Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Shwetambar Agam Guna Manjusha
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 11
________________ . e 片贵兵與美国国兵兵兵兵乐乐国乐乐乐明明听听听听听听听听听听听听听听听听乐乐乐乐乐乐乐乐乐乐乐乐GISM C%%%%%% % %%% %%%%%%男 u retal alg国男男男男男男男%%%%%%% % %% % વગેરે જુદી જુદી સાત વાતોમાં આહાર લેવાનો નિષેધ છે. (૫) અધ્યયન: વોષણા સાતમા ઉદેરાકમાં ઊંચા સ્થાન પર, પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વનસ્પતિકાય, (૧) વસ્ત્રગ્રહણ વિધિ ઉદ્દેશક : એમાં છ પ્રકારના વસ્ત્ર, ચાર પ્રકારની ચાદર, ચાર વસ્ત્ર ત્રસકાય વગેરે ઉપર મૂકેલો આહાર લેવાનો નિષેધ તથા પાણી લેવાનો વિધિ વગેરે વાતો પડિમા વગેરેની વિસ્તૃત ચર્ચા સાથે નિગ્રંથ મુનિએ લેવાના વિષે વિધિનિષેધો આપ્યા કરવામાં આવી છે. આઠમા ઉદ્દેશકમાં કેરી વગેરેનું અપ્રાસુક (સચિત્ત) લેવાનો નિષેધ તથા બીજી (૨) વસ્ત્રધારણ વિધિ ઉદ્દેશક: એમાં ભિક્ષા સમયે, સ્વાધ્યાય સ્થાનમાં, શૌચ સ્થળમાં ચૌદ જેટલી વસ્તુ અપ્રાસુક કે અપક્વ હોય તો લેવાના નિષધની વાત જણાવી છે. જતી વખતે બધા વસ્ત્રો સાથે લઈ જવાનું વિધાન તથા અટવીમાં ચોર વગેરેના ઉપદ્રવો નવમા ઉદ્દેશકમાં આહારની વિધિ, પાણી પીવાની વિધિ, માંસાહારી ઘરના આહારનો વખતે સમભાવ રાખવાની વાતો છે. ત્યાગ વગેરે વાતો જણાવી છે. (૬) અધ્યયન : પારૈષણા દસમા ઉદેરાકમાં શ્રમણસમૂહ માટે પ્રાપ્ત થયેલા આહારની પરિભોગવિધિ તથા એના એક ઉદ્દેશકમાં ત્રણ પ્રકારના પાત્રનું વિધાન, નિગ્રંથ મુનિ માટે પાત્રવિધાન શેરડી વગેરે અલ્પ ખાદ્ય પણ અધિક ત્યાજ્ય પદાર્થોનું વર્ણન છે. તથા ચાર પાત્રપડમા વગેરેનું વર્ણન છે. અગિયારમા ઉદ્દેશકમાં ગ્લાન માટે સાત પ્રકારની પિડેષણા અને સાત પ્રકારની (૭) અધ્યયન અવગ્રહ પ્રતિમા પારૈષણાની વિધિઓ બતાવી છે. પહેલા ઉદ્દેશકમાં અદત્તાદાનનો સર્વથા નિષેધ, સાથી મુનિઓની વસ્તુઓ (૨) અધ્યયન: રાÀષણા આશાપૂર્વક લેવાનું વિધાન, સોય, કાતર વગેરે પરત આપવાની વિધિ વગેરે વાતો છે. - પહેલા ઉદ્દેશકમાં ઉપાશ્રય આદિમાં ઉતરવાના વિધિ-નિષેધની સવિસ્તર માહીતિ બીજા ઉદ્દેશકમાં આમ્રવન, રોરડીવન, લસણવન, સાત અવગ્રહ પડિયા વગેરેનું વર્ણન છે. આપવામાં આવી છે. - દ્વિતીય ચૂલિકા બીજા ઉદેશક્યાં વિવિધ સ્થાનોમાં ઉતરવા માટે સવિસ્તરમાહીતિ આપવામાં આવી છે. (૮) અધ્યયનઃ સ્થાન ત્રીજા ઉદેશમાં શય્યાતર ઘર અને એ સંબંધી વીગતો તથાચાર સંસ્મારક પડિમાનો (૧) સ્થાન સપ્તકક : એના એક ઉદ્દેરાકમાં ચાર પ્રકારની સ્થાન (ધ્યાન યોગ જગ્યા) નિષેધ આપવામાં આવ્યો છે. ની પડિમાનું વર્ણન છે. ક' (૨) અધ્યયન ઈર્યા (૯) અધ્યયન: નિષાધિકા પહેલા ઉદ્દેશકમાં ચોમાસામાં વિહારના નિષેધ અને વિશેષ વિધાનોનું વર્ણન છે. (૨) નિશીપિકા સપ્તકક : એના એક ઉદ્દેશકમાં નિષાધિકા (સ્વાધ્યાય માટેના સ્થાન)નું બીજા ઉદ્દેશમાં નાવમાં બેઠા પછી આવતા ઉપસર્ગો અને વિવિધ વિહારમાર્ગોની વર્ણન તથા બેસવાના વિધિની વાત જણાવી છે. વાત છે. (૧૦) અધ્યયનઃ ઉચ્ચાર પ્રશ્રવણ - ત્રીજા ઉદ્દેશકમાં ગુરુદેવ, આચાર્ય, ઉપાધ્યાય સાથે વિવેકપૂર્વક બોલવાની વાત (૩) ઉચ્ચાર – પ્રશ્રવણ સતેજક : આમાં અંડિલભૂમિમાં મલોત્સર્ગ (શૌચ) જવાના તથા પથિકોને પ્રશ્નોના ઉત્તર આપવાનો નિષેધ વર્ણિત છે. વિધિ-નિષેધો બતાવ્યા છે તથા ઓગણીસ જેટલા સ્થાનોમાં મલોત્સર્ગ કરવાના (૪) અધ્યયન: ભાષા જાત નિષેધો છે. (૧) વચનવિભક્તિ ઉદ્દેશક : આમાં સોળ પ્રકારના વચનોનો વિવેકપૂર્વક પ્રયોગ તથા (૧૧) અધ્યયન: રાબ્દ ચાર પ્રકારની ભાષા અને એનું સૈકાલિક રૂપ વગેરેનું વર્ણન છે. (૪) શબ્દ સર્તકક : આમાં મૃદંગ, વીણા, તાલ, શંખ વગેરે વાઘ સાંભળવા. જવાનો (૨) કોધાદિ ઉત્પત્તિ વર્જન ઉદ્દેરાક : એમાં રોગી માટે, આહાર સંબંધી, મનુષ્ય-પશુ નિષેધ તથા સંગીત વગેરે સાંભળવાનો નિષેધ અને વાજિંત્ર વાગતા હોય તેવા ૧૪ સંબંધી, ફળ અને ધાન્ય સંબંધી, સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ અદિ સંબંધી સાવઘ | (ચૌદ) સ્થાનોમાં જવાનો નિષેધ છે. નિરવઘ ભાષાપ્રયોગનું વર્ણન છે. (૧૨) અધ્યયન રૂપ (૫) રૂપ સકક: એમાં ગૂંથેલી માળા વગેરે અને કિલ્લો, દરિયાકાંઠો, બગીચો, મેં OMy F\M N k% %%9A%AF % શ્રી બાગમગુનમંજૂષ - જ F VF\ \ 5 % % C玩玩乐乐乐乐乐所乐乐乐乐乐乐乐乐乐玩玩乐乐听听国乐乐听听听听听听听$$$$$$$$$$NC

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70