Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 147
________________ ૨૨ આગમત જે નમસ્કારમગ્નમાં નમસ્કાર માત્રથી ચરિતાર્થપણું ગણવામાં આવે તે લેગસ્સના સૂત્રમાં સમજાવં જ વદે વગેરે ત્રણ ગાથાથી માત્ર નામસ્તવનું ચરિતાર્થપણું કેમ ન ગણવું? એવી રીતે “પુરવારી વગેરેમાં પણ ના કરા-માળ રા' વગેરે ગાથાઓ ફળદર્શક ગાથાઓ શા માટે બોલવી? અર્થાત “ઘણો જળમુર' નું સૂત્ર ઉડાવી દેવામાં અજ્ઞાન કે કદાગ્રહ સિવાય બીજાનું જોર દેખાતું નથી. વળી શ્રી મહાનિશીથમાં “પઢમં હવેફ મંજીરું, એ ચૂલિકાના છેલા પાને પાઠ હેવાથી વરૂની જગે પદ દો એમ કહેનારા પણ કલ્પનાના પાઠવાળા જ છે. વળી જેઓ શ્રી ભગવતીજીની આદિમાં માત્ર પાંચ પદ જ છે. માટે પાંચ પદ જ કહીએ છીએ એમ કહે છે તેમણે તે સ્પષ્ટ સમજવું જોઈએ કે ત્યાં તે ઘણો ગંભીર સ્ટિવી ને પાઠ છે તે કેમ છો ? ને ખંડિત સૂત્ર લેવું તે સમ્યગ્દષ્ટિને શેભે નહિ. તેમજ આવશ્યક નિર્યક્તિમાં જેમ દરેક અધ્યયનની શરૂઆતમાં અને અંતમાં નિક્ષેપ અને સૂત્રસ્પર્શક નિર્યુક્તિ કહે છે તેમ એ પાંચ પદે (અધ્યયન) ની શરૂઆત અને સમાપ્તિ છે તેથી આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ગણાય છે. જો કે આ પંચમંગલ શ્રુતસ્કંધ પ્રતિક્રમણ સૂત્રને એક ભાગ છે છતાં સામાયિક સૂત્ર એક અંગ છતાં જુદું અધ્યયન ગણાય છે, તેમ આ પંચમંગલ જુદે અને મહાશ્રુતસ્કંધ છે-એ વાત વિશેષાવશ્યકને જાણનારાઓ સારી પેઠે સમજી શકે તેમ છે. મહાનિશીથના ચગવાળા જ ઉપધાન કરાવે એમ કેમ? ઉપર પ્રમાણે પંચનમસ્કાર મહામંગલ જે શ્રુતસ્કંધરૂપે છે તે તે વગેરેને ઉદેશ નંદી પૂર્વક થવે જોઈએ તે સ્વાભાવિક છે. જૈનશાસનમાં કેઈપણ શાસ્ત્રના શ્રુતસ્કંધને ઉદ્દેશ નંદી વગર

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184