________________
૧ ૧૧ એકાસણા, ૨૨ એકાસણા અને ૪૪ એકાસણા કરીને પણ ભક્તામરનો તપ પૂર્ણ કરી શકાય છે. કારણ કે આગળ અમે જે સવા લાખ ભક્તામરના જાપની વાત કરી ગયા હતા તેવી જ એક વાત મુદ્રિત નવસ્મરણના સારાભાઈ નવાબવાળા ગ્રંથમાં ઉલ્લેખિત છે ત્યાં પણ આરાધના દરમ્યાન રોજ એકાસણા કરવાનું જણાવ્યું છે. આમ જેને પણ વિશેષ આરાધના રૂપે ભક્તામર ગણવું હોય તેને એકાસણ તો કરવું જ જોઈએ એમ સમજાય છે.
સાધના દરમ્યાન એક જ વાર સાત્ત્વિક અને પરિમિત આહારનું અને બ્રહ્મચર્યનું સૂચન સર્વત્ર કરવામાં આવે છે. માટે વિશેષ આરાધનાઓ દરમ્યાન તો એક વાર જ ભોજનનો, એકાસણનો ખ્યાલ રાખવો જ રહ્યો.
"યુકતાહાર-વિહારસ્ય, યુક્ત કર્મસુ સર્વદા, યુક્તસ્વાપાવબોધચ, યોગો ભવતિ દુ:ખહા !”
(શ્રી ભગવદ્ગીતા) આરાધના દરમ્યાન સૂવું, બેસવું આહાર-નિહાર બધું જ પરિમિત હોય તો જ આરાધનાનો રંગ જામે છે.
શ્રી ભક્તામર નિત્ય આરાધના પટ
શ્રી મહાપ્રભાવિક લઘુ ભક્તામર પૂજન
a
|
For
E
d
.
तमा रिहातिमा
निरोपनिर्वितराषितापमान
BILE
aff
|
મ કડh
કેવી વકી છે
This first
ii જિનપાદ યુગમ્ // u Stutપાદુ ગુમ || II JINPAD YUGAM 11
पददितिमा पसितंकवाचित
= true 14
નવ
सुपातिताविमहिमालि नीना लोके
Ruththi પમી
#1 thi TAT TET
શ્રી ભક્તામર મંદિર મૂળનાયક આદીશ્વર ભગવાનની
ચરણ પાદુકા ભરૂચ શ્રી મવક્તામર સ્તોત્ર નિત્ય મારાથના મંત્ર” Dh ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥
રોજ ૧૦૮ વાર ગણવા 7777777777777777777777777આરાધના-દર્શન
૨૯૯)
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org