Book Title: Bhagavana Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
‘નરકગતિ,’ રાજવી શિષ્યની શેહ રાખ્યા વગર ગુરુએ કહ્યું.
‘અને ગોશાલકની ?'
‘સદ્ગતિ !’
રાજા મૂંઝાઈ ગયા. એમણે પ્રશ્ન કર્યો : ‘પ્રભો ! આપના ભક્તોને નરક અને આપના નિંદકોને સ્વર્ગ ? આ તે કેવો ન્યાય !'
‘અદલ ન્યાય ! છેલ્લી પળે એને મારી શિખામણ સાચી લાગી, અને મૃત્યુની અંતિમ પળો એણે ઉજમાળ કરી. રાજન્ ! જીવનમાં સાધનાની કિંમત છે, સ્નેહની નહિ,’ ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
૨૧૦ ભગવાન મહાવીર
www.jainelibrary.org

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258