Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Shwetambar Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai View full book textPage 9
________________ 26.9%%%%%%% %%%%%%%%%%%% An Irath allaL国勇勇馬男男男男男男男男55555 5 88 HOSTC8乐明明明明明明明明明明乐乐国乐乐国乐乐玩玩乐乐乐乐乐乐纸兵纸所乐乐乐玩玩乐乐乐乐乐乐乐乐乐SC વનસ્પતિકાયની બાબત જણાવી છે. વનસ્પતિકાયની હિંસાથી વિરતમુનિ, અવિરત શરુઆત કરીને સોળ પ્રકારના ભાવો જણાવી લોકસંજ્ઞાના ત્યાગની વાત છે. દ્રવ્યલિંગી, તેનું ફળ વગેરેનું વર્ણન કરી માનવ શરીર સાથે વનસ્પતિકાયની તુલના (૨) ભાવ ઉદ્દેરાક: જન્મ, જરા, મમત્વ વગેરે જુદાજુદા વર્ણનો પછી અહિંસાનો ઉપદેશ કરવામાં આવી છે. આપવામાં આવ્યો છે. (૬) ત્રસકાય ઉદ્દેશક : એમાં વિવિધ ત્રસજીવો, તેના ભિન્ન-ભિન્ન સુખદુઃખો, તેના (૩) અક્રિયા ઉદ્દેશકઃ આમાં અપ્રમાદનો ઉપદેશ, સમભાવ, આત્મગુપ્ત, રૂપવિરક્તિ, લક્ષણો તથા પૃથ્વીકાય વગેરેના આશ્રિત ત્રસાયિક જીવોનું વર્ણન છે. તેમજ અન્ય તીર્થિઓની માન્યતાનું વર્ણન કરી પ્રપંચમુક્ત મુનિની વાત છે. ત્રસકાયિકની હિંસાથી વિરત મુનિ, અવિરતદ્રવ્યલિંગી, ત્રસકાય હિંસાના હેતુ અને (૪) કષાયવમન ઉદ્દેશક : એમાં કષાય વમનની વાત જણાવી જેને બેગ ગાઇસેસર્વે ફળ જણાવી અંતે ત્રસકાયની હિંસાથી નિવૃત્ત થવાને ઉપદેશ છે. નાળg, ગે સર્વેનાજીદ બેન ના એ આચારાંગ સૂત્રના ખૂબ પ્રસિદ્ધ સૂત્રના અંતે (૭) વાયુકાય ઉદ્દેશક : એમાં વાયુકાયિકની હિંસાથી નિવૃત્ત થનાર સમર્થ વ્યક્તિનું કષાયજ્ઞાનનું સુંદર વર્ણન છે. વર્ણન છે તેમજ અહિંસક, સંયમી, વિરત મુનિ, અવિરતદ્રવ્યલિંગી, હિંસાનું ફળ, (૪) અધ્યયન: સમ્યકત્વ હિંસાપ્રચુર કર્મફળ વગેરેની વાત છે. તથા સમ્મીનું લક્ષણ બતાવી છેલ્લે છ- (૧) સમ્યકત્વવાદ ઉદ્દેશક: આમાં અહિંસા સત્યધર્મ છે, ધર્મની દઢતા, ધર્મનો ઉપદેશ, કાયજીવોની હિંસાના સર્વથા ત્યાગી મુનિની વાત જણાવી છે. ભોગીના જન્મ-મરણ, રત્નત્રયની આરાધના અને અપ્રમાદીનું વર્ણન છે. (પ્રથમ અધ્યયન પૂર્ણ) (૨) ધર્મપ્રવાહી પરીક્ષા : એમાં કર્મબંધ અને કર્મક્ષય હેતુઓમાં સમાનતા, ધર્મમાં (૨) અધ્યયનઃ લોકવિજય અપ્રમાદ, નરકમાં જન્મ-મરણ, વ્યુતવલી અને કેવલીની સમાનતાનું કથન, કર્મવેઠના (૧) સ્વજન ઉદ્દેશક : આમાં સંસારનું મૂળ કારણ, વિષયી જીવ, વિવેકહીનતા, અનિત્ય વગેરે વાતો છે. અને અારણ ભાવનાનું વર્ણન કરી આત્મોપદેશ આપવામાં આવ્યો છે. ' (૩) અનવદ્ય તપ ઉદ્દેશક : આમાં ઉપેક્ષાભાવવાળો વિજ્ઞ છે, અહિંસા, દુઃખ પરિક્ષા, (૨) અદઢતા ઉદ્દેશક: આમાં મુક્તિ, દ્રવ્યલિંગી, અ-મમત્વ, અહિંસા અને મુક્તિના આશા- પંડિત, દુઃખ ક્રોધમૂલક છે વગેરે વાતો છે. માર્ગનો ઉપદેશ આપવામાં આવ્યો છે. (૪) સંક્ષેપવચન ઉદ્દેશક: આમાં સંયમ - તપશ્ચર્યામાં વૃદ્ધિ, વીરમાર્ગ, તપથી કૃશતા, (૩) મદનિષેધ ઉદ્દેશકઃ એમાંગોત્રમદનો નિષેધ, સંયમનો ઉપદેશ, વિષયીની વિપરીત નિષ્કર્મદર્શી વગેરેની વાતો છે. પ્રરૂપણા, સંપત્તિ, મોહ, બાલજીવ વગેરેનું વર્ણન છે. (૫) અધ્યયન: લોકસાર (અવંતિ) (૪) ભોગાસક્તિ ઉદ્દેશક: આમાં ભોગથી થનારા રોગો, સંપત્તિમોહ, સ્ત્રીમોહ, કામ- (૧) એક્યર ઉદ્દેશક : આમાં હિંસા (અર્થ-અનર્થ) ની હિંસક ગતિ, વિષયેચ્છાત્યાગ, ઈચ્છાની ભયંકરતા, સ્ત્રીથી સાવધાની વગેરે વાત જણાવી અશરણ ભાવના, એકત્વ મોહ, બાલજીવ, કુરાગ્રબિંદુનું ઉદાહરણ, મોહથી જન્મમરણ, સંશયથી સંસારજ્ઞાન, ભાવના, ભોગથી વિરતિ, સંયમનું પાલન વગેરે વર્ણન છે. આસક્તિથી નરક વગેરે વાતો છે. (૫) લોકનિશ્રા ઉદ્દેશકઃ આમાં આહાર અને તેનું પરિણામ, ન મળવાથી શોક અને (૨) વિરતમુનિ ઉદ્દેશક : આમાં નિર્દોષ આહાર, નશ્વર શરીર, રત્નત્રય આરાધના, મળવાથી હર્ષ, આહાર સંગ્રહનો નિષેધ, કય-વિકયની વાત જણાવી કામભોગ, પરિગ્રહ મહાભય અને અપરિગ્રહની વાતો છે. કામી વ્યક્તિ, વિષયમૃદ્ધ, આસક્તિ, સાવઘચિકિત્સાનો નિષેધ વગેરે વાત જણાવી (૩) અપરિગ્રહ ઉદ્દેશક : આમાં અપરિગ્રહ, સમતાધર્મ, સંયમના ચાર ભાંગા, આત્મદમન, તપોધન વગેરેની વાતો છે. (૬) અ-મમત્વ ઉદ્દેશક: એમાં અહિંસક - હિંસક, અસંયત વક્તા, રતિ- અરતિ, (૪) અવ્યક્ત ઉદ્દેશક : એમાં અવ્યક્ત (અ-ગીતાર્થ) એકલવિહારી, હિત- શિક્ષા રુક્ષ શુક આહાર, સુવસુ-દુર્વસુ મુનિવગેરે જુદા જુદા પ્રકારના વર્ણનો કરી બાલાજીવ આપવાથી થતો કોપ, કર્મક્ષય માટેનો પ્રયત્ન વગેરે વાતો છે. માટે ઉપદેશ આપવામાં આવ્યો છે. (૫) હદોપમ ઉદ્દેશક: એમાં આચાર્યને જળાશયની ઉપમા આપી છે અને અહિંસાના (૩) અધ્યયન: શીતોષ્ણીય (૧) ભાવસુખ ઉદ્દેશક : આમાં ભાવનિદ્રા, ભાવ જાગરણ, અમુનિ-મુનિના વર્ણનથી જOF #FFFFF ફર્ક | શ્રી ભાગમગુખમંગૂષા - ૨ F i le 虽乐乐乐乐玩玩乐乐乐乐乐乐乐乐乐乐坊乐乐明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明TOPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70