Book Title: Atmanand Prakash Pustak 072 Ank 10 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્ષ : ૭૨ ] વિ. સં. ૨૦૩૧ શ્રાવણ . ઈ. સ. ૧૯૭૫ ઓગષ્ટ [ અંક: ૧૦-૧૧ – આધ્યાત્મિક આનંદ – દુનિયા મહીં વાત ઘણી ચર્ચા થકી સમજાયના, ચર્ચા બહુ કરવા છતાં પાર કાંઈ પમાયના. લાડુ અને મિષ્ટાન્નની વાત કર્યોથી શું વળે? વાત કરે મોટી ભલે પણ સ્વાદ શું તેથી મળે? એવી રીતે અધ્યાત્મની ચર્ચા કર્યેથી શું વળે? અધ્યાત્મને આનંદ કે ચથી કર્યેથી ના મળે? અધ્યાત્મના આનંદને વાણી વર્ણવી ના શકે, અધ્યાત્મનો આનંદ માણે તેજ તે જાણી શકે. અધ્યાત્મમય જીવન જીવે અધ્યાત્મ સુખને જાણવા અધ્યાત્મમય જીવન જીવે અધ્યાત્મ સુખને માણવા –અનંતરાય જાદવજી શાહ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50