________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૪૪ )
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર [ ચતુર્થ ઉદ્દેરા: ]
આવીહજુ વીજળુ પ્પિીજ”, ગહિન્ના પુજ્વલંગોળ હિન્નાર વલમ (૨૫) તન્હા વમળે ચારે સારણ સમિપુ સહિતે સવા લઘુ। (૨૫૪) કુછુપો મળો ચીરાળ અળિયામાં' ! (૨૧૧)
afra मंससोणियं । एस पुरिसे दविए वीरे आयाणिज्जे वियाहिए, जे पुणाति सમુસ્તયં,' વસિત્તા ગમષૅમિ) (૨૬)
तेहिं पलिछनेहिं आयाणसोयगठिए बाले अग्वोच्छिनबंधणे अणभिवंतसंजोए । तમંતિ" વિજ્ઞાનમો આળાણુ હ્રમાં સ્થિ ત્તિ ચેમિ। (૨૧૭)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગલ્સ નશ્ચિ પુરા પા, મળે તપ્ત લુઓ લિયા) (૨૫૮)
से पद्माणमंते वुद्धे आरंभोवरए । सम्म- मेयंति पासह। जेण बंधं वहं घोरं परिસાર્વ = વાહ” | (૨૫)
१ आपीडयेत् २ गत्वा ३ स्वारतः ४ मोक्षगामिनां । ५ शरीरं ६ इंद्रियैरित्यर्थः ७ वर्त्तमानस्येतिशेषः
ચાથા ઉદ્દેશ.
(સંયમમાં સસ્થિત રહેવુ)
મુનિએ સઘળી સાંસારિક જજાલ છેાડી ઉપશમ પૂર્વક શરીરને શરૂઆતમાં સાદા તપથી ક્રમવું, પછી વધતા તપથી ક્રમવું, અને પ્રાંતે સપૂર્ણરીતે ક્રમવું. (૨૫૩)
અને એટલામાટે પરાક્રમી મુનિએ શાંત મનથી સંયમમાં રાગધરી સમિતિ તથા જ્ઞા નાદિ હિતકારક વસ્તુઓને સાથે રાખી હમેશાં પ્રયત્નવત રહેવું. (૨૫૪)
મુક્તિ મેળવનાર વીરપુરૂષોના માર્ગ ઘણા વિકટ છે. (૨૫૫)
માટે હે મુનિ, તું તારાં માંસ અને લોહી સુકાવ. કારણ કે જે પુરૂષ બ્રહ્મચર્યમાં હંમેશાં રહીને શરીરને તપથી દમે છે તે જ વીરપુરૂષ મુક્તિ મેળવનાર હાવાથી માનનીય ગણાય છે. (૨૫૬)
જે પુરૂષ શરૂઆતમાં કદાચ ઇંદ્રિયોને વશ કરી વર્તો હોય પણ પાછા મેાહના જેસથી વિષ્યમાં આસક્ત થાયછે, તે ખાળપુરૂષ કશા પણ બંધનથી છૂટો થએલા નથી તથા કશા પણ પ્રપંચથી રહિત થએલા નથી. એવા અજાણ પુરૂષને મેાહના અંધારામાં વત્તતાં પરમે શ્વરની આજ્ઞાના લાભ થતા નથી. (૨૫૭)
અને એ રીતે જેને પૂર્વભવમાં આજ્ઞાની પ્રાપ્તિ નથી અને ભવિષ્યમાં પણ થવાનો નથી તેને આ વર્તમાનભવમાં તે શી રીતે થવાની ? (૨૫૮)
માટે જ્ઞાનવત અને પરમાર્થદર્શી પુરૂષો આરંભથી દૂર રહેછે. તેમની આ વર્તણુક ધણી ૧ ક્ષમા. ૨ પવિત્રપણે વર્તવાની રીતિઓ, ૩કામપરિવણમાં. ૪ પ્રાતિ.
For Private and Personal Use Only