Book Title: Bhartuhari Nirvedam Author(s): Harihar Upadhyaya Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 3
________________ - પર્તુહરિનિર્વેર્ છું , હા મર્ક્યુરિનિર્વેવમ્ – 5 પ્રસ્તુત ભાવાનુવાદનું સર્જન તથા સંપાદનનું કાર્ય સંપન્ન થઈ શક્યું છે, શ્રીપાર્થ કોમપ્યુટર્સવાળા શ્રીવિમલભાઈએ ટાઈપસેટીંગ આદિ કાર્ય કુશળતાથી પાર પાડ્યું છે. પ્રસ્તુત પ્રબંધથી ભવનિર્વેદ પરાકાષ્ઠાએ પહોંચે અને પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય એ જ અભિલાષા સહ, જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. અષાઢ સુદ ૬, વીર સંવત્ ર૫૩૫, વિરમગામ. - પ.પૂ.વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર વિજય કલ્યાણબોધિસૂરિ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણુ જ્ઞાનામૃ4 85 . પરિવેષક પ.પૂ.વૈરાગ્યદેશના દક્ષ આ. હેમચન્દ્રસૂરીશ્વરશિષ્ય આ. કલ્યાણબોધિસૂરીશ્વરજી મ.સા. ૧. સિદ્ધાંતમહોઠ મહાકાવ્યમ્ - સાનુવાદ. ૨, ભુવનભાનવયમ્ મહાકાવ્યમ્ - સાનુવાહ, સવાર્ત5. 3. સમતાસાગર મહાકાવ્યમ્ - સાનુવાદ. ૪. પરમપ્રતિષ્ઠા કાવ્યમ - સાબુવાહ, કલાત્મક આલ્બમ સાથે. ૫. જીરાવલીયમ્ કાવ્યમ્ - સાનુવાદ. ૬. પ્રેમમંદિરમ્ - કલ્યાણર્માદરપાઠપૂર્તિ સ્તોત્ર - સાનુવાદ, સવાás. ૭. છંદોલંકારનરૂપણમ્ - કવિ બનવાનો શોર્ટકટ - પોકેટ Sાયરી. ૮. તત્ત્વોપનિષદ્ ૯. વાદોપનિષદ્ | શ્રીસિદ્ધસેનદવાકરસૂરિકૃત ૧૦. વેદોપનિષદ્ - ષષ્ઠી, અષ્ટમી, નવમી અને અષ્ટાદશી ૧૧. શિક્ષોપનષદ્ ! U દ્વાäણકા પર સંસ્કૃત ટીકા - સાનુવાદ. ૧૨. આવોપનિષદ્ - શ્રીસિદ્ધસેનંદવાકરસૂરિ તથા કલિકાલસર્વજ્ઞશ્રી હેમચન્દ્રાચાર્યકૃત અદ્ભુત સ્તુતઓના રહસ્ય - સાનુવાદ. ૧૩. સત્ત્વોપનિષદ્ - યોગસાર ચતુર્થપ્રકાશવૃત્તિ - સાનુવાદ. (માત્ર સંયમી ભગવંતો માટે) ૧૪. દેવધર્મોપનિષદ્ - મહોપાધ્યાયશ્રી યશોવિજયજીકૃત દેવધર્મપરીક્ષા ગ્રંથની ગુર્જર ટીકા ૧૫. પરમોપનિષદ્ - મહોપાધ્યાયથ્રી યશોવિજયજી દે કૃત પાંચ ‘પરમ” કૃતિઓ પર ગુર્જરવૃત્તિ ૧૬. આર્ષોપનિષ-૧] શ્રી પ્રત્યેકબુદ્ધપ્રણીત ઋષિભાષિત ૧૭. આર્ષોપનિષદ્-૨ (ઈસભાસિયા) આગમસૂત્ર પર સંસ્કૃત ટીકા.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 44