________________
સુવિચાર નિઝર.
૨૭, હજા), પિતાનું ભલું થવાથી અતિશય રાજી થવું નહિ, અર્થાત કુલાઈ જવું નહિ. તથા થવાથી. તપી જવું નહિ. પિસે ઘટી જવાથી મોહવશ થવું નહિ. તથા ધર્મને તઃa દે નહિં.
(વનપર્વ) ' (૨૦ ). મન, વચન અને શરીરથી સર્વ ક્રિયા વડે સર્વ પ્રાણીઓને કલેશ ઉત્પન્ન ના કાકા એનું નામ જ યોગીઓએ અહિંસા કહેલ છે. (યાજ્ઞવલય સંહિતા)
(૨૧) ધીરજ, ક્ષમા, દમ, ચોરી ન કરવી, વિના ભાગ્યેજ બીજાનું ભલું કરવું, પવિતા, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ, સત્ય, અને અધિપણું એ દશ ધર્મનાં લક્ષણ છે. * * * ભાથાના વાળ ધોળા થવાથી વૃદ્ધ થવાતું નથી, પરંતુ યુવાન, હેવા છતાં પણ જે ઘણો વિશ્વના ગુણ હોય છે. મનુષ્યને દેવતાઓ વૃદ્ધ કહે છે.
(મનુસ્મૃતિ). (૨) જે ધન ધર્મપૂર્વક મેળવેલું હોય તે જ ખરું ધન છે, અને અધર્મથી મેળવ્યું, હેન તે ધનને ધિાર છે; કારણ કે ધર્મ એજ આ લેકમાં સાચું ધન હોવાથી ધનના હિમાને લીધે ઉત્તમ ધર્મને નાશ કરવો નહિ.
(મહાભારત) (૨૩) જે પુરૂષ શાસ્ત્રવિધિને છોડી દઈ પિતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. તે પુટ રિલિતો પામતા નથી, સુખને પામતો નથી અને પરમગતિને પણ પામતે નથી.
( શ્રીમદ્દ ભગવફરી). (૨) જગતમાં પારધીઓ, તૃણ ખાઈ. જીવનાર, મુગના વિના કાણે વૈી થw; છે. આમ, જળથી વિનાસ, માછલાંના વિના કારણે વરી. થાય છે અને દુર્જ, સંતોષી સાવતા વિના કારણે વેરી થાય છે
(નીતિશતક) - (રપ), પ્રાણીઓને જેમ દુબે અણધાર્યો આવે છે, તેમજ સુખો પણ અણુધાજ આવે છે, કારણું દેવજ તેમાં મુખ્ય કારણ છે. * * * કોઈ કોઈને શત્રુ નથી અને કોઈ કોઈ મિા પણ નધી, વ્યવહાર કરીને તે શત્ર કિંવા મિત્ર થાય છે. (હિન્સપો A (૨) બીજાતી કીર્તિરૂપી અગ્નિથી બળી જતા જનો તેના જેવી પીને પામવાને તો એક જ છે. એટલે નિંદા કરીને સંતોષ પામે છે. * * * સુખની ઇચ્છાવાળાએ વિખ્યા બળ છે અને વિદ્યાની ઈરછાવાળાએ સુખનો ત્યાગ કરે; સુખની. ઈચ્છાવને વિધા. ક્યાંથી અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી ?
(ચાણક્યનીતિ ) ૨) જે, બુદ્ધિવાન, Shવાન, પ્રાણુઓ પર દયાળુ તથા ઈચ્છા અને ઠેબસહિત છે, તેએજ સત્સુક્ષ અને લોકના સાક્ષી છે. વિદ્યાના સમાન ચડ્યું નથી, સત્યના સમાન તા નથી; વિષયાસક્તિ જેવું દુ:ખ નથી, અને દાન તથા પરોપકાર જેવું બીજું પુન્યા નથી.
(વનપર્વ) (૨૮); ગ તો ભોગાવાયા નાહ, પણ અમે કાળથી ભગવાઈ ગયા, તપ, તમારું ની પણુક અમેજ દુખથી, તવાઈ ગયા, કાળ તે. ન ગયે પણ અમે જ બચ્છા થઈ ગયા, અને તળ્યા જાણું ન થઈ પણ અમે જ જીર્ણ () થઈ ગયા. (વિરાગ્યશત
(૨૮) ધ પુરૂને સત્ય, કમળ તથા પ્રિય લાગે એવું વચન બોલવું, અને પિતાની હાટણ તથા પાસ્ક નિદાને પરિત્યાગ કરવો.
(મહાનિર્વાણ,). (૩૦) વિપત્તિમાં ધેય, ચઢતીમાં ક્ષમા, સભામાં વાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં ગીતિ, અને સાચમાં વ્યસન એ ઘણું કરીને મહાજનમાં સ્વાભાવિક ગુણ હોય છે. * * *