________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યયન છઠું
(૬૯) बएसु वा जणवयंतरेसु वा, संतेगतिया जणा लूसगा' भवंति, अदुवा फासा फुसंति, ते कासे पुदो धीरो अहियासए भोए' समियदसणे । (३८३)
હોલાર, જ્ઞાતિ ની જ વાર્ષિ , આપણે, વિમ, વિદે, રેવી . (૨૮)
से उदिएसु५ वा अणुदिएसु वा सुस्सूसमाणेसु पवेदए, संति, विरति, उवसम, णिકાળ, તો અવે, મf, જાવિય, અરિ (૨૮૫)
सम्वेसि पाणाणं सम्बसिं भूयाणं सम्बोसि जीवाणं सम्वेसि सत्ताणं' अणुवीइ भिक्खू છ-માફિકજા . (૨૮૬)
अणुवीह भिक्खू धम्म-माइक्खमाणे णो असाणं आसाइज्जा, णो परं आसाइज्जा, जो મક પગ મૂયા નવા આસાગ (૧૮)
से मणासादए अणासादमाणे वममाणाणं पाणाणं भूयाणं जीवाणं सत्ताणं जहा से दीव असंदीणे एवं से भवति सरणं महामुणी । (३८४)
एवं से उट्रिए ठियप्पा अणिहे अचले चले अबहिलेस्से परिग्वए । (३८९)
१ उपसर्गकारकाइत्यर्थः २ ओजः एकः ३ प्राप्तदर्शनः । दयां ५ साधुषु ६ श्रावकेषु • अनतिपत्य-अनतिक्रम्य ८ अब प्राणादय एकार्थवाचकाः
સપાસમાં, નગરમાં, નગરની આસપાસમાં, અને વિહાર કરતાં દેશમાં, તથા દેશની આ-- સપાસમાં, કેટલાએક લોક ઉપસર્ગ કરે, અથવા બીજા કઈ પણ સંકટ કે દુખે આવી પડે તે તે ધીરપણે અડગ રહી સમ્યકત્વવંત મુનિએ સર્વ સહન કરવાં. (૩૮૩)
આગમન જાણુ મુનિએ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તર એ સર્વ સ્થળમાં લેકના ઊપરે ત્યા કરતાં થતાં તેમને ધર્મ કહે, ધર્મના વિભાગ બતાવવા, તથા તેનાં ફળ જણવવાં. (૪૮૪)
તેણે સાંભળવા ઈચ્છનાર દિક્ષિત પુરૂષોને તથા શ્રાવકે વગેરાને અહિંસા, ત્યાગ, ક્ષમા, ઉત્તમ ફળ, પવિત્રતા, સરળતા, કમળતા, તથા નિષ્પરિગ્રહતા એ સર્વ બાબતે યથાર્થપણે દર્શાવવી. (૩૮૫)
એ રીતે વિચારપૂર્વક સર્વ જીવોને મુનિએ ધર્મ કહે. (૩૮૬)
પૂવા પર વિચારપૂર્વક ધર્મ કહેતાં થકાં મુનિએ પિતાને તથા બીજા સર્વ જીવોને કશા નુકશાનમાં ઊતારવા નહિ. (૩૮૭)
અને તેમ કર્યાથી તે મહામુનિ, નાશપામતા જીવોને ઉત્તમ બેટના મુજમ શરણ આપનાર થાય છે. (૩૮૮)
એ માટે દીક્ષિતપુરૂષે આત્મા સ્થિર રાખી નિરીહ રહી પરીષહેથી નહિ ડરતાં તથા સ્થિરવાસ નહિ કરતાં સંયમમાં લક્ષ રાખી વટ્ય કરવું. (૩૮૮).
For Private and Personal Use Only