________________
‘નરકગતિ,’ રાજવી શિષ્યની શેહ રાખ્યા વગર ગુરુએ કહ્યું.
‘અને ગોશાલકની ?'
‘સદ્ગતિ !’
રાજા મૂંઝાઈ ગયા. એમણે પ્રશ્ન કર્યો : ‘પ્રભો ! આપના ભક્તોને નરક અને આપના નિંદકોને સ્વર્ગ ? આ તે કેવો ન્યાય !'
‘અદલ ન્યાય ! છેલ્લી પળે એને મારી શિખામણ સાચી લાગી, અને મૃત્યુની અંતિમ પળો એણે ઉજમાળ કરી. રાજન્ ! જીવનમાં સાધનાની કિંમત છે, સ્નેહની નહિ,’ ભગવાન મહાવીરે સ્પષ્ટ કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
૨૧૦ ભગવાન મહાવીર
www.jainelibrary.org