________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૪).
આચારાંગ-મૂળ તથા ભાષાન્તર, से किंपुण तस्थ उग्गहसि पवोग्गहियसि ? जे तत्थ समणाण वा माहणाण वा, दंडए वा छत्तए वा जाय चम्मच्छेदणए वा, तं णो अंतोहितो बाहिं जीणेजा; बहियाओ वा णो भंतो पवेसेजा; जो सुसं या गं पंडिबोहेला; जो तेसि किंचिवि अप्पतियं परिणीय જોવા ! (૮૮૪)
से भिक्खू वा (२) भभिकखेजा भंषवणं उवागछित्तएः जे तत्थ ईसरे जे तत्य सમાnિg, તે ૩ મનુજ્ઞાળાવે “રામલલ્લુ ના વિદરિલા” (૮૮૬).
से किंपुग तत्थोग्गहंसि पवोग्गहियंसि ? अह भिक्खू इच्छेजा भंबं भोत्तए वा, से जं पुण अंयं जाणेजा सरं जाव सांताणं तहप्पगारं भंबं भफासुयं जाप णो परिજના (૮૮૬)
से मिक्खू वा (२) सेजंपुग अंबं जाणेज्जा अप्परं जाव संताणगं भतिरिच्छच्छिण्णं भवोશિ૪i સુઈ જાવ ને રાફેલા ! (૮૮૭)
से भिक्खू वा (२) सेज पुण अर्थ जाणेजा अपडे जाव संताणगं तिरिच्छछिण्णं वोછિvi જાનુ ગાઢ રાજાના (૮૮૮)
से भिक्खू वा (२) अभिकंखेज्जा भंबभित्तयं वा भंबपेसियं वा अंबचोयगं' वा अंबसालगं५ वा अंबदालगं वा, भोत्तए वा पायए वा, सेग्जे पुण जाणेज्जा अंबभित्तगं
૧ મન ર માત્રા ૩ આwાઈ છે માત્ર છઠ્ઠી પર ૨ જૂથમાં.
અવગ્રહ (મુકામ) લીધા બાદ શું કરવું? ત્યાં જે શ્રમ કે બ્રાહ્મણોના દંડ, છત્ર, કે ચર્મ્યુચ્છેદક શસ્ત્ર પડયા હોય તે અંદરથી બાહેર ન લાવવા; બાહેરથી અંદર ન મેકલવા; તેઓ સૂતેલા હોય તે તેમને જગાવવા નહિ; તથા તેમને કંઈ પણ અણગમતું કે પ્રતિકૂળ નહિ કરવું. (૮૮૪)
સાધુ અથવા સાધ્વીએ આંબાના વનમાં (મુકામ લેવા) જતાં તેના માલેક કે મુખીની પણ ઉપર મુજબ જ રજા લેવી. (૮૮૫)
આંબાના વનમાં મુકામ લીધા બાદ શું કરવું? ત્યાં જે સાધુ આંબાના ફળ ખાવા ઈચ્છે તે જે આંબાનું ફળ (કેરી) ઈંડા તથા કીડીઓથી ભરેલું હોય તેવું અયોગ્ય ફળ નહિ લેવું. (૮૮૬)
સાધુ અથવા સાધ્વીએ જે આંબાનું ફળ ઇંડા તથા કીડીઓથી રહિત છતાં કાપેલું કે કટકા પાડેલું ન હોય તે અયોગ્ય જાણી લેવું નહિ. (૮૮૭) - સાધુ અથવા સાધ્વીએ જે આંબાનું ફળ ઈ તથા કીડીઓથી રહિત છતાં આ અવલું કાપેલું હોય કે તેના જૂદા જૂદા કટકા કરેલા હોય તેવું ફળ યોગ્ય જાણીને લેવું. (૮૮૮).
સાધુ અથવા સાધ્વીએ આંબાના ફળના અધેકટકા, અથવા ફળ, અથવા છાલ, અથવા રસ, અથવા જીણા કટકા ખાવા પીવાના હોય તે જે કટકા વગેરે ઇંડાં કે કીડીઓથી ભરેલાં
૧ કારણોગે (ટીકા)
For Private and Personal Use Only