________________
બુદ્ધિપ્રભા.
તુચ્છ નજીવી વસ્તુઐાની લાલચમાં લપટાતા,. લાલચમાં લપટાઇ પાતે, અયાગ્ય કાર્યાં કરતા
લપટાતા દુર્ગુણમાં જેગ્મા, સુસાબતના સ્વાદ લહે તે
કેવા ! લાલચને લડકા (5). ભીન્નતે લપટાવે પળમાં સા સમજાયે—
સખત તેવાં ફળ પામે (૨).
ચાણાને શીખામણ ોએ પણ રાસભને સેઢાં, જાક આધે વિચાર કરીને, શાણુા તા સુધરતા,—
છે બુદ્ધિના તે બળળા (૨).
प्रगटने कोह नव माने.*
( પંડીતે ખેલ બગાડયા આ જીવના તા પડીતે ખેલ બગાડયા એ રાઇ.) પરગને કોઇ નવું માને, હા ભાઇ રે મારા પરગટને કાંઇ નવ માને;
સૌ પાછળથી ગુણુ ગાઈ વખાણે, એ ભાઈરે મારા પરગટને કાઇ નવ માને. mak પરગઢ મીરાંની પ્રભુતા ન માના, ઝેર પાયું તે બેરાણે;
પ્રગટ નરસયાને ન્યાતબહાર મુક્યા, હવે હું મોસાળુ ગાયને વખાણે. ભા॰ ॥ ૧ ॥ સેળ ઢળાએ જ્યારે કુશ્ન કહેવાતા, ત્યારે એધવજી અકર રસ માણે; મોટા તે રૂબીઓએ મર્મ ન જાણ્યા, હવે ગોપીયાને વેદમાં વખાણું. ભારે મારા. ॥ ૨ ॥ સેનના સ્વામી પ્રગટ છતાં, લેાક ધુળ નાખી મારતા પાણે;
પરગટ હતા ત્યારે પતીત ન આવી, હવે કીરતી ગાઈને વખાણે. ભાઈરે મારા. ૪૨૫ પરગઢ રામે જીવે પથ્થર તાર્યાં, એવી વાત મા કાઇ નણે;
દાસ માહન કહે પ્રગટ સમજ્યાવિના, માક્ષ ન મળે કોઇ ટાંણે. બારે મારા. ॥ ૪ ॥
આ પદ મોહનદાસ નામના એક અન્ય દર્દીની ભગતે અનાવેલું છે, જે એક મીત્ર તરાથી પ્રાપ્ત થયું છે. માહનલસ અધ્યાત્મ દૃષ્ટિવાળા હતા. તેઓએ તપ્રકારે ઘણાં પદ બનાવ્યાં છે. આ પદઃ પેાતાને જે અમુક મહાત્મામાં પોતાને ગુાનો સમુહ જણાતા ડ્રાય અને અન્ય કેટલાક જનાને અવળી દૃવિડે-અજ્ઞાન યોગે તેઓની હયાતીમાં દોષો જન્યુાતા ખ, પણ તે પુરૂષની હયાતીઃ બાદ તેના ગુણો જાણી પ્રાર્થના, પ્રસશા, ઇત્યાદિ કરતા હાય તેવા લેકા પાતાની સમક્ષ જોઇ તેઓને મુર્ખ ઈત્યાદિ શબ્દવડે નીંદવા કરતાં, કરાભા લાવી જગતની વીચીત્રતા એવીજ છે એમ જણાવવાને આ પદય ઉદ્ગાર હાડયા જષ્ણુાય છે. આ પદમાં જણાવ્યા પ્રમાણે રામકૃક્ષ-નરસિંહ મહેતા, મીરાંબાઇ, ઇત્યાદિના પ્રગટ સમય કરતાં પાછળના સમયમાં પ્રશંસકા વધારે જણાયા છે. એ મુજબ મોહનદાસને પણ ઢાઇ મહાત્માના અંગે પોતાને અનુભવ થયા હોય અને તેથી જન સ્વભાવની વીચીત્રતા બેઈ આ રીતે પદમય ઉદ્ગાર કઢાયા હોય એમ જણાય છે. જૈનનમાં પણ તેવા પ્રકાર અનુભવાય છે. દાખલા તરીકે શ્રીમદ્ આનધનજી આદિ ધણા મહાત્માનું સત્ય સ્વરૂપ પાની દુની વધારે જોઈ શકી છે. વર્તમાનમાં પણ તેવા પ્રકાર કેટલાકોના અને બનતુ હશે એમ કહીએ તે તેમાં ખેાટું શું છે? કારણુ જનસ્વભાવજ તેવા વીચીત્ર છે. ૧. નરસિંહ મહેતા. ૨. મેસાળાનું પદ.