Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03 Author(s): Motichand Oghavji Shah Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E + : પર ઓમાન પ્રકાશ strates to testostesteritietetintestino entant stratatatatatatata tertentu dan bertentante રાય-એજ છે. એના વિધાના) સર્વ કેઈ ગ્રાહકે પિત પિતાના અધિકારની રૂએ પિતાના શીરપર આવી પડતી સર્વ ફરજોનું ન્યાયપૂવિક અનુપાલન કરે, પોતાના આશ્રિતોના હિતમાં વૃદ્ધિ કરે અને પ્રાંતે એ -એ સર્વ શિરોમણું ઉતરાજ માવાન–ને માર્ગ પોતે નીહાળી–અવલોકી પરલેકની યાત્રા કરવા નીકળી પડતાં પૂર્વે પિતાનું નામ-ઠામ આ લેકમાં અમર કરી જાય–એજ વિદ્યાગ્રહણનું પરમ લક્ષ્ય છે. જેને અશેષ કે સંપૂર્ણ શિક્ષણ કહે છે એમાં તે શારીરિક-માનસિક અને આધ્યાત્મિક એ ત્રણે શિક્ષણને સમાવેશ થાય છે. શારીરિક અને નૈતિક શિક્ષણ ઉપર તે બીલકુલ લક્ષ ન અપાતાં, એની એક જાતની અવગણના થાય છે, ત્યારે વળી બુદ્ધિ-ચાતુર્યના વિષય પરત્વે અખંડ અને એકાગ્ર ચિત્ત અખલિતપણે અપાતું જોવામાં આવે છે. આ એક મહેટી ભૂલ છે, અને તેનાં પરિણામ ઘણાં શોચનીય છે. નીતિના અને આધ્યાત્મિક પાઠોનું વિવેચન પ્રસંગને લઈને જુદું કરીશું અને તેની સાથે તેના આધારભૂત શારીરિક શિક્ષણ વિષે પણ બે બેલ કહેવાના છે તેનું યોગ્ય નિરૂપણ કરીશું. હમણાં અહીંતે વિદ્યા પ્રાપ્તિના શા હેતુઓ છે--શિક્ષણની શી જરૂર છે તે તપાસીએ. ૧ સાધારણ અભ્યાસકે શિક્ષણ.-આ વિભાગમાં વાંચન, લેખન અને ગણિત એ ત્રણ વિષને સમાવેશ થાય છે. અખ્ખલિત પણે અને સ્પષ્ટ રીતે વાંચવું, સ્વચ્છ અક્ષરે ઝડપથી લખવું અને બેલકુલ ભૂલ કર્યા વિના સત્વર હીસાબ ગણી આપવા–એ, અધ્યયેન અને વ્યવહારની ખાસ જરૂરીઆતની વસ્તુઓ છે. આ ત્રણમાંની For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24