Book Title: Bhagavana  Mahavira
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 250
________________ ભ્રમણા, મારો મોહ દૂર કરી, પોતાનું વચન પાળ્યું. પ્રભુનું મૃત્યુ તો મરી ગયું હતું-મારું પણ મૃત્યુ હવે મરી ગયું. આજ હું કૃતકૃત્ય થયો. મારા હૃદયમાં અનેક દિપકોનો પ્રકાશ ઝળહળી રહ્યો છે. આજે મારા નવજીવનની પ્રથમ ઉષા ઊગી છે.' “પ્રભુએ નિર્વાણ પામી સંસારને સદાને માટે અખંડ પ્રકાશ, ન બુઝાય તેવી જ્યોતિ, માણસ ન ભૂલો પડે તેવો ધર્મમાર્ગ બતાવ્યો છે. એ માર્ગે સહુ જજો. જય હો મહાપ્રભુનો ! મેદની ગુરુ ગૌતમના પાયને વંદી રહી. નવીન વર્ષનું ખુશનુમા પ્રભાત ઔર ખુશનુમા બની રહ્યું. ની એક દીવે દીવો પેસય ૨૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258