Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક—૩ : ઉદ્દેશક-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સનત્કુમારેન્દ્રથી અચ્યુતેન્દ્ર પર્યંતના ઈન્દ્રોની વૈક્રિય શક્તિનો ઉલ્લેખ કર્યો છે. 'ગળમહિલીંળ' :– મૂળપાઠમાં સનત્કુમા૨ેન્દ્રની ઋદ્ધિમાં આ 'મહિસીમં શબ્દ છે. પરંતુ બીજા દેવલોકથી ઉપરના દેવલોકમાં દેવીની ઉત્પત્તિ નથી. પ્રથમ દેવલોકની ૧૦ પલ્યોપમની સ્થિતિવાળી અપરિગૃહિતા દેવી ત્યાં જાય છે અને તે ત્રીજા દેવલોકના ઈન્દ્ર માટે ભોગ્યા બને છે. પલ્યોપમની સ્થિતિ વાળી દેવીઓની વૈક્રિય શક્તિ સંખ્યાત દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરવાની જ હોય છે. પરંતુ મૂળપાઠમાં 'અસંખ્યાત દ્વીપ–સમુદ્ર' જેટલા વિષયનો પ્રસંગ છે, તે ઉચિત નથી. તેથી અહીં પાઠમાં મહિલીળ શબ્દ પ્રમાદાપતિત સંભવિત છે. ત્યાર પછીના પાઠમાં લોકપાલ માટે અસંખ્યાત દ્વીપ–સમુદ્રોનો વિષય કહ્યો છે. તેમાં અગ્રમહિષીઓનું ગ્રહણ કર્યું નથી. આ રીતે વિચારતાં સ્પષ્ટ થાય છે કે 'ગામહિલી' શબ્દ પ્રયોગ પ્રમાવાપતિત-[લિપિ દોષ] છે. માટે સૂત્રપાઠમાં કૌંસ કર્યો છે.
વૈમાનિક દેવોના ઈન્દ્રોની ઋદ્ધિ અને વૈક્રિયશક્તિ
વિમાનાવાસ | સામાનિકદેવો
આત્મરક્ષદેવો
દેવલોક
સૌધર્મ
ઈશાન
ઈન્દ્ર
શકેન્દ્ર
ઈશાનેન્દ્ર
સનતકુમારેન્દ્ર
મહેન્દ્ર
બ્રહ્મલોકેન્દ્ર
લાન્તકેન્દ્ર
મહાશુક્રેન્દ્ર
ચારેન્દ્ર
૩૨ લાખ
૨૮ લાખ
૧૨ લાખ
૮ લાખ
૪ લાખ
પ્રાણતેન્દ્ર
૫૦ હજાર
૪૦ હજાર
હજાર
૪૦૦
૮૪,૦૦૦
૮૦,૦૦૦
૭૨,૦૦૦
૭૦,૦૦૦
૬૦,૦૦૦
૫૦,૦૦૦
૪૦,૦૦૦
૩૦,૦૦૦
સનમાર
માહેન્દ્ર
પોક
લાન્તક
મહામુક
સહસ્રાર
આનત
પ્રાણત
આરણ
અન
૧૦,૦૦૦
૪૦,૦૦૦
સાધિક ૩૨
અચ્યુતેન્દ્ર નોંધ :– પહેલા બીજા દેવલોકમાં આઠ–આઠ અગ્રમહિષી છે. તે પછીના દેવલોકમાં અગ્રમહિષી નથી.
=
પ્રસ્તુત પ્રશ્નોત્તરમાં શકેન્દ્ર, સનત્કુમારેન્દ્ર આદિ એકાંતરિક પાંચ ઈન્દ્ર વિષયક પ્રશ્નો અગ્નિભૂતિ અણગારે અને ઈશાનેન્દ્ર આદિ શેષ પાંચ ઈન્દ્ર વિષયક પ્રશ્નો વાયુભૂતિ અણગારે પૂછ્યા છે.
૩૦૦
૩,૩૬,૦૦૦
૩,૨૦,૦૦૦
૨,૮૮,૦૦૦
૨,૮૦,૦૦૦
૨,૪૦,૦૦૦
૨,૦૦,૦૦૦
1,50,000
૧,૨૦,૦૦૦
૨૦,૦૦૦
Fe
૮૦,૦૦૦
વૈક્રિય શક્તિ
૨ જંબૂઢીપ સાધિક ૨
૪
સાધિક ૪
८
સાધિક ૮
૧૬
સાધિક ૧૬
૩ર
ઈશાનેન્દ્રનું પ્રભુ સમીપે આગમન :
१६ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइं मोयाओ जयरीओ णंदणाओ