Book Title: Agam Satik Part 31 Aavashyak Sutra Gujarati Anuwad 1
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ ઉપોદ્ઘાત નિ૨૫૬ થી ૨૬૪ ૧૫૩ સંખ્યામાં આગમમાં, પ્રવચન સારોદ્ધારાદિમાં ક્યાંક ભેદ પણ છે.] સંગ્રહદ્વાર કહ્યું, બીજી દ્વાર ગાવાની વ્યાખ્યા પણ કાઈ, હવે ત્રીજું આદિ દ્વાર પ્રતિપાદન કરવાને કહે છે - • નિયુક્તિ-૨૬૫ - સાધુ અાદિ ચાર ભેદ તીર્થ છે. તે જ સંય કહેવાય છે. તેની સ્થાપના બધાં જ જિતેશરે કેવળજ્ઞાન પામીને પહેલાં સમોસરણમાં કરે છે, પણ વીર ભગવંતને બીજી સમોસરણમાં થઈ. • વિવેચન-૨૬૫ - ગાથાર્થ કહ્યો. વિશેષ ઓ - વીર જિનેન્દ્રને જ્યાં કેવળ ઉત્પન્ન થયું, ત્યાં કય • આચારથી સમોસરણ કરાયુ તેની અપેક્ષાથી બીજું કહેવાય છે. તીર્થદ્વાર કહેવાયું. હવે ગણ દ્વારની વ્યાખ્યા કરે છે. • નિયુક્તિ-૨૬૬ થી ર૬૮ : જિનેન્દ્રોના ગણનું પ્રમાણ અનુક્રમે આ પ્રમાણે છે - (૧) ૮૪, (ર) ૯૫, (3) ૧૦૨, (૪) ૧૧૬, (૫) ૧૦૦, (૬) ૧૦૭, () ૯૫, (૮) ૩, () ૮૮, (૧૦) ૮૧, (૧૧) ૨, (૧૨) ૬૬ (૧૩) ૫૭, (૧૪) ૫૦, (૧૫) ૪૩, (૧૬) 36, (૧) ૩૫, (૧૮) 33, (૧૯) ૨૮, (૨૦) ૧૮, (૧) ૧૭, (૨) ૧૧, (૩) ૧૦, (૨૪) ૯ ગણો જણવા. • વિવેચન-૨૬ થી ૨૬૮ : ગાથાર્થ કહ્યો. એક વારના અને આચાર કિયાના સ્થાનો જેમના સમાન છે, તેમનો સમુદાય તે ગણ. પણ કુળના સમુદાય રૂપ ગણ અહીં ન કહેવો, તેમ પૂજ્યો કહે છે. ગણ દ્વાર કહ્યું, હવે ગણધર દ્વાર કહે છે - • નિયુકિત-૨૬૯+વિવેચન : વીર જિનેન્દ્રના ૧૧-ગણધરો હતા. બાકીના તીર્થકરોમાં જેના જેટલાં ગણ હતા, તેટલાં તેમના ગણઘરો હતા. TOTધર · મૂળભૂગના કર્તા. ગણધર દ્વાર કહ્યું. હવે ધર્મોપાયના દેશકની વ્યાખ્યા કરે છે - નિયુક્તિ-૨૦,૨૭૧+વિવેચન : સર્વ જિતેશરોના ગણઘરો ધર્મોપદેશ-ઉપાય એટલે પ્રવયન અથવા ચૌદ પૂર્વોના કહેનારા ચૌદપૂર્વ તેમજ ગણધરો હોય છે, જેના જે-જે ચૌદપૂર્વી હોય છે, તે બધાં ધર્મોપદેશ કહેનારા છે. સર્વે જિનેશ્વરોએ સામાયિક આદિ અથવા વ્રત, જીવનિકાય, ભાવતા પહેલાં કહેલ છે. આ ધમોંપાય છે, સર્વે જિનેરોએ આમ ઉપદેશ કરેલ છે. ધર્મોપાયદેશક દ્વાર કહ્યું, હવે પર્યાય દ્વાર બતાવે છે - - નિયુકિત-૨ થી ૨૬ : જિનેન્દ્રોનો દીક્ષા કાળ • દીક્ષા પચયિ અનુક્રમે આ પ્રમાણે છે - (૧) એક લાખ પૂર્વ (૨) એક લાખ પૂર્વમાં એક પૂવગ ન્યૂન, () એક લાખ પૂર્વમાં ૧૫૪ આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧ ચાર પૂવષ જૂન, (૪) એક લાખ પૂર્વમાં આઠ પૂમિ જૂન, () ૧ર પૂવગ જૂન એક લાખ પૂર્વ(૬) ૧૬ પૂવગ ન્યૂન એક લાખ પૂર્વ, (2) ર૦ પૂવગ જૂન એક લાખ પૂર્વ (૮) ૨૪-પૂવગિ ન્યૂન એક લાખ પૂર્વ (૯) ૨૮ પૂવગ જૈન એક લાખ પૂર્વના દીકાળ જાણવો. (૧૦) ૨૫,ooo પૂર્વ (૧૧) સ લાખ વર્ષ (૧૨) ૫૪ લાખ વર્ષ, (૧૩) પંદર લાખ વર્ષ (૧) / લાખ વર્ષ, (૧૫) શી લાખ વર્ષ, (૧૬) ૨૫,૦૦૦ વર્ષ, (૧) ૩,૭૫૦ વર્ષ, (૧૮) ૧,૦૦૦ વર્ષ, (૧૯) ૫૫,૦૦૦ વર્ષમાં ૧૦૦ વર્ષ જૂન, (૨૦) ૦૫oo વર્ષ () ૫૦૦ વર્ષ, (૨) ૭૦૦ વર્ષ (૩) ૭૦ વર્ષ, (૨૪) ૪ર વર્ષનો દીક્ષાકાળ જાણવો. વિવેચન-૨૦૨ થી ૨૬ : ગાથાર્થ કહ્યો. સામાન્યથી પ્રવજયા પયચિ કહ્યો. ધે ભગવંતનો કુમારાવસ્થા આદિ પયય પ્રતિપાદન કરતાં કહે છે - • નિયુક્તિ -૨૩૭ થી ૩૦૫ : • ઋષભદેવ ૨૦ લાખ પૂર્વ કુમારવસ્થા પાળી, ૬૩-લાખ પૂર્વનિ રાયાવસ્થામાં પાળીને દીક્ષા લીધી. [આ જ પ્રમાણે અનુકમથી બાકીના તીર્થકરોની કુમારાવસ્થા અને રાયાવસ્થાને હું કહીશ | o અજિતનાથ - ૧૮ લાખ પૂર્વ કુમારપણે, ૫૩ લાખ પૂર્વ ૧ પૂવગ રાજ્યમાં. • સંભવનાથ - ૧૫ લાખ પૂર્વ કુમારપણે, ૪૪ લાખ પૂર્વ ૪ પૂવગ રાજ્યમાં. ૦ અભિનંદન • ૧ર લાખ પૂર્વ કુમારપણે, ૩૬ll લાખ પૂર્વ ૮ પૂવગ રાજ્યમાં.. • સુમતિનાથ - ૧૦ લાખ પૂર્વ કુમારપણે, ર૯ લાખ પૂર્વ ૧૨ પૂવગ રાજ્યમાં. ૦ પડાપભ • • # લાખપૂર્વ કુમારપણે, સll લાખ પૂર્વ • ૧૬ પૂવગ રાજ્યમાં. o સુપાર્શ્વનાથ • ૫ લાખ પૂર્વ કુમારપણે, ૧૪ લાખ પૂર્વ - ૨૦ પૂવગ રાજ્યમાં. • ચંદ્રપ્રભ • શl લાખ પૂર્વ કુમારપણે, ૬ લાખ પૂર્વ - ૨૪ પૂવગિ રાજ્યમાં. • સુવિધિનાથ • ૧ લાખ પૂર્વ કુમારપણે, ૧,૨૮,૦૦૦ પૂવગ રાજ્યમાં. ધેિ નિયુક્તિકર દશમાં તીર્થરથી કુમારસ્વાસ, રાણાવસ્થા સાથે દીક્ષા મહિને પણ કહે છે. પરંતુ તે પૂર્વે નિયુક્તિ રર થી ર૭માં કહેવાઈ ગયેલ હોવાથી અમે તેને ફરી અહીં નોંધતા નથી.) • શીતલનાથ - ૨૫,ooo વર્ષ કુમારપણે, ૫૦,૦૦૦ વર્ષ સભ્ય હળી

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120