________________
DU
કરવાવાળા હોય પ્રભુ! તારા સિવાય આ ત્રણેય ભુવનને દેશનાના બસ ત્યારે.. ઓ મને પ્રશ્ન પૂછનાર ! હું તને કહું છું કે મારા દાન દઈને કોણ સુખી કરે છે ?
ભગવાન આદિનાથ તો સ્વપ્નમાં પણ કોઈ દોષથી જોવાયા નથી. મારે માટે તો આ મારા આદિદેવ એજ “શંકર” અને.
• ગાથા-૨૮ ધાતા-વિધાતા કે બ્રહ્મા આ માટીના પૂતળા પેદા કરવાથી અને ઓ મારા પ્રભુ! ભાંગવા-તોડવાથી થોડું થવાય ? ખરો ધાતા-વિધાતા કે બ્રહ્મા એ મેં આપને મારી ધ્યાનની આંખે જોયા, પેલા સમવસરણની જ કે જેણે મોક્ષે જવાનો સાચો પુલ બાંધ્યો છે. અર્થાત્ સમ્યગુ વચ્ચોવચ આપના દેહ કરતાં ય બાર ગણા ઉંચા “અશોકવૃક્ષ' જ્ઞાન-દર્શન-ચારિત્રનું નિર્માણ કર્યું. તેથી આ મારો આદિદેવ એજ નીચે નિહાળ્યા. સાચો બ્રહ્મા” છે.
પણ કેવું લાગ્યું મને આ અશોકવૃક્ષ ! અને તારું.પવિત્ર તપ અને ત્યાગવાળું...
ભૂખરાં તે કાળા રંગવાળાં અશોકવૃક્ષ પર તારા શરીરની સાધના અને આરાધનાવાળું...
સોનાના વર્ણ જેવી કાંતિ ફેલાઈ ગઈ છે. વૈરાગ્ય અને વીતરાગતાવાળું જીવન જ તને સર્વ જગતના કાળું ભમ્મર જેવું અશોકવૃક્ષ અને નીચે આપનો સોનેરી દેહ! ઉત્તમ પુરુષ કહેવા પ્રેરે છે... માટે ઓ મારા પ્રભુ !
મને બરાબર લાગ્યું કે હવે શું કહું?
આ તો કાળા ભમ્મર વાદળની નીચે ઝળહળતી કિરણોથી તું જ પુરુષોત્તમ છે. તે જ સાચો કૃષ્ણ છે. એ તો દીવા જેવી અંધકારના ઢગલાને ઉલેચતું સૂર્યનું બિંબ..! સ્પષ્ટ વાત છે.
વાહ પ્રભુ !
• ગાથા-૨૬ આ અશોકવૃક્ષ રૂપ પ્રાતિહાર્યથી આપ કેવા સુહાના લાગો છો? ઓ મારા પ્રભુ હવે શું કહું? બસ નમો-નમો-નમો-નમો.
• ગાથા-૨૯ ત્રણેય જગતની પીડાને હરનાર,
ઓ મારા નાથ ! ઓ મારા પ્રભુ ! તને નમસ્કાર,
મારી ધ્યાન યાત્રા આગળ ચાલે છે. અને હવે મને દેખાઈ રહ્યું છે. ઓ પૃથ્વીતલના અમૂલ્ય આભરણ
સોનાથી બનેલું અને મણિઓથી જડેલું પેલું સિંહાસન.” મારા પ્રભુ ! તને નમસ્કાર.
ઠેર ઠેર જડેલા આ વિવિધ મણિઓથી શોભતું સિંહાસન પણ ઓ દેવ દાનવ અને માનવના પરમેશ્વર
કંઈ રંગબેરંગી હોય તેવું શોભી ઊઠયું છે અને આવા રૂડા મારા પ્રભુ! તને નમસ્કાર
સિંહાસન પર હે નાથ ! સો ટચના શુદ્ધ સોના જેવું તારું શરીર અરે ઓ મારા આધિ-વ્યાધિ અને ઉપાધિના સાગર જેવા કેવું આકર્ષક લાગે છે ! સંસાર સાગરને “ઓહિયા' કરી જનાર મારા પ્રભુ! તને નમસ્કાર. બસ, આ જોતાની સાથે મેં માની લીધું કે પેલા ઉદયાચલ
૦ ગાથા-૨૦ પર્વતના શિખર પર વિવિધ રૂપે વિલસતા કિરણોના ઝૂમખાં જેવું ઓ... મારા પ્રભુ!
સૂર્યનું બિંબ જ જોઈ લો. કોઈએ મને આવીને પૂછ્યું “શું તારા ભગવાનમાં જ બધા - પ્રભુ ! આ સોનેરી સિંહાસન પર રાજતો આ સોનેરી દેહ ગુણ.. ગુણને ગુણ જ. દોષ એક પણ નહીં?
મારો પણ સોનાનો સૂરજ ઉગાડે છે, એ જ પ્રાર્થના. મેં (માનતુંગે) તે પ્રશ્ન પૂછનારને કહ્યું. “સાંભળ' !
૦ ગાથા-૩૦ પેલા ઈર્ષ્યા અને ક્રોધ, માન અને મોહ,
ઓ મારા તારક આદિનાથ ! માયા અને લોભ-રાગ અને દ્વેષ... એવા એવા દોષો છે ને? સિંહાસન તો જોયું, પણ મારી આ ધ્યાન યાત્રા અદ્ભુત છે. એ બધાને મેં પૂછયું.
પ્રભુ ! એમાં તારી આજુ-બાજુ વીંઝાતા પેલા મોગરાના ફુલ અલ્યા દોષો ! તમે ક્યાં રહો છો? જરા ફુરસદ છે તમને જેવા સફેદ ચામરો દેખાય છે. મારા પ્રભુ પાસે આવવાની?
પ્રભુ! તારો દેહ કનકવર્ગો અને ચામરો દૂધ જેવા. ત્યારે તે બધાય દોષો ભેગા થઈને કહે, “શું કરવું તારા ભગવાન મેં નક્કી વિચાર્યું કે, પાસે આવીને? એ તો અનંત જ્ઞાન અને અનંત દર્શન લઈને બેઠા અહો ! કેવું સુંદર દ્રશ્ય. પેલો મેરૂ પર્વત તો તમે જાણો છો છે. અમારે ત્યાં કામ શું છે? અમારો ત્યાં અવકાશ નથી. ને! કેવળ સોનાનો બનેલો હોવાથી પ્રભુના દેહ જેવો પીળો અને
અને કહે કે શું અમને દોષોને કંઈ રહેવા નથી મળતું? હા. તેના પર બન્ને બાજુથી વહી જતા ઝરણોઓની ધારા; હા.હા... અમારા માટે તો કતાર લાગે એટલા દેવો છે.
કેવી ઊગતા ચંદ્રના જેવી નિર્મળ. ક્રોધને મહાદેવજી જોડે ગોઠી ગયું છે.
ખરેખર ચામરની વીંઝાતી જોડી આની સાથે જ સરખાવી શકાય. માનને પરશુરામ જોડે જમાવટ સારી છે
અહો પ્રભુ ! કેવું રમ્ય રૂપ છે તારું ! સંસારના વિવિધ રંગરસિયા વિષયરાગને કૃષ્ણની કેડી ગમી
૦ ગાથા-૩૧ ગઈ છે.
ઓ મારા તારક આદિનાથ ! આળસ અને તંદ્રાને પેલા બ્રહ્માનું ઘર ગમી ગયું છે.
મારી ધ્યાન યાત્રા આગળ ચાલે છે. જા...જા..તારા ભગવાનને કહે.
હું પાછો સિંહાસનથી પણ ઉપર નજર નાંખુ છું તો આપના અમે કંઈ નિરાધાર નથી. જ્યાં રહીએ છીએ ત્યાં અમને ગોઠી મસ્તક પર બરોબર અશોકવૃક્ષના ઘેઘૂર ઘેરાવાની નીચે પેલા એક ગયું છે.
નહીં.. બે નહીં.. પણ ત્રણ છત્રો મને દેખાઈ રહ્યા છે. (૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ શ્રી સ્તોત્ર સંવેદન દર્શન ૩૧૭)
www.jainelibrary.org
Jain Education International 2010_04
For Private & Personal Use Only