________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૪)
આચારાંગ-સળ તથા ભાષાન્તર,
वस्त्रैषणाख्यं चतुर्दश मध्ययनम्.
[ પ્રથમ ઉદ્દેશ ] से भिक्खू दा भिक्खुणी वा आभकंखेजा वत्थं एलित्तए । से जं पुण वत्थं जाणेजा, સિંગ,-ii વાં, મંથિ વા, સાથે વા, વોર વા, વોમિથે વા, તૂરુa an, સદg૪ વર્ષ (૮૦૨)
जे णिग्गंथे तरुणे जुगवं बलवं अप्पायंके थिरसंघयगे, से एगं वत्थं धारेजा, जो बितिय । जा णिग्गंधी सा चत्तरि संघाडीओ धारेजा;-एगं दुहत्यवित्थारं, दो तिहत्थवित्थाराओ, एगं चउहत्थवित्यारं । एरहिं वत्थेहिं अविजमागाहें अह पच्छा एगमेगं संसीविजा (८०३)
से भिक्खू वा भिक्खुगी वा पर अद्धजोयणमेराए वत्थपाडेयाए नो अभिसंधारे जा મળrg | (૮૦૪)
से भिक्खू वा भिक्खुणी वा से ज्जं पुण वत्थं जागेज्जा, अस्संपडियाए" एगं साहહિં સમુદા પાળrછું, (જ્ઞા સિાણા (૮૦)
१ ऊर्गानिष्यत्रं २ लालानिष्पनं, ३ सणनिष्पन्नं ४ पत्रनिष्पन्नं ५ कासिकं ६ धारयेदिातेशेषः ७ अस्वप्रत्ययं, निग्रंथनिमित्तं.
અધ્યયન ચોદયું.
વષણું. – અલ –
પહેલે ઉદેશ. (મુનિએ વચ્ચે કેવાં અને કેમ લેવાં?) મુનિ અથવા આર્યાએ કપડાં તપાસ પૂર્વક લેવાં. જેવાં કે-ઊનનાં, રેશમી, શણન, પાનનાં, કપાસના, અર્ક તૂલનાં, અને એવી તરેહની બીજી જાતનાં (૮૦૨)
જે મુનિ યુવાન બળવાન નિરોગી અને મજબૂત બાંધાવાળી હોય તેણે એક જ વસ્ત્ર પહેરવું; બીજું નહિ પહેરવું. આર્યાએ ચાર સાડીઓ રાખવી -એક બે હાથની, બે ત્રણ હાથની, અને એક ચાર હાથની. અને એ મુજબ કદાચ વસ્ત્ર ન મળે તો તે બીજા સાથે સાંધી પૂરાં કરવાં. (૮૦૩)
મુનિ અથવા આર્યાએ બે ગાઉથી લાંબે સ્પડા માગવા માટે જવાનો ઈરાદે નકરે. (૮૦૪)
મુનિ અથવા આર્યાએ જે વસ્ત્ર ગૃહસ્થે એકજ મુનિને માટે તૈયાર કરેલું હોય તે નહિ લેવું. (અહિં વધારે વિશેષ પિડે પણા નામના અધ્યયન પ્રમાણે સમજવો.) (૮૦૫)
૧ દુર્બળ વદ કે હલકા સંહનનવાળો હોય તે પોતાની સમાધિ પ્રમાણે બે કે વધુ વા પણ ધારે. જિનકપિ તો પોતાની પ્રતિજ્ઞા પ્રમાણેજ વાં-તેને અપવાદ નથી.
For Private and Personal Use Only