Book Title: Atmanand Prakash Pustak 003 Ank 03
Author(s): Motichand Oghavji Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. આત્માનંદ પ્રકાશ દોહરે. આત્મવૃત્તિ નિર્મલ કરે, આપે તત્વ વિકાશ; આત્માને આરામ દે, આત્માનંદ પ્રકાશ પુસ્તક ૩ જું. વિક્રમ સંવત ૧૬૧– આધીન, અક ૩ જે. પ્રભુ સ્તુતિ. स्रग्धरा. જે વારિક્ષીર જેવો પ્રકૃતિ પુરૂષનો સ્લિષ્ટ સમ્બન્ધ ત્રાડે, રમ્યા રામા સમી જે લલિત પદવતી, શબ્દનો અર્થ જોડે, ઈન્દ્રાદિ દેવ કેરી સરસી સમ સભાને ગજવે સદા જે, વાણી, હંસી સમાના, જિનતણી, દહજો ક્ષુદ્રપક્ષદ્રમો તે. તંત્રી. ૧ (જિનેશ્વર ભગવાનની, જે (વાણી) પ્રકૃતિ પુરૂષને ( કર્મ અને જીવન ) ક્ષીરનીર જેવો સ્લિટ સમ્બન્ધ તોડી નાખે છે; વળી જે મનહર સ્ત્રીની પેઠેઃ લલિત ( સુંદર ) પદ-ચરણ વાળી છે અને યથાર્થ શબ્દોએ કરી યક્ત છે, તથા ઇન્દ્રાદિની સરસી (તળાવડી) સમાન સભાને ગજાવી મૂકે છે તે પંભુની) હસી સમાન વાણી શુદ્ધ પક્ષ ( મતમતાંતર ) રૂપી વૃક્ષોનું દહન કરે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 24