________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮). આચારાંગ-મુળ તથા ભાષાન્તર, છે અરડુ” સામાવલે રાતે ભૂ ધર્મ નrfમાનસિા (૨૦૨)
भहा पया माणव ? कम्मकोविया', जे अणुवरया, अपिज्जाए पलिमोक्खमाहु भावरએક મજુનિયતિરિ મા (ર)
[ દ્વિતીય ઉદ્દેશ ] - આવતી કાવતી સોયાસિ સમજાવી, તેનુ મામા (૨૦૫)
एत्थोवरए तं झोसमाणे " अयं संधीति" अदक्खू, जे इमस्स विग्गहस्स अयं ख. જર ના (૨)
एस मग्गे आरिएहिं पवेदिते। उदितो णो पमायए, जाणितु दुक्खं पत्तेयं सायं । (२७७)
पुढोछंदा इह माणवा। पुढो दुक्खं पवेदितं । से अविहिंसमाणे अणवयमाणे पुढो જાણે વિપળો / પણ મારિયાઇ વિવાહિ . (૨૮)
. कर्मणि अष्टप्रकारे कुशलाः ८ अनपवदन्
“રખે કોઈ મને જાણી જાય?” એવી બીકથી એકલા થઈને ફરતા થકા અનાન અને પ્રમાદથી નિરંતર મૂઢ બની ધર્મને કંઈ પણ સમજતા નથી. (ર૭૩) | હે મનુષ્ય, જેઓ પાપાનુષ્ઠાનથી નહિ નિવર્તતાં અવિધાથી જ મેક્ષ થશે એમ કહે છે તેવા દુઃખી છવો કર્મમાં જ કુશળ છે, નહિ કે ધર્મમાં, અને તેઓ સંસારના ચક્રમાં જ ફર્યા કરવાના. (ર૭૪)
બીજે ઉદેશ.
(જે હિંસાદિક પાપથી નિવી હેય તેજ મુનિ ગણાય. )
આ જગતમાં જે કંઈ નિરાંરભી થઈ વર્તે છે તેઓ ગૃહસ્થ પાસેથી જ નિર્દૂષણ આહારાદિક લઈ અનારંભિપણે રહે છે. (૨૭૫)
માટે હે મુનિ તારે સાવધ પ્રવૃતિથી દૂર રહી કમને ખપાવતાં થકાં “હમણા આ અવસર છે.” એમ વિચારી પવિત્ર સંયમ પાળતા રહેવું; જે માટે તે જાણ્યું છે કે આ શરીરને આ અવસર છે. (૨૭૬)
તીર્થકરદેવે એ માર્ગ બતાવ્યો છે (અને આ માર્ગ પણ બતાવ્યો છે) કે બધા જંતુએને જૂદું જૂ ૬ સુખ-દુઃખ થાય છે એમ જાણું દીક્ષા લઈ પ્રમાદ ન કર. (૨૭૭)
જેમ માણસેના આશય પણ જૂદા જૂદા જ છે તેમ તેમનું દુઃખ પણ જુદું જ છે. માટે મુનિએ કશી હિંસા નહિ. કરતાં તથા કંઈ પણ મૃષાભાષણ નહિ કરતાં પરીવને સહન કરવા. એવી રીતે વર્તનાર મુનિ જ રૂડા ચારિત્રવાળો વર્ણવ્યો છે. (૨૭૮).
૧ અજ્ઞાનથી. ૨ અહિંસક. ૩ દૂષણ રહિત૪ પાપ ભરેલી વર્તણૂકથી.
For Private and Personal Use Only