Book Title: Bhasya Trayam
Author(s): Devendrasuri
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 239
________________ પચ્ચક્ખાણ ભાષ્ય ૨૩૭ ખંડિત ન થવાના કારણથી), એ આગારનો અર્થ આયંબિલને અંગે કહ્યો, અને વિગઈ તથા નીવિના પચ્ચીને અંગે જે વિશેષ-જુદો અર્થ છે, તે આગળ કહેવાતી ૩૬મી ગાથાના અર્થથી જણવો. - તથા રોટલી વગેરે ઉપર પ્રથમ મૂકી રાખેલી ગોળ વગેરે પિંડવિગઈને (ઉખિત=) ઉપાડી લઇ (વિવેગ=વિવિક્ત=) અલગ કરી દીધી હોય તો પણ તે પિંડવિગઈનો કિંચિત્ અંશ રહી જાય છે. માટે તેવી (પિંડવિગઈના કિંચિત્ સ્પર્શ-લેપવાળી) રોટલી વગેરે વાપરતાં આયંબિલાદિ પચ્ચ૦ નો ભંગ ન થાય તે કારણથી વિશ્વવિવે આગાર રાખવામાં આવે છે. આ આગાર પણ મુનિને માટે હોવાથી શ્રાવકે સેવવા યોગ્ય નથી. અહીં સર્વથા ઉપાડી ન શકાય તેવી પિંડવિગઈને ઉપાડી લેવાથી રહેલા અધિકમિશ્રતાવાળા ભોજન વડે તો પચ્ચ૦નો ભંગ જ થાય એમ જાણવું. તથા રોટલી વગેરે કુમળી-સુંવાળી કરવાને નીધિમાં ન કલ્પે એવી ઘી વગેરે વિગઈનો હાથ દેવામાં (આંગળીઓથી ઘી ઘસવામાં અથવા લુવાને કિંચિત્ મસળવામાં) આવે છે, તો તેવી અલ્પ લેપવાળી રોટલી વગેરેના ભોજનથી નીવિના પચ્ચ૦નો ભંગ ન થાય તે કારણથી પફુવમવિશ્વમાં આગાર રાખવામાં આવે છે. (અને પહુચ્ચ=પ્રતીત્ય એટલે (સર્વથા રૂક્ષ-લૂખાની) અપેક્ષાએ મક્રિય પ્રક્ષિત એટલે કિંચિત્ સ્નેહવાળું કરવું એવો શબ્દાર્થ છે) આ આગાર કેવળ નીવિના પચ્ચ૦માં જ મુનિને માટે કહેવામાં આવે છે. તથા વિગઈની સૂક્ષ્મ પણ ધાર રેડીને જો રોટલી વગેરે મસળી હોય તો તેવા ભોજનથી નીવિના પચ્ચ૦ નો ભંગ થાય છે. અવતરVI :- આ ગાળામાં પાણીના ૬ આગારનો અર્થ કહેવાય છેलेवाडं आयामाइ इयर, सोवीर-मच्छमुसिणजलं । धोयण बहुल ससित्थं, उस्सेइम इयर सिस्थविणा ॥२८॥ શબ્દાર્થ :તેવાઉં=લેપકૃત, લેવેણવા આગાર | વહુ બહુલ, ગડુલ, બહુલેણ માયામં=આચામ્સ, ઓસામણ વા આગાર રૂચ=ઈતર. અલેપકૃત, અલેવેણવા સ્થિ દાણા સહિત, આગાર સસિત્થણવા આગાર સોવીસોવીર, કાંજી તેથી ઇતર, અસિત્થણવા નિરમલ, અચ્છેણવા આગાર આગાર સિ=ઉષ્ણ, ઉકાળેલું સ્થિતિ=લોટના મિશ્રણ વિનાનું થોચ=(તંદૂલ વગેરેના) ધોરણ પાણી ડસેમ-ઉત્તેદિમ, લોટ (થી ખરડાયેલા હાથ વગેરે)નું ધોવણ

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276