________________
ી ISIનમાવવા રૂપે હતો ને તેમાં ૩ સ્રોત અને ૬૧ તરંગ હતાં, એમ તે પૈકી ત્રીજા સ્રોતનો ગુર્નાવલી નામનો છેવટનો એક વિભાગ સૂરિ થયાજા
ग्रन्थकाક્રિીપર્વે સં. ૧૪૬૬ માં રચેલો મળે છે તેના અંતભાગ પરથી જણાય છે.' ધન. |
દિતેમણે અનેક સ્તુતિસ્તવનો રચ્યાં હતાં–ગાંભીર્યવાળાં નવાં, ઉત્તમ અર્થવાળી સ્તુતિઓ અને સ્તવનો, શ્રી સિદ્ધસેન આદિ મહાકવિઓની તથા પ્રતિભાશાળી કૃતિઓનું અનુકરણ કરતાં હતાં.’ આ પિકી કેટલાંક છપાઈ ગયાં છે.
परिचय તેમનામાં સંસ્કૃત ભાષા યુક્તિપુરઃસર શબ્દોવાળી બોલવાની શક્તિ હતી અને તેઓ સહસ્રાવધાની તથા શીઘ્રકવિ હતા.-“સારી યુક્તિવાળી
मुनिसुन्दरRા સંસ્કૃત (ભાષા) બોલવાની શક્તિ, એક સહસ્ત્ર નામોને એક સાથે કહેવાની શક્તિ અને તાત્કાલિક નવ્ય કવિત્વની શક્તિ તેમનામાં હતી | eીતેવી હાલ બીજા કોઈનામાં જોવામાં આવતી નથી. સર્વ વિદ્યા ને કળામાં તેમની બુદ્ધિ પ્રસરેલી હતી અને હાલ નિદૉષ વિદ્વત્તાવાળા |
હરિ, મેધાવી પુરૂષો છે પરંતુ એમના જેવી વ્યાપક પ્રકર્ષકત્તાની સાથે તલના કરે એવા નથી.' સહસાવધાનીનો અર્થ એક સાથે હજાર વિષય પર ધ્યાન આપનારા થાય પણ અત્રે બતાવ્યું છે તેમ એક સાથે હજાર નામોને યાદ રાખી કહેનારા એ તેનો અર્થ છે. (સં. ૧૬૦૨ માં | સોમવમલની પટ્ટાવલી ઝાય “જે સહસવધાની સહસ્ર વાટલી નાદ, ઉલખીયા નિજમનિ છતા પરમત વાદ’ જણાવે છે.-એ. સઝાય માલા પૃ. ૪૯; ધર્મસાગરે ૧૦૮ વાટકીઓના નાદને ઓળખવાની શક્તિવાળા બાલ્યાવસ્થામાં પણ સહસ્ત્ર નામોને ધારનારા જણાવ્યા છે. દેવોમલે પણ તેવું જ હીર સૌભાગ્ય કાવ્ય ૪, ૧૨૬ માં અને તે પરની ટીકામાં જણાવ્યું છે.).
१ रसरसमनुमित वर्षे १४६६ मनिसन्दर सूरिणा कृता पूर्वम् । मध्यस्थैरवधार्या गालीयं जयश्रीद्धा ॥ ४९३ ॥......इति श्रीयुगप्रधानावतारश्रीमत्तपागच्छाधिराज बृहदगच्छनायक पूज्याराध्य परमाप्त परमगुरु श्री देवसन्टर सरिगणराशिमहिमाऽर्णवानुगामिन्यां तद्विनेय श्री मुनिसुन्दरगाण
જ ૨ हृदयहिमवदवतीणे श्री गुरुप्रभावपद्यहदप्रभवायां श्री महापर्वाधिराज श्रीपर्यषणापर्व विज्ञप्ति त्रिदशतरजिण्या तृतीये श्रीगुरुवर्णनस्रोतसि गुर्वावलिनानि महाहदेऽनभिव्यक्तगणना एकषष्टिस्तरशाः।
२ अष्टोत्तरशत १०८ वर्तुलिकानादोपलक्षकः बाल्येऽपि सहस्राभिधानधारकः ।