Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 568
________________ [ ૫૦૬] શ્રી ભગવતી સૂત્ર-૧ 'શતક-૪ : ઉદ્દેશક-૧૦ લેશ્યા લેશ્યાઓનું પરિવર્તન :| १ से णूणं भंते ! कण्ललेस्सा णीललेस्सं पप्प तारूवत्ताए, तावण्णत्ताए जाव परिणमंति? एवं चउत्थो उद्देसओ पण्णवणाए चेव लेस्सापदे णेयव्वो जाव परिणाम वण्ण रस गंध, सुद्ध अपसत्थ संकिलिट्ठण्हा । गइ परिणाम पएसो, गाह वग्गणा द्वाणमप्पबहुं ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પ્રાપ્ત કરીને તદ્રુપ અને તડ્વર્ણ આદિમાં પરિણત થઈ જાય છે? ઉત્તર- હિ ગૌતમ !] પ્રજ્ઞાપના સૂત્રમાં ઉક્ત વેશ્યાપદનો ચતુર્થ ઉદ્દેશક પરિણામ ઈત્યાદિ દ્વાર ગાથા સુધી કહેવો જોઈએ. ગાથાર્થ– પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના વર્ગણા, સ્થાન અને અલ્પબદુત્વ. [આ સર્વ દ્વાર વેશ્યાઓના સંબંધમાં કહેવા જોઈએ.] હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે. વિવેચન : પ્રસ્તુત સુત્રમાં એક વેશ્યાને બીજી વેશ્યાનો સંયોગ પ્રાપ્ત થાય ત્યારે તે ઉક્ત વેશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપમાં પરિણત થાય છે કે નહીં ? આ પ્રશ્નના ઉત્તરમાં પ્રજ્ઞાપના સૂત્રના વેશ્યાપદના ચતુર્થ ઉદ્દેશકનો પિરિણામ આદિ દ્વારો સુધી અતિદેશ કર્યો છે. વસ્તુતઃ લેશ્યાથી સંબંધિત પરિણામાદિ ૧૫ દ્વારોની પ્રરૂપણાનો અતિદેશ કર્યો છે. અતિદેશનો સારાંશ :- પ્રજ્ઞાપના સૂત્રમાં ઉક્ત મૂલપાઠનો ભાવાર્થ આ પ્રમાણે છે

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584