________________
अन्धका
-
Iીકરી. ૧૨ મા પરથી જણાય છે કે (દેલવાડાની પાસે એકલિંગજીના ડુંગરની તળેટીમાં આવેલ) નાગઉંદ (નાગદા)માં ખોમાણ રાજાના કુલમાં ફી
જથયેલ સમુદ્રસૂરિએ દિગંબરોને જીતીને તે નાગહદનું પાર્શ્વનાથતીર્થ પોતાને સ્વાધીન કર્યું હતું અને તે પાર્શ્વમૂર્તિ સંપ્રતિ રાજાએ સ્થાપિત धनवि. કરી હતી. ૧૩ મા પરથી એ બિના મળે છે કે ધાંધલે પોતાની ગાયને ભેંયરામાં દેવકુલિકામાં રહેલી પાવૅમૂર્તિપર દૂધ સિંચતી જોઈને
परिचय દિવતાના આદેશથી તે મૂર્તિને પ્રકટ કરી–તે ફલોધી પાર્શ્વનાથની મૂર્તિ. તે માટે ચૈત્ય અંધાવવું શરૂ થયું. તે શ્રાવક પાસે પણ દ્રવ્ય પૂરતું
નહિ એટલે પહેલો મહામંડપ થયો અને પછી બીજા મંડપો કરવાની અશક્તિ જણાઈ એટલે સવારે તે મૂર્તિ પાસે સાથીઓ ને રૂપીઆ જણાયા ૨૦ ||
ग्रन्थकारनी ને તેમાંથી પાંચ મંડપોવાળો પ્રાસાદ થયો. તેના પુત્રોને સંશય થયો તે નિવાર્યો ને સં. ૧૧૮૦માં તે ચૈત્યની પ્રતિષ્ઠા થઈ. આ ચમત્કારી પ્રતિમા Sછે ને તેના ભક્તોને દેવો સહાય કરે છે. ૨૨ મામાં કયેલ છે કે પ્રહલાદન (પાહણ) રાજએ વિહાર કરાવ્યો તે અલાદનવિહાર ને તેHI Od
રાજાએ સ્થાપેલ પ્રહલાદનપુર (પાલણપુર)માં તે વિહાર કર્તાના સમયમાં હતો ને અત્યારે પણ છે. ૨૩માનું દેલવાડાનું યુગદીશમંદિર હાલ Kાનથી તેમ જ કોંકણનું સોપારા છિન્નભિન્ન થયું છે ને ત્યાં પણ કર્તાના સમયનું ચોથા સ્તોત્રમાં જણાવેલ કષભનું ચય અત્યાર નથી.
આમાં રમું સ્તવન કર્તાનું કોમળ, આર્દ્ર અને દીનતાભર્યું હદય બતાવે છે. તેમાં તેઓશ્રી આદશ ઘણો ઉચો રાખી તેના માપથી, પોતાની સ્થિતિનો કયાસ કાઢી નિખાલસપણે અંતરના ઉદ્દગારો કાઢે છે તે પૈકી થો જોઈએ:
"महाव्रतानां न हि मे विशुद्धि,नास्मि प्रगल्भः समितीश्च धर्तुम् । गुप्तीस्तथा पालयितुं प्रमादै,-ातुं च सद्ध्यानमसद्विकल्पैः ॥ ४ ॥
|| ૨૦ || ज्ञानं न मेऽस्ति प्रचुरस्तु गर्वः, क्रोधोऽस्ति भूयान् न तपश्च तीव्रम् । न सक्रियाऽऽस्ते बहुला तु माया, वस्त्रादिलोभोऽस्ति न संयमस्तु ॥७॥
6) દ66-C