પરીક્ષા પસાર કરી તેની ખુશાલીમાં વિદ્યાર્થીઓને જમણુ નિમિત્તે. ૧૫–––૦ રા. રા. બાપુલાલ બુલજી એરસદ પાસે ગામ નાપાડ ના. આ. તેમના ચિ. કિરચંદના લગ્નની ખુશાલીમાં વિદ્યાર્થીઆને જમણુ નિમિત્તે, ૫-૦-૦ રા. રા. વકીલ માહનલાલ હેમચંદ પાદરા બા. અેન માણેકના લગ્ન પ્રસંગે વિદ્યાર્થીઓને જમણુ નિમિત્તે. ૨૩૫-૦-૦ માસિક મદદ ખાતે. ૬-૦-૦ રા. રા. વકીલ વેલચંદભાઇ ઉમેદચદ. અમદાવાદ-નાગજી ભુધરની પોળ ખા. ભાસ જુલાઈથી ડીસેમ્બર સુધીની મદદના. ૬-૦-૦ રા. રા. ડાવાભાઇ છોટાલાલ. અમદાવાદ-કાલુશીની પાળ બા. જુલાથી ડીસે મ્બર સુધીની મદદના. ૬-૦-૦ રા. રા. કેશવલાલ મગનલાલ. અમદાવાદ-વાઘણુ પાળ ખા. માસ જુલાઇથી તે ડીસેમ્બર સુધી મદદના. જમણું. રા. રા. માહનલાલ નગીનદાસના ચિ. ભાઇ. હીરાલાલના લગ્ન પ્રસંગની ખુશાલીમાં વિદ્યાર્થીઓના જમણુ નિમિતે ૮૦ કનસઇના લાડુ મોકલાવવામાં આવ્યા હતા. અમદાવાદ–ઝવેરીવાડા–સાદાગરની પાળ ભેટ આપવાની છે. શ્રીમદ્ દેવચંદ્રજીકૃત ચાવીશી ખળાવમાધ સહિતની બીજી આવૃત્તિની ૧૦૦ મુકો અત્રેના સુરદાસ શેઠની પાળવાળા શેઠ લખમીચંદ લલ્લુભાઈ તરફથી તથા ૨૫ મુકે કપડવણજનિવાસી રા. રા. છગનલાલ મહાસુખ તરફથી દરેક જૈન પાઠશાળાઓ, લાયબ્રેરીએ તથા પૂજ્ય મુનિ મહારાજેને ભેટ આપવાની છે. અહાર ગામથી મ`ગાવનારે રૂ. ૦-૧-૦ ની ટીકીટ ટપાલ ખર્ચ બદલ મીડી આપવી. સદરહું પુસ્તક રાયલ ખત્રીસ પેજી ૫૩૫ પૃષ્ઠનું પાકા પુઠાનુ છે વેચાણ મંગાવનાર પાસેથી તેની રાખેલી પડતર કીંમત ૦-૬-૦ તથા ટપાલ ખર્ચ લેઈ મકલાવી આપવામાં આવશે. લખા બુદ્ધિપ્રભા” આફીસ. ડે. નાગારીસરાહ અમદાવાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ 8 e 9 e & છે 8 e 24 8 8 શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળાના-પ્રગટ થયેલ ગ્રથા.. અન્યાંક કીં. . આ. પા, 0, ભજન સંગ્રહ ભાગ 1 લે ... 1. અધ્યાત્મ વ્યાખ્યાન માળા, 2. “જન સંગ્રહ ભાગ 2 જો .. 336, 3, ભજન સંગ્રહ ભાગ 3 ને ... 265 8-0 4. સમાધેિ સ્તકમા ... 340 248 6. આત્મ પ્રદીપ 365 8-0 7, ભજન સંગ્રહ ભાગ 4 ... 304 0-0 -0 8. પરમારાદર્શન * ૪૩ર. 0-12-7 4. પરમાત્મજ્યતિ ... .. 500 ૦-૧ર- 10 તત્વ(બ૬ . 23 0 4-0 11. ગુણાનુરાગ (આત્તિ બીજી)... 12, 13, ભજન સંગ્રહ ભાગ 5 મે તથા જ્ઞાનદિપીકા 0-6-0 14. તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ... 64 0-1-0 15. અધ્યાત્મ ભજન સંગ્રહ ... 120 16. ગુરૂ ઓધિ ... ... ... 172. 17. તત્ત્વજ્ઞાનદિપિકા ... .. 124 18. ગહેલી સંગ્રહ જ 112 3-o 11 હ, શ્રાવક ધુમ સ્ટારૂપ ભાગ 1 લે ( આત્તિ શ્રી .) *** 2 , , , ભાગ ને (આત્તિ ત્રીજી) ... 40 * 01-0 21 ભજન પદસંગ્રહ ભાગ 6 .. 208 24. ૦-૧ર-૦ 22. વચનામૃત *. 388 * 0-14-2 23. થાગદીપક . * *** 268 *** 24. જેનું એતિહાસીક રાસમાળા... 0 408 25, અધ્યાત્મ શાન્તિ (આત્તિ ખીજી) ... ૧૩ર. 2 6. આનન્દઘન પલ્સ'ગ્રહું ભાવાર્થ ... 808 2.7, કાવ્યસંગ્રહ ભાગ છ એ ... ... 142 0-8-0 28. જૈન ધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ 86 ... * આ નદીશાની વાળા ગ્રન્થ શીલક નથી.' - ગ્રન્થા નીચલા સ્થળેથી વેચાણ મળશે 1. અમદાવાદું-જૈન બાડ'ગડે. નાગારીશરાહ. ર. સુબાઇ મેસર્સ મેઘજી હીરજીની કું.ડે. પાયધુણી. ,, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-કે. 'પાગલી. પુન્ટી-શા, વીરચંદ કૃષ્ણા છે. વૈતાલપેડ. 8