Book Title: Agam Satik Part 33 Aavashyak Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
અધ્ય ૨, નિ : ૧૦૫૬, ભા૧૯૧
(PROO
ભાવસ્તવનું સ્વરૂપ કહે છે -
દ્રવ્ય સ્તવ તે પુષ, ગંધ, ધૂપ આદિ છે. કારણમાં કાર્યનો ઉપચાર છે, અન્યથા દ્રવ્યસ્તવ તે પુણદિ વડે સમ્યફ આર્યન થાય સદ્ભૂત ગુણો તે સદ્ગણો. આના વડે અસતભૂત ગુણોનું કીર્તન નિષેધેલ છે, તે કસ્વાથી મૃષાવાદ લાગે છે. સગુણોનું પ્રબળતાથી પરામક્તિની કીક્ત તે સગુનોજીન જેમકે - હે નામ પે સમ ગણ જગતને પ્રકાશિત કરે છે, તેવી રીતે બઘાં પરતીયદિપે પણ કહેલ નથી. ઈત્યાદિ ૫, ભાવ સ્તવ
અહીં યાલિત અને પ્રતિષ્ઠાપિત અર્થ સમ્યગૃજ્ઞાનને માટે છે. ચાલના કદાયિત્ શિષ્ય કરે છે, કદાયિત્વ સ્વયં ગુરુ કરે છે. • x • અહીં ધનપરિત્યાગ આદિથી દ્રવ્યસ્તવ જ ઘણો લાભદાયી થશે, એમ અલ્પબુદ્ધિવાળાને આશંકા સંભવે છે. તેનો નિરસ કરવા, તેના અનુવાદપૂર્વક કહે છે -
• ભાષ્ય-૧૯૨-વિવેચન :
દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવમાં દ્રવ્યસ્તવ ઘણાં ગુણવાળો છે એવી બુદ્ધિ થાય, અનિપુણબુદ્ધિવાળાનું વચન છે. કેમકે જિનેશ્વરો છે જીવનિકાયના હિતને કહેનાર છે. * * * * * કદાચ આવું કરતા ઘનના ત્યાગથી શુભ જ અધ્યવસાય સાને તીર્થની ઉન્નતિકરણ જોઈને તેમ કરનાર બીજાને પણ પ્રતિબોધ થવાથી, તે સ્વ-પરને અનુગ્રહકારી છે. એવું મનમાં માને તો “વ્યસ્તવ ઘણાં ગુણવાળું છે" એ માન્યતાની અસારતા જણાવે છે . આ વચન અનિપુણ મતિના છે. કેમકે તીર્થકરો પૃથ્વીકાયાદિ છ કાયના હિતને કહેવાય છે, કેમકે તે પ્રધાન મોક્ષસાધન છે. ઇ જીવનું હિ
• ભાણ-૧૯૩-વિવેચન -
છ ઇવનિકાયનો સંયમ દ્રવ્યસ્તવમાં પૂર્ણપણે વિરોધી છે. તેથી સંપૂર્ણ સંયમને જાણનારા સાધુ પુષ્પાદિ દ્રવ્યરતવને ઈચ્છતા નથી.
છ ઇવનિકાય તે પૃથ્વી આદિ રૂપ છે. સંયમ • સંઘનાદિ પરિત્યાગ. આ છે જીવકાર્યનું હિત. દ્રવ્યતવ-પુપાદિ વડે ગાર્ચન ૩૫. તેમાં પુપાદિમાં ચુંટવા કે સંઘના આદિ સંપૂર્ણ સંયમની અનુપપત્તિ છે. સંપૂર્ણ સંયમ પ્રધાન વિદ્વાન તે તત્ત્વથી સાધુ કક્વાય છે. અહીં સંપૂર્ણ સંયમગ્રહણ તે અસંપર્ણ સંયમી વિદ્વાન શ્રાવકોના નિષેધ માટે છે. તેથી કહે છે - પુષ્પાદિ દ્રવ્યસ્તવને બહું માનતા નથી. જે કહ્યું છે -
વ્યસ્તવ કરતા ધનના ભાગથી શુભ જ અયવસાય” ઈત્યાદિ. તે પણ યત્કિંચિત છે. કોઈક અઘસવી કે અવિવેકી શુભ અધ્યવસાય ન પણ પામે. કીર્તિ આદિને માટે પણ જીવોમાં દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ દેખાય છે. શુભ અધ્યવસાય ભાવમાં પણ તે જ ભાવસ્તવપણાથી દ્રવ્યનું તે કારણે પધાનત્વ છે.
ભાવતવથી જ તીર્થની ઉન્નતિકરણ તત્ત્વતઃ જાણવું ભાવ તવ જ તેનું સમ્ય દેવાદિ વડે પણ પૂજ્યત્વ છે. એને કરતા જોઈને બીજા પણ સારી રીતે બોધ પામે છે. સ્વ-પનો અનુગ્રહ થાય છે.
શિંકાવું તો શું આ દ્રવ્યસ્તવ એકાંતે ય જ વર્તે છે કે ઉપાદેય પણ છે? સિમાધાન] સાધુને માટે જ જ છે. શ્રાવકને ઉપાદેય પણ છે.
• ભાષ્ય-૧૯૪-વિવેચન -
સંયમમાં સંપૂર્ણપણે ન પ્રવર્તતા એવા દેશવિરતિવાળાને આ દ્રવ્યસ્તવ યુક્ત છે. સંસાને પાતળો કરવામાં દ્રવ્યસ્તવમાં કૂવાનું દષ્ટાંત છે. ••• સંયમમાં જેઓ સંપૂર્ણ
૫૪
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ પ્રવર્તે છે, તેવા શ્રાવકોને આ દ્રવ્યસ્તવ યુક્ત જ છે. શા માટે? સંસાનો ફાય કરવાને માટે. દ્રવ્યસ્તવ પ્રકૃતિથી જ સુંદર હોય તો શ્રાવકોને કઈ રીતે યુક્ત છે, તેમાં કૂવાનું દેટાંત છે.
જેમ નવા નગરાદિ સંનિવેશમાં કોઈક પૂરતાં પાણીના અભાવથી તુણાદિથી પીડાતા, તેને નિવારવાને કૂવો ખોદે છે. તેમને બે કે તૃણાદિ ત્યારે વધે છે, માટીકાદવ આદિથી વદિ મલિન થાય છે, તો પણ તેમાંથી પ્રાપ્ત થયેલ પાણીથી, તેમને તે તૃષ્ણાદિ અને તે મળ દૂર થાય છે. બાકીના કાળમાં પણ તે બીજા લોકો સુખી થાય છે. તેમ દ્રવ્યસ્તવમાં જો કે અસંયમ છે તો પણ તેનાથી પરિણામશુદ્ધિ થાય કે જેનાથી અસંયમ પામ્યા બીજા કમોં ખપાવે છે, તેથી દેશવિતને આ દ્રવ્યસ્તવ કર્તવ્ય છે. તે શુભપરિણામ અનુબંધી અને પ્રભૂતતર નિર્જરાફળદાયી છે.
સ્તવ કહ્યું. અહીં અધ્યયન શબ્દાર્થ નિરૂપણીય છે. તે અનુયોગ દ્વારમાં નિષેધ છે. નામનિષ્પન્ન નિક્ષેપો કહ્યો.
હવે મૂગાલાપક નિષ્પન્ન નિક્ષેપાનો અવસર છે. તે સૂગ હોય તો થાય છે. સૂત્ર અનુગમથી હોય, તે બે ભેદે - મૂગાનુગમ, નિયુક્તિઅનુગમ. નિયુક્તિ અનુગમ ત્રણ પ્રકારે છે. નિફોષ નિયુકિત અનુગમ, ઉપોદ્દાત નિયુક્તિ અનુગમ, સૂત્રસ્પરિક નિયુક્તિ અનુગમ. તેમાં નિકોપ નિયુક્તિ અનુગમ કહે છે, ઉપોદ્ઘાતo દ્વાર ગાથાઓથી જાણવો. • x • સૂત્ર સ્પર્શિક નિયુક્તિ અનુગમ સૂમ હોવાથી થાય છે. સૂત્રાનુગમનો અવસર પ્રાપ્ત જ છે. * * *
સૂમ, સૂનાગમાદિ કથન ‘સામાયિક' અધ્યયનમાં કરે છે, તેથી તે અહીં - x - ફરી કહેતા નથી. સૂત્ર કહેવું જોઈએ. તે આ પ્રમાણે છે -
• સૂગ-3 -
લોકમાં ઉaોત કરનાર ધર્મતીર્થ કરનાર, જિન, એવા ચોવીશે પણ કેવલી અરિહંતની સ્તવના કરીશ.
- વિવેચન-3 -
• x • તેમાં અખલિત પદનું ઉચ્ચારણ, તે સંહિતા અથવા પરનો સંનિકર્ષ. તે આ છે - “લોગસ્સ જોયગરે'' ઈત્યાદિ પાઠ. હવે પદો - લોકના ઉધોતકર, ધર્મતીર્થકર ઈત્યાદિ • x -
હવે પદાર્ચ - જોવાય તે લોક. પ્રમાણ. પ્રમાણ વડે દેખાય છે. અહીં લોકને પંચાસ્તિકાય રૂપ લેવો. તેલોકનું શું? ઉધોતકરણશીલ, તેને ઉધોત કસ્તા, કેવળજ્ઞાનથી જોઈને, તેના સહિત પ્રવચન દીપ વડે સર્વલોકને પ્રકાશ કરનાર, પર્વ - દુર્ગતિમાં પડતા આત્માને ધારી રાખે છે. તીર્થ - જેના વડે તરાય છે. ધર્મ એ જ કે ધર્મપધાન તીર્થ તે ધર્મતીર્થ. તેને કMારા તે ધર્મતીર્થકર નિન - રાગ, દ્વેષ, કષાય, ઈન્દ્રિય, પરીષહ, ઉપસર્ગ, આઠ પ્રકાના કર્મોને જીતવાથી જિત. અલ- અશોકાદિ આઠ મહાપાતિહાર્યાદિ ૫ પ્રજાને યોગ્ય હોવાથી અq. તેમને સ્વ નામ વડે સ્તવીશ. ચોવીશ એ સંખ્યા છે. આપ શબ્દ ભાવથી તે સિવાયનાના સમુચ્ચય અર્ને છે. તેમને કેવળજ્ઞાત વિધમાન હોવાથી કેવલી. એ રીતે પદાર્થ કહ્યા. પદવિગ્રહ અવસરે,
હવે ચાલનાનો અવસર છે. તે રહેવા દઈ, સૂત્રસ્પર્શિકા નિયુક્તિ જ કહીએ
E:\Maharajsaheb\Adhayan-33\Book33AL