________________
શ્રી ગણ્યા. આ નદીનો પ્રવાહ શોષાતાં કૂવાઓથી કામ ચલાવે છે તેમ શિષ્યોથી-વિદ્યારૂપી જલકૂવાથી ચલાવાય છે. જ્ઞાનસાગરના સમયમાં સાધુસંઘ ग्रन्थकाવનવિ. ની ‘દુ:સ્થ હતો-એમ ૩ર૭માં શ્લોકના “વફાડવયં સુdવત્ વિટ સુમેષઃ' એ ચરણુથી જણાય છે. તેમનું તો ઉત્તમ સંયમ-ચરિત્ર હતું रादि
SIને તે મહાપુરુષ ભારે યોગી હતા એમ ગુર્નાવલીના ઉલ્લેખોથી કળી શકાય છે. તેમણે કેટલીક અવચૂર્ણઓ (સૂત્રો ઉપરની નાની નાની Iિ રહ૦ વૃત્તિ.
परिचय વ્યાખ્યાઓ) કરેલી છે અને ભરૂચ તથા ઘોઘા તીર્થના સ્તોત્રો પણ રચેલાં છે. | 8 | | શ્રી સોમસુન્દરના દીક્ષા-ગુરૂ જયાનન્દ સૂરિના સં. ૧૪૪૧માં સ્વર્ગવાસ થયા પછી સોમતિલક સૂરિના અનન્ય પટ્ટધર બનેલા દેવ-Isી
विद्यागुरुસુન્દર સૂરિએ સોમસુંદર મુનિને ઘણું દુર્ગમ અને વિશેષાર્થવાળા સદગ્રંથો સમજવા અને ભણવા માટે જ્ઞાનસાગર સૂરિ પાસે મોકલ્યા ज्ञानसागरહતા અને તેની પાસેથી આગમાદિ શીખી લીધાં હતા. (સોમ સૌભાગ્ય કાવ્ય સર્ગ ૫ લોકથી ૧૨) આ પરથી સોમસુન્દર (કે જે પછી IMA
સરિ પદ પામી છેવટે દેવચંદર સૂરિના પટ્ટધર થાય છે) ના પણ જ્ઞાનગુરૂ જ્ઞાનસાગર સૂરિ હતા, કે જેને પોતે સૂરિ થયા પછી પણ કરી Sામોમસુંદર સૂરિએ પોતાના રચેલા “યુમ અમ્મદુ શબ્દ રૂપાંકિત અષ્ટાદશસ્તવમાં છેવટે ભૂલી ગયા વગર પોતે તેમના પાદ–પદ્મ-રેણું છેIR
એમ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે.
१ श्रीसोमसुन्दरगुरुप्रमुखास्तदीयं त्रैवैद्यसागरमगाधमिहावगाह्य । प्राप्योत्तरार्थमणिराशिमनर्घ्यलक्ष्मी,-लीलापदं प्रदधते पुरुषोत्तमत्वम् ।।
न स्थैर्य सुमनःपथे प्रविदधनवापि वर्णोज्वलः प्रोद्यच्चापल उल्लसजडतया यो निम्नगोल्लासकृत् । यद् गर्जलपि मादृशो जलदवत्सोचेःपदं संश्रितः तत् त्रैवेद्य-महाब्धिशीकरकणादानस्य तम्भितम् ॥
સાતે પ્રવાહે તેવાં શોધું તે પુના બિંદૂ શિષ્યરુચિત્તે વિદ્યામ : – ગુર્નાવલી શ્લોક ૩૪૫ થી ૩૪૭. २ श्री देवसुन्दरगुरूत्तमशिष्यमुख्यश्री ज्ञानसागरगुरुक्रमपद्मरेगोः । श्री सोमसुन्दरगुरोरिति युष्मदस्मदष्टादशस्तवकृतिः कृतिनां मुदेऽस्तु ॥
– જૈન સ્તોત્રસંગ્રહ ૧ પૃ.૨૩