________________
તેમણે તપગચ્છાધિપતિ વિજયદેવસૂરિના રાજ્યમાં રાજનગરના ઉષ્માપુરમાં-ઉસમાન ૫શમાં સં. ૧૬૯૯ પૌષ માસમાં પુષ્ય નક્ષત્રે ૧૦૮ શ્લોકમાં આભાણુક-શતક સંસ્કૃતમાં રચેલ છે. આભાણુક એટલે કહેવત, ઉખાણું. એવી સો એક કહેવતોનો ઉપયોગ ધર્મોપદેશ-લેશ )
તરીકે તે શતકમાં છે. ગુર્જર કવિઓમાં . ૧૫૫માં શ્રીધરે રાવણ મંદોદરી સંવાદમાં, સં. ૧૬૦૦ લગભગ માંડણે પ્રબોધબત્રીશીમાં અને રહ૧૮મા શતકમાં શામળભ અંગદવિણીમાં ગુજરાતી કહેવતોનો ઉપયોગ કર્યો છે. દા. ત.
સૂર્ય ગતિ on fb agવિ પરિસ્થતિ . મુહં કરિ શ્રાવણ મા તથા તા મવિની I -આભાણુકશતક “લોક ૪૨
-જેમ સૂર્ય પ્રત્યે ફેંકાયેલી ધૂળ પોતાની આંખમાં પડે છે, તેમ ગુરુ પ્રત્યે કરેલી અવજ્ઞા તે જ પ્રમાણે તેવા ભાવવાળી-પોતાની [અવણારૂપ બને છે.
રાવણ–રેજ સૂરિજ સાહમાં મળ નાંખિ, અમલા! ધૂલિ ભરાસિઈ અંખિ. –રાવણ મંદોદરી સંવાદ ૭૯૭ ૫. ૧૦૫ મથિલ્યો તેની શુરવાણિતં સતા વિવાદ પંજલિ ઃ તળri નક્કીની 1 –આ. શ. શ્લોક ૪૮ –મૂઢમિયાદૃષ્ટિ મૂર્ખ સાથે સંગત કરીને સમ્યકત્વ-સમ્યગ્દર્શન મલીન કરવું તે સ્વતઃ પેટ ચોળીને શૂળ ઉત્પન્ન કરવા જેવું છે. મંદોદરી-વીઝુ વીછાંણનિં વનરાય, ઉર ફાડીને અલગ થાય; ગહિલપણિ જે ગિલસિ ગૂલ, પઢ મિલી ઉપાયૂ શલ. રા. મ. સં. ૬૭૮ ૫. ૮૬ વિધિ પખિ હોમ કર્યા નીિ ઘણા, જોયું વીર હસિ આપણા; સખેલ મંત્રઈ સાધના કરી, તે ચેક થયા સાહા કરી.. વિશુ કિરિયા વિષ્ણુયું છઈ મૂલ, પેટ ચોલી ઊપાયું સૂલ, -પ્રબોધબત્રીશી ૧ ભતિ વીશી ૮ પૃ. ૨.
આ નાનો ગ્રંથ આગમોદયસમિતિ નં. ૪૯માં મુદ્રાંતિ થઈ બહાર પાડ્યો છે અને તેના લો ૧૫નું ગુજરાતી ભાષાંતર હમણું જ GI જૈનધમપ્રકાશ'ના સં. ૧૮૭ના વૈશાખ માસના અંકના પૂ. ૬૫ થી ૭૨માં પ્રkટ થયું છે.