Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 191
________________ ૧૪૮ અધ્યાત્મપત્રસાર સામાયિક શબ્દના અર્થમાં નિર્યુક્તિકાર ત્રણ વિભાગ પાડે છે(૧) સામ, (૨) સમ અને (૩) સમ્મ. તેમાં પ્રથમ “સામ” શબ્દનો અર્થ “મધુર-પરિણામ” – એમ ટીકામાં સ્પષ્ટ કરેલ છે. નવકારીના પ્રથમ–પદમાં રહેલ “નમેપદ દ્રવ્ય - ભાવસંકેચરૂપ ભક્તિ સ્વરૂપ છે, તેથી તે પણ “મધુર-પરિણામરૂપ જ છે. ભક્તિ એ પરમાનંદનું બીજ છે – એમ શ્રી ઉપાધ્યાયજી મહારાજ પણ ફરમાવે भक्तिः परेशानुभवो विरक्ति रित्यत्र चैष त्रिक एककाले । guઘમરણ થાશ્વત સુस्तुष्टिः पुष्टिः क्षुदपायोऽनुग्रासम् ॥ (શ્રીમદ્ભાગવત સ્ક-૨, શ્લેક-૪૨) અથ–“જેમ ભજન કરનારને પ્રત્યેક કેળિયે તુષ્ટિ, પુષ્ટિ અને સુધાનિવૃત્તિ એકી સાથે થાય છે તેમ પ્રપત્તિભક્તિવાળાને ભકિત, વિરકિત અને પરમાત્માનું અનુભવાત્મક જ્ઞાન –એમ ત્રણે એક જ કાળે થાય છે.” વળી તેના બીજા ફ્લેટમાં કહ્યું છે કે એ રીતે અખંડવૃત્તિથી પરમાત્માના ચરણ-કમળની ઉપાસના કરનારને ભક્તિ, વૈરાગ્ય અને ભગવ...બધ થતું હોવાથી અંતે પરમશાંતિ મળે છે. “તતા Hi Bરતમુતિ સાક્ષાત'-એ બીજા લેકનું છેલ્લું ચરણ છે. “ભક્તિને એ રીતે “આધ્યાત્મિક – ભેજન” પણ કહી શકાય. ભકત-હૃદયને એ અનુભવ થઈ શકે.” અ, (૧૭) તા. ૨૦–૧૦–૬૮ “પુષ્ટિમાર્ગમાં “ભક્તિના બે પ્રકાર છે – (૧) સાધનરૂપા અને (૨) ફલરૂપા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240