________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન બામું.
(૧૬૩) करित्ता ससीसोवरियं कायं पाए य पमजेज्जा, पमज्जित्ता सागारियभत्तं पञ्चक्खाएज्जा, पचक्खाइत्ता एगं पायं जले किच्चा एगं पायं थले किच्चा, तओ संजयामेव णावं दुरुहेज्जा । (७२५)
से भिक्खु वा भिक्खुणी वा णावं दुरुहमाणे णो णावाए पुरओ दुरुहेज्जा, णो णावाए अग्गो दुरुहेज्जा, णो णावाए मज्झतो दुरुहेज्जा, णो बाहाओं पगिब्भिय पगिभिय, अंगुलीए उवदंसिय उवदंसिय उण्णमियः उण्णमिय णिज्झाएज्जा । (७२५)
से गं परो' णावागतो णावागयं वएज्जा “आउसंतो समणा, एयं तुम णावं उकसाहि वा वोकसाहि वा खिवाहि वा, रज्जुए वा गहाय आगसाहि" णो से-यं परिझं पરિયાળા, તુસિળ કળા (૨૬)
से णं परो णावागतो णावागयं वएज्जा “आउसंतो समणा, णो संचाएसि णावं उक्तसित्तए वा वोकसित्तए वा खिवित्तए वा रज्जुयाए वा गहाय भाकसित्तए, आहर एतं णावाए रज्जुयं, सयं चेव णं वयं नावं उकसिस्सामो वा जाव रज्जुए वा गहाय आकसिસામો,” જે - જિં વરિયાળેના, સુસિfrો વેજ્ઞા (૨૦)
से णं परो णावागओ गावागयं वएज्जा “ आउसंतो समणा, एयं ता तुम णावं अ
१ कृत्वा. २ नाविकः ३ आनय.
ઈ એક તરફ ધરી પગથી માથા લગીના શરીરને પ્રમાર્જિત કરવું. તે કર્યા બાદ સાગારી અણસણ ગ્રહણ કરવું. તે ગ્રહણ કરીને પછી એક પગ પાણીમાં ધરતાં એક પગ 0-- ળમાં (એટલે પાણીના ઉપર) ધરતાં વહાણ પર ચડવું. (૭૨૪)
મુનિ અથવા આર્યાએ વહાણપર ચડતાં વહાણના મોખરે જઈ ન બેસવું તથા સર્વથી અગાઉ ચડી ન બેશવું તથા વહાણના વચ્ચોવચ પણ ચડી ન બેસવું. તેમજ શરૂઆતમાં વહાણને બાહેર ઊભા હતાં વહાણના પડખાઓને પકડી આંગળીઓ વડે તાકી તાકીને યા. ઊંચા ઊંચા થઈને તેને અંદર જોવાનું પણ નહિ કરવું. (૦ર૫)
વહાણ પર ચડેલા મુનિને વહાણવાળા લોકે એમ કહે કે “હે આયુષ્મન શ્રમણ, તમે આ વહાણને (અમુક દિશા તરફ) ખેંચે યા વાળા યા એમાંનાં સામાનને દરિઆમાં કે નીચે ફેકે યા દેરડાંઓ ખેંચે.” તે મુનિએ તે વાત કરવા કબૂલ નહિ થવું કિંતુ અબોલ્યા રહી ધર્મધ્યાન કર્યા કરવું. (૭૨૬)
વહાણપર ચડેલા મુનિને વહાણવાળા લોકે એમ કહે કે “હે આયુષ્મન શ્રમણ, તમે આ વહાણને ખેંચવા કરવામાં તથા એમાંના સામાનને ફેંકી દેરડાઓ તાણવાના કામમાં અ. શક્ત છે તે અમુક દેરડું મને લાવી આપે, અમે પિતે વહાણને વાલવા કરવાનું કરતા રહીશું.” આવું સાંભળી મુનિએ તેમ પણ કબુલ નહિ કરવું કિંતુ મન રહી ધર્મ ધ્યાન ધ્યાયા કરવું. (૦ર૭)
વહાણપર ચડેલા મુનિને વહાણાવાળા લે એવું કહે કે “હે આયુશ્મન શ્રમણ, . વહાણને તમે આ પાટીઆના અલતાઓ કે હલેસાઓ વડે યા વાંસ કે વળાવડે યા અવલક નામના
For Private and Personal Use Only