Book Title: Adhyatmapatrasar
Author(s): Bhadrankarvijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
વિપશ્યના-સાધના
૧૬૩
તૃતીય ચેકડી-ચિત્તાનુપશ્યના-ચિત્તનું આકલન કરવાને ઉપાય - (૧) ચિત્તને જાણીને આશ્વાસ-પ્રવાસનો અભ્યાસ કરે. (૨) ચિત્તને પ્રમુદિત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે. (૩) ચિત્તનું સમાધાન કરીને આશ્વાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૪) ચિત્તને વિમુક્ત કરીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે.
ચતુર્થ ચેકડી - ધર્માનપશ્યના–નિર્વાણ-પ્રાપક પદાર્થોનું આકલન કરવાને ઉપાય:
(૧) અનિત્યતા સમજીને આવાસ-પ્રવાસને અભ્યાસ કરે. (૨) વૈરાગ્યને સમજીને આશ્વાસ–પ્રવાસનો અભ્યાસ કરે. (૩) નિરાધ જાણીને આશ્વાસ–પ્રવાસને અભ્યાસ કરે. (૪) ત્યાગ જાણીને આશ્વાસ-પ્રશ્વાસને અભ્યાસ કરે.
૧. કાય-સંસ્કાર - આનંદલહરી જેવા સુખકારક અનુભવ. ૨. પ્રીતિ – નિષ્કામ પ્રેમ જે પ્રથમ ચોકડીના અનુભવથી આપોઆપ
ઉદિત થાય છે. ૩. સુખ– રોગના કારણે શરીરમાં વેદના થતી હોય અને આના પાન
સ્મૃતિની ભાવના કરે તે અપ્રતિમ પ્રીતિ-સુખ અનુભવે. ૪. ચિત્ત-સંસ્કાર–ઉપર પ્રમાણે આનંદકારક અને સુખકારકચિત્ત-સંસ્કાર ૫. ચિત્ત-સંસ્કાર શાંત – મનને સૂક્ષ્મ કંપ પણ નાબૂદ કરવાનું હોય છે. ૬. ચિત્ત જાણીને- ચિત્ત મંદ થવાનો સંભવ છે તે જાણીને પ્રયત્નો કરવા. ૭. ચિત્તને પ્રમુદિત કરીને- ચિત્તને ઉત્સાહ રાખીને. ૮. ચિત્તનું સમાધાન કરીને – શાંતિપૂર્વક. ૯. ચિત્તને વિમુક્ત કરીને – આશ્વાસ-પ્રશ્વાસમાં મનને આસક્ત થવા
દેવું નહીં. ૧૦. અનુપશ્યના – આકલન કરવું. ૧૧. નીવરણ – આવરણ.
(ગ્રંથ – સિદ્ધ જીવની – સ્વામી બ્રહ્માનંદ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240