________________
બુદ્ધિપ્રભા. નદી નાવમાં બેઠા જઈ રૈનારી નર આવી મલ્યાં, સામા તટે પાગ્યા પછી નિજ આથમે સરવે વળ્યાં સંસાર ઉ૫, નદી નાવમાં રહેવા તણે ક્યાં સ્વાલ છે, જીવ જાણુલે મન માનીલે કુલ જગત કાલ કુરાલ છે. હળાએ તથા મળીએ વળી કરીએ બધાથી વાતડી, કંકાસ–પણ કરીએ નહીં રાખે ધરે કોઈ રાતડી; છવ મંદિરે જાવું-જરૂર–જાવાથી ભાગ્ય વિશાળ છે, જીવ જાણુલે મન માની કુલ જગત કાલ કુરાલ છે. સત દાર યાર. અપાર ધન તજી જાય વડે એક, ચમ યાતનામાં ભાગ દારૂણ દુ:ખ નહીં બેલે! પશ્ચાત કર્મ વિચારતે વિશ્વાસ તે કુહવાલ છે, છવણીલે મન માની કુલ જગત કાલ ફરાલ છે. સે પ્રાણ પર ધરે દયા-નિષ્ફરતા–અલગી કરે, ૫૨ ભવ તણું ભાથું. સજી સાથે પધે જીવ સંચરે; દીનને કરો કંઈ દાન–પ્રભુ ભજને સુમંગલ માલ છે, કહે અછતસાગર મોતીડાં લે વીણી જીવ મરાલ છે !
----
-----
વન જાત, લેખક-મહેતા મગનલાલ માધવજી. જેન બેગ. અમદાવાદ,
તું ગળગળા સ્વર થકી, નવ એમ કહેતા, કે જીદગી જીવન આ, સા સ્વમ ભાયા; માલીક. આ શરીરનો, તજી જાય ચાલી, ને વસ્તુ સ્થિતિ દરજ રહે ન તેવી, છે જીંદગી જરૂર આ વળી સત્ય વસ્તુ, ને કબ્રસ્થાન નથી અંત કથીત હૈને;
ર માટીના મનુજ : માટી મહિં જવાનું* એ વાક્ય છે શરીરનું નથી. આમાનું.. નહિં પ્લાની કે વિવિધ ભોગ વિલાસ વસ્તુ, છે આપણે જીવન માર્ગ કે અંત નક્કી; પણ વર્તવું સમજથી દરરોજ એવું, કે જેથી દિન પ્રતિદિન વીકાસ થાયે. છે રાત થોડી વળી, વેશ વિશેષ બાકી, ને જીદગી દીસતી, આ જગમાં ક્ષણીક; માતંગ કાળ વીચરી દ્રઢ શાંત પગલે, “ જાતે હણી પલકમાં સુમહાન આશા. રે માનવી! જગતના, સમરાણે તું,
ને જીંદગી જીવનના, સુમહાન ક્ષેત્રે; લોહીની શરૂઆતમાં “ કારણ કે શબ્દ અધ્યાહાર છે અને “શરીર એ “છ”નું એ છે.