Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 131
________________ આગમત સંવછરી ઉપરજ પશુષણને આધાર છે. જૈિન-જનતામાં પજુષણના તહેવારની મુખ્યતા છે તે સંવરીને અંગે છે, એ વાત કેઈપણ જૈન-નામધારીથી અ-જાણી નથી. પજુસણના જે કે આઠ દિવસે છે, તે પણ આઠે દિવસેને હિસાબ સંવચ્છરીના દિવસ ઉપર રહે છે, અને એથી સામાન્યરીતે જે વારની સંવછરી આવવાની હોય છે, તે વારે પજુસણને આરંભ કરાય છે. કદાચ અજ્ઞાનતાને લીધે કે બીજા કેઈપણ કારણથી પજુસણના આરંભમાં ભૂલ થઈ હોય તે પણ તે ભૂલને ભેગ સંવર્ચ્યુરી થતી નથી. ગુરૂવારે સંવછરી આવવાની હોય અને કદાચ તેના પહેલાના ગુરૂવારે પજુસણ બેસાડતાં ભૂલી ગયા અને પજુસણને આરંભ બુધવારે કે શુકવારે થયે હોય તે પણ તે પજુસણના આઠ દીવસને નામે સંવછરી બુધવારે કે શુકવારે કરવાની હોતી નથી. એટલે સ્પષ્ટ છે કે પજુસણ ઉપર સંવચ્છરીને આધાર નથી, પણ સંવછરી ઉપરજ પજુસણને આધાર છે. સકલ ચતુર્વિધ સંઘનું દષ્ટિકણ સંવછરી ઉપર હોય છે. એટલું જ નહિં, પણ સમજુ કે અણસમજુ હરકેઈ સંવછરીની કિયા તે સમુદાયે કરે છે અને તેમ કરવામાં શ્રેય ગણે છે અને તેથી દેખાય છે કે સંવછરીપડિકમણામાંથી કેઈપણ સમજુ કે અણસમજુ ઉમરવાળે મનુષ્ય બાતલ રહેતું નથી, અને જુદા પડવા માંગતે નથી. વળી સંવછરીને એટલે બધે પ્રભાવ છે કે જેઓની સાથે તે દિવસે વૈર-વિરોધ અને કલેશ-કંકાશની માફી લેવાઈદેવાઈ નથી હતી તેઓની સાથે ગ્રામ-ગ્રામાંતરે પત્ર લખીને પણ વૈરાદિસંબંધી માફીની લેવડદેવડ કરવામાં આવે છે. તેમજ સ્ત્રીવર્ગ કે જે સાવી અને શ્રાવિકાના સંઘરૂપ છે અને જેઓને પુરૂષવર્ગ કે જે

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184