SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૧ એકાસણા, ૨૨ એકાસણા અને ૪૪ એકાસણા કરીને પણ ભક્તામરનો તપ પૂર્ણ કરી શકાય છે. કારણ કે આગળ અમે જે સવા લાખ ભક્તામરના જાપની વાત કરી ગયા હતા તેવી જ એક વાત મુદ્રિત નવસ્મરણના સારાભાઈ નવાબવાળા ગ્રંથમાં ઉલ્લેખિત છે ત્યાં પણ આરાધના દરમ્યાન રોજ એકાસણા કરવાનું જણાવ્યું છે. આમ જેને પણ વિશેષ આરાધના રૂપે ભક્તામર ગણવું હોય તેને એકાસણ તો કરવું જ જોઈએ એમ સમજાય છે. સાધના દરમ્યાન એક જ વાર સાત્ત્વિક અને પરિમિત આહારનું અને બ્રહ્મચર્યનું સૂચન સર્વત્ર કરવામાં આવે છે. માટે વિશેષ આરાધનાઓ દરમ્યાન તો એક વાર જ ભોજનનો, એકાસણનો ખ્યાલ રાખવો જ રહ્યો. "યુકતાહાર-વિહારસ્ય, યુક્ત કર્મસુ સર્વદા, યુક્તસ્વાપાવબોધચ, યોગો ભવતિ દુ:ખહા !” (શ્રી ભગવદ્ગીતા) આરાધના દરમ્યાન સૂવું, બેસવું આહાર-નિહાર બધું જ પરિમિત હોય તો જ આરાધનાનો રંગ જામે છે. શ્રી ભક્તામર નિત્ય આરાધના પટ શ્રી મહાપ્રભાવિક લઘુ ભક્તામર પૂજન a | For E d . तमा रिहातिमा निरोपनिर्वितराषितापमान BILE aff | મ કડh કેવી વકી છે This first ii જિનપાદ યુગમ્ // u Stutપાદુ ગુમ || II JINPAD YUGAM 11 पददितिमा पसितंकवाचित = true 14 નવ सुपातिताविमहिमालि नीना लोके Ruththi પમી #1 thi TAT TET શ્રી ભક્તામર મંદિર મૂળનાયક આદીશ્વર ભગવાનની ચરણ પાદુકા ભરૂચ શ્રી મવક્તામર સ્તોત્ર નિત્ય મારાથના મંત્ર” Dh ॐ ह्रीं नमो अरिहंताणं सिद्धाणं सूरिणं उवज्झायाणं साहूणं मम ऋद्धिं वृद्धिं समीहितं कुरु कुरु स्वाहा ॥ રોજ ૧૦૮ વાર ગણવા 7777777777777777777777777આરાધના-દર્શન ૨૯૯) Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002588
Book TitleBhaktamara Darshan
Original Sutra AuthorN/A
AuthorRajyashsuri
PublisherJain Dharm Fund Pedhi Bharuch
Publication Year1997
Total Pages436
LanguageSanskrit, English, Hindi
ClassificationBook_Devnagari & Literature
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy