Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
मोनास्
esterfore
ગોડીજી પાર્શ્વનાથ જિનાલય દ્વિશતાબ્દી અને કૈલાસ શ્રુતસાગર ગ્રંથરત્ન-ચતુષ્ટય વિમોચન સમારોહ વિશેષાંક
અંક - ૧૫
45 આગમ
---
elair the
www.kobatirth.org
h
Re
--
a
DICER
સૂત્ર
Ad
ALTO
6i
For Private and Personal Use Only
नमो वाणासा
kini k
૨૧ એપ્રિલ, ૨૦૧૨, વિ.સં. ૨૦૬૮, ચૈત્ર વદ, અમાસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર ૩૮૨૦૦૭
ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ (૦૭૯) ૨૩૨૭૬૨૪૯ website : www.kobatirth.org a email : gyanmandir@kobatirth.org
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री गोडीजी पार्श्वनाथ जैन मंदिर, पायधुनी, मुंबई के द्विशताब्दी महोत्सव के प्रसंग पर सोने में सुहागा जैसा ग्रंथ रत्न-चतुष्टय विमोचन कार्यक्रम
શ્રી ગોડીજી તીર્થ મંડન શ્રી પાર્શ્વનાથ ભગવાન प्रतिष्ठा तिथि : छ.स. १८१२, वि. सं. १८६८, दि.वै. सु६ १०, जुधवार
का
m
mm
શ્રી ગોડીજી પાર્શ્વનાથ જૈન મંદિર, પાયધૂની-મુંબઈ श्री ously द्विशताब्दी समारो : ता.१-५-२०१२, वि.सं. २०६८, वै. सुः १०
DRIPPI
२१ अप्रील, २०१२,
वि.सं. २०६८, चैत्र कृष्ण, अमावस्या
શેઠ શ્રી મોતીશાહ पन्म : वि.सं. १८3८. स्वास : वि.सं. १८९२ सावतामोतीशा शे5, न्हवता ...
For Private and Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રુતસાગર
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિષ્ટનું મુખપત્ર
ગોડીજી પાર્શ્વનાથ જિનાલય દ્વિશતાબ્દી અને કૈલાસ શ્રુતસાગર ગ્રંથરત્ન-ચતુષ્ટય
* વિમોચન સમારોહ વિશેષાંક * ૐ આશીર્વાદ -
રાષ્ટ્રસંત ૫. પૂ. આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા. * સંપાદક મંડળ મુકેશભાઈ એન. શાહ
બી. વિજય જૈન કનુભાઈ એલ. શાહ ડૉ. હેમંત કુમાર કેતન ડી. શાહ
*સહાયક *
વિનય મહેતા
હિરેન દોશી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* પ્રકાશક *
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, ગાંધીનગર-૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૦૫, ૨૫૨ ફેક્સ : (૦૭૯) ૨૩૨૭૬૨૪૯ website : www.kobatirth.org * email : gyanmandir@kobatirth.org
અંક : ૧૫, ૨૧ એપ્રિલ, ૨૦૧૨, વિ.સં. ૨૦૬૮, ચૈત્ર વદ, અનાસ
* વિશેષાંક સૌજન્ય ફ
સ્વ. હર્ષવદનભાઈ નવીનચંદ્ર શાહ પરિવાર, સાંતાક્રુઝ, મુંબઈ આર્કેડિયા શિપીંગ લીમીટેડ તથા સુપ્રીમ ઑફશોર કન્સ્ટ્રક્શન એન્ડ ટેકનીકલ સર્વીસીસ લીટેડ, મુંબઈ
For Private and Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ્ઞાન ઉત્સવને અંતરના ઉમળકાથી વધાવીએ!
લેખ
૧. ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર
છેલ્લા ૨૫ વર્ષથી શ્રીમહાવીર જૈન આરાધના કેન્દ્રની અંતર્ગત આચાર્ય શ્રીકૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરમાં આપણા જૈન સંઘના લુપ્તપ્રાય થતા, વિસરાતા જતાં, શ્રુતવારસા રૂપ હસ્તપ્રતોના સંગ્રહ માટે અથાગ પરિશ્રમ પૂર્વક સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેમાં સમગ્ર ભારતની સંસ્કૃતિ, એનો ઇતિહાસ, એની પરંપરાઓ વિગેરેની વિશદ માહિતી સંગ્રહીત છે. એવી લગભગ ૬૦ લાખ જેટલી હસ્તપ્રતો ભારતના વિવિધ વિસ્તારોમાં સચવાયેલી, સંગ્રહાયેલી છે. ગુજરાતમાં આવી ૨૦ લાખ જેટલી હસ્તપ્રતો હોવાનો એક અંદાજ છે. પરમ પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સાહેબે પોતાની વિહાર યાત્રા દરમ્યાન અનેક લોકો સાથે સંપર્ક કરીને પોતાની તમામ સૂઝબુઝ અને શક્તિ વાપરીને મેળવેલી લગભગ ૨ લાખ જેટલી હસ્તપ્રતો દેવર્કિંગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર હેઠળ સંગ્રહીત કરી છે. એમના વિદ્વાન અને વિચક્ષણ શિષ્ય દિવંગત મુનિશ્રી નિર્વાણસાગરજી મ.સા.ની અપૂર્વ ધીરજ, લગન, મહેનત અને શ્રુતોપાસનાના પરિપાક રૂપે એ હસ્તપ્રતોની પ્રારંભિક સૂચિ અને ઘણી ઉપયોગી માહિતીઓનું સંકલન થયું.
પૂજ્ય આચાર્યભગવંતશ્રીના શ્રુતોપાસક શિષ્ય પંન્યાસ શ્રીઅજયસાગરજી મ.સા.ની વિચક્ષણ અને વિલક્ષણ પ્રતિભાના સહારે આ સમગ્ર સંકલનને ગ્રંથસ્થ તથા કોમ્પ્યુટ૨માં સંગ્રહીત કરવામાં આવ્યું અને ત્યારબાદ ઈ. સં. ૨૦૦૩ થી ૨૦૧૦ સુધી કૈલાસ શ્રુતસાગર ગ્રંથસૂચિ શીર્ષક હેઠળ એનું પ્રકાશન પ્રારંભ થયું. અત્યારે કુલ ૮ ભાગ પ્રકાશિત થયા છે. જેમાં ૨૩૯૪૨ હસ્તપ્રતો અને એની સાથે સંલગ્ન ૫૪૨૧૬ જેટલી વિગતો પ્રકાશિત ક૨વામાં આવી છે. ૨૦૧૧-૧૨માં સંપાદિત થયેલ ભાગ ૯ થી ૧૨નું વિમોચન મુંબઈ ખાતે રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય ભગવંતની નિશ્રામાં શ્રીગોડીજી જૈન દેરાસરના દ્વિ-શતાબ્દી મહોત્સવ પ્રસંગે આયોજીત કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્ય માટે જ્ઞાનમંદિરમાં કાર્યરત ૧૧ જેટલા વિદ્વાન પંડિતમિત્રોએ રાત-દિવસ અત્યંત ધીરજ, લગન અને પરિશ્રમપૂર્વક પોતાની પ્રજ્ઞાનો વિનિયોગ કર્યો છે. જે ખરેખર પ્રશંસનીય, અનુમોદનીય અને ઉદાહરણરૂપ છે. શ્રમણ ભગવાન મહાવીરની શ્રુત પરંપરાને યત્કિંચિત્ રૂપે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સંકલિત કરવાના શ્રુતયજ્ઞમાં નાનકડું યોગદાન પ્રદાન કરવા બદલ જ્ઞાનમંદિર પરિવાર અત્યંત ગૌરવ, હર્ષ અને સંતુષ્ટિની લાગણી અનુભવે છે. મુંબઈમાં ૨૧-૪-૨૦૧૨ના આયોજીત ગ્રંથસૂચિનો વિમોચન સમારોહ સમગ્ર જૈન સંધ માટે આનંદ અને ઉત્સવની ઘટના છે.
ઉત્સવ રંગ વધામણા! શ્રુતજ્ઞાનની દિવ્ય વાટે!
અનુક્રમ
२. ज्ञानमंदिर का ज्ञानयज्ञ
3. गोडीजी पार्श्वनाथ जैन मंदिर की गौरव गाथा
४. कैलास श्रुतसागर ग्रंथसूचि की विशिष्टता
५. आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोबा के बढ़ते चरण
૭. ગ્રંથ પરિચય
૭. વસ્તુપાલ તેજપાલની સખાવોના સોનેરી આંકડા
૮. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
૯. સમાચાર સાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
લેખક
આશિષ આર. શાહ
એપ્રિલ ૨૦૧૨
डॉ. हेमंत कुमार
डॉ. हेमंत कुमार
डॉ. हेमंत कुमार
કનુભાઈ શાહ
બી. વિજય જૈન
ડૉ. ભારતીબહેન શેલત
વિનય મહેતા, હિરેન દોશી
જ હા ર
อ
4.3
૧૪
૧૮
૧૯
૨૦
૨૪
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-ચૈત્ર
www.kobatirth.org
ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
છે આશિષ આર. શાહ
જેમના યશ નામકર્મનો ઘોષ ત્રણેય લોકમાં ગાજી રહ્યો છે એવા ત્રેવીશમાં તીર્થાધિપતિ પાર્શ્વનાથ પરમાત્મા માટે અદ્યપર્યંત સંસ્કૃત, પ્રાકૃત, મા.ગુ. આદિ વિવિધ ભાષાઓમાં કેટલીયે રચનાઓ થઇ, અને કેટલીયે પ્રકાશન પામીને લોકજિહ્વા સુધી પહોંચી. કોબા સંસ્થામાં કાર્યકાળ દરમ્યાન પાર્શ્વનાથ પરમાત્માનું એક એવું અપૂર્વ સ્તોત્ર મળ્યું છે જે હજુ સુધી અપ્રકાશિત અવસ્થામાં જ હતું. સ્તોત્રના પો વાંચતા જ મન અત્યંત પ્રફુલ્લિત થઇ જાય અને પુનઃ પુનઃ એ કડીઓ ગણગણવાનું મન થાય એવી છે. પાછી કૃતિની ખાસિયત તો એ છે કે બધી ગાથાઓ અલગ-અલગ ભાષાઓમાં રચાઇ છે. જેમ રસોઇઘરમાં સ્ત્રીઓ વિવિધ રસોના મિશ્રણથી અતિ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે, અને તેને ખાનારના મોઢામાંથી ‘વાહ ભાઈ વાહ’ જેવા ઉદ્ગારો નીકળી પડે છે. તેમ રચનાકારે ષડૂભાષારૂપી રસોને પ્રભુ સ્તવનામાં ઢાળીને પાર્શ્વજિન સ્તોત્ર નામક ભોજનથાળ બનાવ્યો છે. જે પણ તેનું આસ્વાદન કરશે તેના મોઢામાંથી પ્રશંસાના સૂર નીકળ્યા વિના નહિ રહે.
આ કૃતિમાં કર્તાએ સંસ્કૃત, પ્રાકૃત, માગધી, શૌરસેની, અપભ્રંશ અને પૈશાચી ભાષાઓનો ઉપયોગ કર્યો છે. જેના કારણે કૃતિ વૈવિધ્યપૂર્ણ અને નાવિન્ય સભર લાગે છે. સાથે-સાથે ગાથાઓમાં મધુર આલાપપૂર્વક ગાઇ શકાય તેવા સઘ્ધરા, જગદુદય, રોડ, માલિની જેવા વિવિધ છંદનો પણ ઉપયોગ કર્યો છે. કહેવાય છે કે અરીસો સામે જેવી વસ્તુ રહેલી હોય તેવું જ પ્રતિબિંબ પાડે છે. સંસ્કૃત ઉક્તિ ‘પ્રકૃતિ મુળાનું ચયતિ' અનુસાર વ્યકિતનું બાહ્ય સ્વરૂપ તેનામાં રહેલા આંતરિક ગુણોનું વર્ણન કરે છે. તેમ પ્રસ્તુત રચનાના વાંચનથી કૃતિકાર ચોક્કસપણે અત્યંત ભાવુક અને પરમાત્મા પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવતા હશે તેમ કહી શકાય. તેઓ ૫૨માત્મા સાથે જાણે સાક્ષાત્ વાર્તાલાપ કરતા હોય તે રીતે સ્તોત્રની રચના કરેલ છે. ક્યાંક તેઓએ પ્રભુ આગળ બાળક બનીને માંગણી કરી છે. તો ક્યાંક સમજુ અને વિવેક પૂર્ણ બનીને પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પ્રદર્શિત કર્યો છે. આઠમી ગાથામાં તો ભગવાન સાથે જાણે મીઠો ઝઘડો કરતા હોય તેમ કહે છે કે ‘હે ભગવાન! તું તો રાજાઓનો રાજા છે અને હું તો ભિખારીઓનો સરદાર છું. હવે જો તું મને નહી આપે તો તેમાં તારી જ લાજ જશે. શું વરસતો મેધ ક્યારેય યોગ્ય કે અયોગ્ય સ્થાનનો વિચાર કરે છે ખરો?' આમ વાતનો દોર ચલાવ્યો છે. આગળ જતા કહે છે ‘હે પ્રભુ! મને ઇચ્છિત સુખ આપો જ આપો. સુખ આપશો તેમાં આપની જ શોભા છે.’ તેમ કહીને પ્રભુ આગળ પોતાનો હક જતાવ્યો છે.
કૃતિ સંપાદનની પ્રારંભમાં એવો વિચાર હતો કે કૃતિની કેટલીક વિશિષ્ટતા, વિદ્વાન માહિતી અને માત્ર પ્રતને લગતી માહિતીઓનું સંપાદન કરીને કાર્ય પૂર્ણ કરી દઇશ. પરંતુ કૃતિસંપાદનના અનુભવ પછી એવો વિચાર થયો કે ગાથાઓ સાથે જો તેના અર્થોને પણ મૂકવામાં આવે તો જે અન્ય ભાષાઓ જાણતા નથી તેમના માટે પણ ગાથાઓના અર્થો જાણવા સુગમ બની જાય. આથી ગાથાઓની સાથે તેના અર્થો પણ મૂકેલા છે. મારા માટે પણ આના અર્થો ક૨વા અને કવિના હૃદયસ્થ ભાવોને પકડવા મુશ્કેલ બની જાત, જો આ કૃતિ પર અજ્ઞાતકર્તૃક ટીકા ન હોત. કોબામાં રહેલ પ્રતોમાંથી ૮૯૩૯ નંબરની પ્રતમાં સ્તોત્રની સાથે તેના પર રચાયેલ ટીકા પણ ઉપલબ્ધ થઇ અને મારું કાર્ય એકદમ સરળ બની ગયું. ટીકા સ્તોત્રકારની પોતાની સ્વોપજ્ઞ છે કે પછી અન્ય કોઇ વિદ્વાને રચી છે તેનો નિર્ણય થઇ શક્યો નથી. આ ટીકાને જેમ જેમ વાંચતો ગયો તેમ-તેમ કૃતિની વિશિષ્ટતાનો તો ખ્યાલ આવ્યો. તદુપરાંત ભાષા બદલાતા પદ્માક્ષરોમાં પણ કેવા ફેરફારો થાય છે તેનું પણ જ્ઞાન થયું.
For Private and Personal Use Only
સ્તોત્રમાં સંસ્કૃત- પ્રાકૃત સિવાયની ઉપયુક્ત ભાષાઓમાં જે ફેરફારો થાય છે તે આ મુજબ છે. ૧) માગધી - માગધી ભાષામાં જ્યાં જ્યાં પણ ૨ નો ઉચ્ચાર આવતો હોય ત્યાં ‘રસોર્નો મધ્યાં' નિયમથી ૨ નો લ કરવામાં આવે છે. અને જ્યાં દંત્ય સ નો ઉચ્ચાર આવે ત્યાં ‘સભ્યો તાલવ્ય શારી મવેત્' નિયમથી સ નો શ કરવો. એટલે
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એપ્રિલ ૨૦૧૨ જ્યાં સૂર ની વાત આવે ત્યાં શુલ આ પ્રમાણ લખાય, ૨) શોરસેની - આ ભાષામાં જ્યાં તે નો ઉચ્ચાર આવે ત્યાં તવીરસ્થાને રૂારો યઃ શૌરૉન્ચા' નિયમથી ત નો દ કરવામાં આવે છે. એટલે તfટની(નદી) કહેવું હોય ત્યાં ટની એમ કહેવાય. ૩) પૈશાચી - આ ભાષામાં શૌરસેની કરતા વિપરીત છે એટલે ત્યાં ત નો દ કરવામાં આવતો હતો અને અહિયાં દ નો ત કરવાનો હોય છે. એટલે દુખ) કહેવું હોય ત્યાં સુહ એમ લખાય. તદુપરાંત શષ નો સ અને ણ નો ન ઉચ્ચાર થાય છે.(ઉદા – $િ TPર-સિTR, વરV-Qરન) ૪) અપભ્રંશ - આ ઉપરાંત સમસંસ્કૃત અને સર્વભાષા સંસ્કૃતનો ઉલ્લેખ કરેલ છે. જેમાં માત્ર સંસ્કૃત અને પ્રાકૃત એમ બન્ને ભાષાનો બહુલતયા ઉલ્લેખ થતો હોય છે તેને સમસંસ્કૃત ભાષા. કહેવાય છે. જ્યારે સર્વભાષામાં કોઇ નિયમ હોતો નથી તેમાં સંસ્કૃતપ્રાકત-મા.ગુ. વગેરે કોઈ પણ ભાષા વાપરી શકાય છે. કૃતિના શ્લોકો કયા છંદ અને કઇ ભાષામાં છે તેના બોધ માટે દરેક શ્લોકની ઉપર કૌંસમાં છંદ અને ગાથાના અંતમાં તે-તે ભાષાનું નામ આપેલ છે.
કૃતિની અંતિમ ગાથા પરથી રચનાકાર મુનિ ધર્મવર્ધન છે એમ નિશ્ચિત થાય છે. આ સિવાય તેઓની કોઇ ખાસ માહિતી ઉપલબ્ધ થતી નથી. પરંતુ જિનરત્ન કોષ, જૈ , ગુ. ક. ભા. ૪-પ-૬ જોતા એવું અનુમાન થઈ શકે કે ખરતર ગચ્છમાં થયેલા હર્ષવિજયના શિષ્ય ધર્મવર્ધન અને આ કતિના ધર્મવર્ધન એ બન્ને એક જ હોવા જોઇએ. જો આ અનુમાન સાચું હોય, તો કૃતિનો રચનાકાળ વિક્રમની અઢારમી પૂર્વાર્ધ હશે એમ પણ નક્કી થાય. ધર્મવર્ધન મુનિનું સંસ્કૃત પ્રાકૃત ઉપરાંતની અન્ય પણ ભાષાઓ પર સારૂ એવું પ્રભુત્વ અને છંદઅલંકારોનો પણ વિશિષ્ટ બોધ હશે તે ફતિ નિરીક્ષણથી જ પ્રતીત થાય છે.
આ કૃતિની કુલ છ હસ્તપ્રતો મળી છે, જેમાંથી ૫ પ્રતોના ચોક્કસ લેખન વર્ષ મળતા નથી. પરંતુ લેખન શૈલી પરથી લગભગ અઢારમીથી વીસમી સદીમાં લખાયેલી હોય તેવું જણાય છે. જ્યારે ૨૮૧૨૯ નંબરની પ્રત વિ.સં. ૧૮૭૪માં લખાઇ છે અને તેના પ્રતિલેખક છે મુનિ નંણસી. પાઠ સંપાદન કરવા માટે બધી પ્રતોને યોગ્ય ન્યાય આપેલો જ છે. પરંતુ વિશેષ શુદ્ધિ અને માહિતી બહુલતાને ધ્યાનમાં રાખીને પ્રત નં- ૮૯૩૯ અને ૨૨૫૧૮ ને પ્રધાન પણે રાખેલ છે. જ્યાં-જ્યાં પાઠ ભેદ જણાયો કે ઉપરોક્ત પ્રતોના પાઠ કરતા અન્ય પ્રતનો પાઠ વધુ શુદ્ધ હોય તો તેને માન્ય રાખ્યો, અને બીજા પાઠાંતરોનો ફૂટનોટમાં સમાવેશ કરેલ છે, ફૂટનોટમાં પાઠાંતર સાથે તે પાઠ કઇ-કઇ પ્રતોમાં છે તેના નંબરો પણ મૂક્યા છે. જેથી વિદ્વાનોને પાઠ અનુસંધાનાદિ કરવામાં સરળતા રહે. જે પાકોમાં સામાન્ય ફેરફાર હોય તેને ફૂટનોટમાં સ્થાન આપેલ નથી. તથા વિશેષ નિર્ણય કરવા માટે સ્તોત્રની ટીકાને આદર્શરૂપે ગણીને તદનુસાર પાઠોની ગોઠવણી કરેલ છે.
ગોડીજી પાર્શ્વજિન સ્તોત્ર प्रणमति यः श्रीगोडीपार्धं पद्मा तस्य न मुंचति पार्धं सुगुणजनं सुखमेव
कीर्तिस्फूर्तिरहो इदृक्षा यस्य जगति जागर्ति समक्षा ननंमीह तमेव ।।१।। જેમ સદ્ગુણી વ્યક્તિને સુખ ત્યજતું નથી તેમ જગતની અંદર જેઓની કીર્તિ પ્રત્યક્ષરૂપે પ્રસરેલી છે, એવા શ્રીગોડીજી પાર્શ્વજિનને જે પણ નમે છે, તે પુરુષને લક્ષ્મી ક્યારેય ત્યજતી નથી.
( ૨) सद्भक्त्या भक्तलोका जिनवर! भवतो यत्र यत्र स्मरंति, साक्षात्तेषां समेषां वरमिह हि मुहुर्वाञ्छितं त्वं विधत्से ।
यात्रामायांति तत्ते कति कति च मया प्रत्ययाश्चात्र दृष्टा, हृष्टा मे चित्तवृत्तिस्तत इत इत आकामये नान्यदेवं ।।२।। संस्कृतीया
For Private and Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિ.સં.૨૦૬૮-ચૈત્ર
મ
હૈ જિનેશ્વર પરમાત્મા આપના ભક્તો ભક્તિપૂર્વક આપનું જ્યાં જ્યાં પણ સ્મરણ કરે છે. ત્યાં ત્યાં આપ પ્રત્યક્ષ તેઓના વાંછિતોને વારંવાર પૂરો છો. આથી જ આપના દર્શનાર્થે અસંખ્ય ભકતજનો આવે છે. તેના મેં કેટલાય પ્રત્યક્ષ ઉદાહ૨ણો જોયેલા છે. આવું આપનું સાક્ષાત્ માહાત્મ્ય જોવાથી મારું ચિત્ત અત્યંત પ્રસન્ન થાય છે, અને આથી જ હું બીજા કોઇ દેવની કામના કરતો નથી.
(ચિત્રાક્ષ) છંદ્ર}
विविहसुविहलच्छी वल्लिसंताणमेहं सुगुणरयणगेहं पत्तसप्पुण्णरेहं ।
दलि अदुरियदाहं लद्धसंसद्धिलाहं जलहिमिव अगाहं बंदिमो पासनाहं । । ३ । । प्राकृतीया
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધ લક્ષ્મીરૂપી વેલડી માટે મેઘ સમાન, સદ્ગુણોરૂપી રત્નોના ભંડાર સમાન, પ્રાપ્ત કરેલ છે ઉત્કૃષ્ટ પુણ્યરૂપી રેખા જેણે, પાપરૂપી અગ્નિને જેમણે દળી નાખી છે, પ્રાપ્ત કરેલ છે મુક્તિરૂપી લાભ જેમણે અને સમુદ્રની જેમ જેઓના ગુણોને પામવા કઠિન છે તેવા પાર્શ્વનાથને અમે વંદીએ છીએ,
शुलपुलनलवललुचिलविनिलमिदपलमानंद सकलशुलाशुलशेविदपदशलशीलुहदंद | कलुनाशागल कुलकमलालिदिनेशलदेव चलनशलोजमहं पणमामि निलंतलमेव ||४|| मागधी
દેવેંદ્રોને પણ અત્યંત આનંદ ઉત્પન્ન કરનારા, સકલ સુરાસુરો વડે સેવાયેલા છે ચરણકમલરૂપી યુગલ જેમના, કરૂણાસાગર! કુળરૂપી કમલોની શ્રેણી માટે સૂર્ય સમાન હૈ પાર્શ્વ પ્રભુ! આપના ચરણકમલને હું નિરંતર વંદુ છું. (તોટક છંદ્ર)
दुहटिनीवारनदरुनपोअ दुरिदोहहुदासन अदुलदोअ ।
संपूरिदजगदीजं दुकाम पूरय महवंछिद पाससामि । । ५ । । शौरसेनी
જન્મ-મરણવાળી દુઃખરૂપી નદી તરવા માટે જહાજ સમાન, પાપોના સમૂહરૂપ અગ્નિના શમન માટે અતુલ જળ સમાન, પૂર્ણ કરેલ છે જગતના જીવોની કામના જેમણે એવા હે પાર્શ્વનાથ આપ મારા વાંછિતને પુરો.
तुहताहतबानलनासघनं सुभतानसुकोवितगीतगुनं ।
धरनीशफनीशनतं सततं नम पासजिनं सुसुहं तततं || ६ || पैशाची
જેઓ દુઃખના દાહરૂપી દાવાનળનો નાશ કરવા માટે મેઘ સમાન છે. સુખને આપનાર હોઇ પંડિતો વડે જેમના ગુણો ગવાયા છે. જેઓ ધરણેન્દ્ર વડે સતત વંદાયેલા અને નિરંતર સુખને આપનારા છે, એવા પાર્શ્વજિનને હે સખે! તું નમન કર.
(નન્દ્વવ૭૯)
मतनमतसरवनवनतहनरवनपावकं सिद्धिसुभजुवति सिंगारवरजावकं ।
जो हु तुह चलनजुकमंच संततं च कति सव्वे चना पास पनमंति तं ।।७।। चूलिकापैशाची
હે પાર્શ્વ પ્રભુ! મદનના મદરૂપી ધનિષ્ઠ જંગલને બાળવામાં પ્રકૃષ્ટ અગ્નિ સમાન, પુનઃ મુક્તિરૂપી યુવતીના શૃંગારમાં શ્રેષ્ઠ અળતાના રંગ જેવા રક્તવર્ણીય એવા આપના ચરણયુગલની જે પુરુષ અર્ચના કરે છે. તેને નિશ્ચયે કરીને સર્વેલોક નમે છે.
For Private and Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
S
www.kobatirth.org
(રોડઠં7)
तुह राउल राउलह सामि हुं राउलरंकह हिणसु दुहाइ सुहाइ कुणसु मइ मा अवहीरह • पिखइ जुग्गु अजुग्गु ठाणु वरसंतउ किं घणु
पत्तउपइ इ होसु दुहिअ सा तुह अवहीलणु ॥ १८ ॥ अपभ्रंशिका
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એપ્રિલ ૨૦૧૨
હે નાથ! તું તો રાજાઓનો પણ રાજા છે, જ્યારે હું રંકોનો સરદાર છું. આથી મારા દુઃખોને હણ અને સુખને (પ્રદાન) કર. મારી પ્રાર્થનાને તું અવગણીશ નહી. શું વરસતો મેઘ ક્યારેય પણ યોગ્ય કે અયોગ્ય સ્થાનને જુએ
છે? નહિ ને! તેમ આપને પામ્યા છતા જો હું દુ:ખી રહીશ તો તેમાં તારી જ અવહીલના છે.
(વસંતતિતા છંz)
'सज्जंतुकामितविधाननिधामरूपं चित्ते दधामि तव नाम सुगेयरूपं ।
इच्छामि कांतमिदमेव भवे भवेहं वामांगजेह गुणगेहसुपूरितेहं । १९ ।। समसंस्कृत
હે વામાદેવીના લાડકવાયા! ભવ્ય જીવોની ઇચ્છિત કામનાઓને પૂરવા માટે નિધાન જેવા, આદેય નામકર્મના કારણે અત્યંત પ્રશંસનીય આપના નામને હું ચિત્તમાં ધારણ કરું છું. ગુણભંડાર! અત્યંત મનોહર અને સર્વે ઇચ્છાઓને પૂર્ણ કરનારા તારા નામને આ લોકમાં અને ભવે ભવે ઇચ્છુ છું.
(નાનિની અંઢ)
इम अरज अम्हारी तांहि पक्षी कुरु त्वं गिणइ जहित कीधुं तस्य सत्यं गुरुत्वं । हिव मुज सुख आपो सा तवैवास्ति शोभा तुज चिण कहि स्वामी कस्य नो संति लोभाः ।।१०।।
અમારી આ અરજને તું નજરમાં લે, જેટલું કીધું તેને સત્ય અને ગૌરવપૂર્ણ કરીને માન, હવે તો મને સુખ આપો તેમાં તમારી જ શોભા છે. હે સ્વામી આપવાવાળા તમારા જેવા હોય તો પછી લોભ કાને ન થાય?
(સ્ત્રગ્ધરા)
स्वर्भाषा संस्कृतीया तदनुप्रकृतिजा मागधी शौरसेनी पैशाची व्यंगरूपानुसृतविधिरपभ्रंसिका सूत्रवाक्यैः || भिर्वाग्भी. रसैर्वा स्तुतिसुरसवती निर्मिता पार्श्वभर्तुः श्रीधर्माद्वर्धनेनामितसुकृतवतां ह्लादसुस्वाददा स्तात् ।। ११ ।।
આમ સૂત્ર એવું વાક્ય વડે કહેવા યોગ્ય અર્થ અને ઉપદેશ છે, જેમાં એવી સંસ્કૃત- પ્રાકૃત- માગધી- શૌરસેનીપૈશાચી અને અપભ્રંશરૂપી ષદ્ભાષાના રસોથી સ્વાદિષ્ટ અને શ્રીધર્મવર્ધન મુનિ વડે રચિત પાર્શ્વપ્રભુની સ્તુતિરૂપી રસોઇ અતિપુણ્યશાળી જીવોને આહ્લાદરૂપી સ્વાદને આપનારી થાઓ.
For Private and Personal Use Only
उत्फुल्ल गल्लैरालापा क्रियन्ते दुर्मुखैः सुखम् । जानाति हि पुनः सम्यक्कविरेव कवेः श्रमम् ।।
હું આ કૃતિનું સંપાદન મારી મતિ અને શક્તિ અનુસાર કરેલ છે. છદ્મસ્થપણું હોવાથી ક્યાંક ક્ષતિ રહી જવી શક્ય છે. આથી વિદ્ઘર્યો મારી ભૂલોને ધ્યાનમાં ન લેતા મારો કાર્ય કરવાનો વિશેષ પ્રયત્ન અને ઉત્સાહ વધે તેમ અનુગ્રહ. કરે. કેમકે ગર્ભિણી સ્ત્રીના દુઃખને જેમ વંધ્યા સ્ત્રી નથી જાણી શકતી. તેમ ાંત સંપાદનાદિ કાર્યોમાં કેટલો શ્રમ પડતો હોય છે તે તેના જ્ઞાતાઓ જ જાણતા હોય છે. અન્ય કોઇ આ કાર્યશ્રમને ન્યાય આપી નથી શકતા. જિનાજ્ઞા વિરુદ્ધ કંઇપણ કહેવાયું કે લખાયું હોય તો મિચ્છામિ દુક્કડં.
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
वि.सं. २०७४ चैत्र
...
भव्यातिभव्य जिनालयों की महानगरी मुंबई की पुण्यधरा पर परम पूज्य राष्ट्रसंत श्रुतोद्धारक आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी महाराज की शुभ निश्रा में आयोजित श्री गोडीजी महाराज जैन टेम्पल एन्ड चेरीटीज के द्विशताब्दी महोत्सव के १८ दिवसीय मंगलमय समारोह के अंतर्गत श्रुतज्ञान एवं सांस्कृतिक विरासत के अनुपम उपहार स्वरूप कैलास श्रुतसागर ग्रंथसूचि खंड ९ से १२ ग्रंथरत्न चतुष्टय के विमोचन सह श्रुतभक्ति महामहोत्सव का कार्यक्रम आयोजित है, यह कार्यक्रम श्री गोडीजी जैन टेम्पल के द्विशताब्दी समारोह कार्यक्रम में सोने में सुहागे जैसा सिद्ध होगा.
www.kobatirth.org
श्रुत संवर्द्धन
संरक्षण के इस पावन अवसर पर परम पूज्य साधु-साध्वीजी भगवंतों
एवं देश के कोने-कोने से पधारे विद्वानों- श्रीमानों की विशिष्ट उपस्थिति रहेगी.
स्थल
विमोचन कर्ता
ज्ञानमंदिर का ज्ञानयज्ञ
पावन सान्निध्य
"
पूज्य पं. श्री देवेंद्रसागरजी म. सा. पूज्य पं. श्री हेमचंद्रसागरजी म. सा. पूज्य गणिवर्य श्री प्रशांतसामीजी म. सा., पूज्य मुनिराज श्री विमलसागरजी म. सा. आदि मुनि भगवंत व साध्वीजी भगवंत..
इस अवसर पर मुंबई महानगरी में विराजमान पूज्य साधु-साध्वीजी भगवंतों की भी उपस्थिति रहेगी. मुख्य अतिथि
शेठ श्री संवेगभाई लालभाई, प्रमुख- शेठ आणंदजी कल्याणजी ट्रस्ट
शुभदिन
शनिवार, दि. २१-४-२०१२ वैशाख कृष्ण अमावस्या
समय
:
:
:
शुभ सन्निधि
राष्ट्रसंत, ज्ञानतीर्थप्रेरक आचार्यप्रवर श्रीमत् पद्मसागरसूरीश्वरजी महाराज
: प्राता ९-३० बजे
श्री गोडीजी जैन उपाश्रय; १२ पायानी, विजय वल्लभ चौक, मुंबई - ३१ : परम गुरुभक्त श्री रविचंदजी बोथरा के सुपुत्र श्री वीरचंदजी एवं
श्री अजितचंदजी बोथरा परिवार, कोलकाता विशाखापट्टनम् - सिंगापुर
ग्रंथरत्न चतुष्टय के चारों खंडों के लाभार्थी
खंड-०९ :
शेठ आणंदजी कल्याणजी ट्रस्ट, अहमदाबाद
श्री भवानीपुर जैन श्वेतांबर मूर्तिपूजक संघ, कोलकाता
खंड-१० : खंड-११ : श्रीमती तारादेवी हरखचंदजी कांकरिया परिवार, कोलकाता
खंड-१२
श्री सांताक्रुज जैन तपगच्छ संघ, मुंबई
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समारोह के विशिष्ट अतिथि
श्री प्रतापभाई भोगीलाल (संस्थापक- बी.एल. इन्स्टीटयूट ऑफ इन्डोलॉजी, दिल्ली) श्री रसिकलाल एम. धारीवाल (चेयरमेन माणिकचंद धारीवाल ग्रुप)
For Private and Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એપ્રિલ ૨૦૧૨
समारोह का विशिष्ट आकर्षण
श्रुतज्ञान महोत्सव के इस मंगलमय अवसर पर पूज्य गणधरों द्वारा स्थापित श्रुत परंपरा की भव्यता को श्री संजयभाई वखारिया अपनी प्रभावी शैली में उजागर करेंगे.
श्रतसंवर्धन के मंगल अवसर पर माननीय विशेष आमंत्रित अतिथि
श्री सुरेशभाई दलाल (मूर्धन्य कवि)
श्री जयेशभाई शाह (नमन बिल्डर्स) श्री प्राणलालभाई दोशी (उद्योगपति)
श्री शांतिलालजी कवाड (कार्यकारी अध्यक्ष, JITO). श्री चीमनभाई पालीताणाकर (मुंबई श्री शिक्षण संघ के मोभी) श्री सुभाषजी रुणवाल (ITO) श्री श्रीयकभाई अरविंदभाई शेठ (प्रमुख, श्री शंखेश्वर तीर्थ) श्री नरेशभाई शाह (वालकेश्वर) श्री वल्लभजी भंसाली (इनाम सिक्योरीटीज)
श्री माणेकलाल नानचंद (JITO) श्रीमती पिंकीबेन दलाल (मुंबई समाचार)
श्री नवीनभाई डी. महेता (JITO) श्री कुंदनभाई व्यास (जन्मभूमि)
श्रीमती मधुबेन हर्षदराय दोशी (वल्लभीपुर) श्री मोतीलालजी ओसवाल (मोतीलाल ओसवाल सिक्युरिटीज़) श्री हिरजीभाई मोरारजीभाई शाह
(प्रमुख - श्री सांताक्रुज जैन संघ) श्री चंपालाल वर्धन (प्रमुख - JITO)
श्री हेमंतभाई शाह (हब टाउन) श्री भरतभाई झवेरी (प्रमुख - बाबुलाल अमीचंद पन्नालाल ट्रस्ट) श्री भालचंद्रभाई जानी (गुजरात समाचार) श्री दिनेशभाई टी. शाह (एशियन स्टार एन्ड कं. लि.) श्री प्रवीणभाऊ सींगोटे (वार्ताहार, मुंबई चौफेर.
यशोभूमि, हिन्दमाता आदि) श्री रमेशजी शाह - लुंकड परिवार (सुमेरु बिल्डर्स) श्री मीनुभाई (नई दुनिया) श्री मंगलप्रभातजी लोढा (MLA प्रमुख-श्री लोढा धाम) श्री मनोजभाई मुरारका (बी.एन्ड के. सिक्युरीटीज) श्री भरतभाई शाह (बी. विजय एन्ड कं.)
श्री प्रदीपजी घीसुलालजी बदाभिया (सेलो ग्रूप) श्री विपुलभाई शाह (एशियन स्टार एन्ड कं. लि.)
श्री भंवरलालजी कोठारी (रिद्धि-सिद्धि बुलियन) डॉ. धनवंतभाई शाह (प्रबद्ध जीवन मासिक
श्री देवीचंदजी वच्छराजजी चोपड़ा (वच्छराज डेवलपर्स) पत्रिका के मानद् तंत्री) डॉ. बिपिनभाई दोशी (मुंबई युनिवर्सिटी,
श्री पृथ्वीराजजी कोठारी (रिद्धि-सिद्धि बुलियन) जैना-यु.एस.ए के प्रतिनिधि) श्री सुखराजजी नाहर (नाहर बिल्डर्स)
श्री उत्तमचंदजी बिरावत (श्री कंपिल तीर्थ) श्री प्रकाशजी बी. जैन (काउंसील जनरल ऑफ रवान्डा) श्री पदमजी संचेती (जयपुर जेम्स) श्री पारसजी गुंदेचा (गुंदेचा बिल्डर्स)
श्री प्रेमलभाई कापडिया (श्रीपाल रास के विरल प्रकाशक)
બીજા દ્વારા મળતાં દુઃખથી બચવા માટે ત્રણ વસ્તુ ખ્યાલમાં રાખવી.
એક, અન્ય પાસે અપેક્ષા રાખવી નહીં બે, કદાચ અવેક્ષા રાખી હોય તો તે પૂરી થાય તેવી જીદ રાખવી નહીં
ત્રણ, અપેક્ષા તૂટે ત્યારે વ્યક્તિને દોષિત માનવી નહીં
For Private and Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
.व.सं. २०५८ चैत्र
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गोडीजी पार्श्वनाथ जैन मंदिर की गौरव गाथा
૯
संकलन : डॉ. हेमंत कुमार
आरंभकाल से ही भारतवर्ष अनेक तीर्थकरों अवतरित महापुरुषों, ऋषियों-मुनियों, तीर्थस्थलों एवं महानगरों . का देश रहा है. भारतवर्ष के महानगरों में मुंबई महानगर का अद्वितीय स्थान है. अनेक तीर्थस्थलों के रूप में प्रतिष्ठित व विशिष्ट शिल्पांकनों से आवेष्टित मंदिरों की महानगरी मुंबई में गोड़ीजी पार्श्वनाथ मंदिर का अग्रगण्य स्थान है. गोड़ी पार्श्वनाथजी का यह तीर्थ मुंबई के व्यस्त क्षेत्र पायधुनी में अवस्थित है. इस क्षेत्र में जैनों की जनसंख्या अत्यधिक है. यहाँ कई जिनालय, अनेक उपाश्रय, पाठशालाएँ, ज्ञानभंडार के साथ आयंबिलशाला की भी अधिकता है. गोडीजी महाराज की गौरवगाथा की बात करनी हो तो महानगर मुंबई एवं यहाँ बसे जैन श्रीमंतों की बात पहले करनी पड़ेगी.
मुंबई महानगर इतिहास के झरोखे में
आलीशान भवनों एवं राजमार्गों से सुसज्ज मुंबई आज ४०० किलोमीटर के विस्तृत क्षेत्रफल वाला महानगर है, जो कभी सात छोटे-छोटे टापुओं में विभाजित था. समय के प्रवाह में देशी एवं विदेशी प्रवासियों के आवागमन से इस महानगर का आकार-प्रकार बदलता गया और आज हमारे समक्ष संपूर्ण भारतवर्ष की शोभारूप विशाल महानगर का रूप ले चुका है. ईस्वी सन् की पन्द्रहवी शताब्दी के उत्तरार्ध में पुर्तगालियों का मुंबई में आगमन हुआ और वे धीरे-धीरे अपना अधिकार जमाते हुए संपूर्ण मुंबई पर शासन करने लगे. १७वी शताब्दी के प्रारम्भ में पुर्तगाली राजकुमारी का विवाह ब्रिटेन के राजकुमार के साथ सम्पन्न हुआ और मुंबई शहर को ब्रिटेन के राजकुमार को दहेजरवरूप प्रदान कर दिया गया और तबसे ब्रिटेन का शासन प्रारम्भ हुआ.
मुंबई में जैन समाज का इतिहास ई. स. की १८वीं शताब्दी के आरम्भिक काल से प्राप्त है, जबसे यहाँ बड़ी संख्या में मुख्यतः गुजरात एवं राजस्थान से जैन श्रेष्ठियों का आगमन होने लगा और मुंबई व्यापार का मुख्य केन्द्र बनता गया. अपने धार्मिक संस्कारों के साथ आये श्रेष्ठिगणों ने अपने आराध्यदेव की पूजा-अर्चना हेतु गृह जिनालयों की स्थापना की. इसी श्रृंखला में ईस्वी सन् १७५८ में शेठ श्री मोतीशाह के पिता शेठ श्री अमीचंदभाई खंभात से परिवार सहित पधारे और गृह जिनालय की स्थापना की जो मुंबई महानगर के जैन इतिहास में नींव का पत्थर सिद्ध हुआ.
मुंबई के जैन मंदिर एवं जैनसंघ
For Private and Personal Use Only
मुंबई महानगर में आज अनेक भव्य जैन मंदिर हैं. लगभग २५० वर्ष पूर्व यहाँ एक भी जैन मंदिर होने का कोई इतिहास प्राप्त नहीं होता है. प्राप्त इतिहास के अनुसार मुंबई फोर्ट में जैन मंदिरों के निर्माण की शृंखला में सर्वप्रथम गोडीजी जैन मंदिर का निर्माण हुआ था. ईस्वी सन् १८०३ में फोर्ट में भयंकर आग लगने के कारण वहाँ "से लोग स्थानांतरित कर पायधुनी-भूलेश्वर में आ बसे और अपने साथ अपने आराध्यदेव को भी फोर्ट से स्थानांतरित कर पायधुनी ले आये, जहाँ शेठ मोतीशाह परिवार ने गोडीजी पार्श्वनाथ के भव्य जिनालय के निर्माण का संकल्प लिया एवं तदनुसार मंदिर का निर्माण करवाया. समय के प्रवाह के साथ-साथ अनेक पूज्य साधुसाध्वीजी का आगमन व चातुर्मास होने लगा और जहाँ-जहाँ जैन बहुल बस्ती थी वहाँ जैन मंदिरों, उपाश्रयों, ज्ञानभंडारों आदि का निर्माण होने लगा. आज मुंबई महानगर में जैन समाज द्वारा संरक्षित संचालित अनेक संस्थाएँ हैं, जो समाज कल्याण हेतु अग्रणी भूमिका का निर्वहण कर रहे हैं.
गोडीजी पार्श्वनाथ इतिहास के आईने में
भगवान श्री गोडीजी पार्श्वनाथ का इतिहास भी बड़ा रोचक है. वटपद्र (बरोडा) के सेठ श्री कानाजी द्वारा
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०
એપ્રિલ ૨૦૧૨ निर्मित तीन प्रतिमाओं की अंजनशलाका कलिकाल सर्वज्ञ श्री हेमचंद्राचार्य के हाथों सम्पन्न हुई थी. उसमें एक प्रतिमा श्री गोडीजी पार्श्वनाथ की भी थी, जो बड़ी चमत्कारी सिद्ध हुई. कालक्रम से यह प्रतिमा झींझुवाड़ा के सेठ गोडीदास के गृहमंदिर में पूजी जाने लगी.
एक बार दुष्काल के कारण सेट गोडीदास तथा सोढ़ाजी झाला मालव गये हुए थे. यहाँ से वापस आते समय किसी स्थान पर रात्रि-निवास किया. वहाँ सिंह नामक एक कोली (आदिवासी) ने सेठ की हत्या कर दी. यह घटना जानने के बाद सोदाजी ने उस कोली को भी मार डाला. सेठ गोडीदास मरकर व्यंतर निकाय के देव बने
और अपने गृह-मंदिर में स्थित भगवान पार्श्वनाथ की प्रतिमा के अधिष्ठायक बने. तब से यह प्रतिमा गोडीजी पार्श्वनाथ के नाम से प्रसिद्ध हुई.
इसी प्रतिमा के अधिष्ठायक देव ने सोदाजी को सुखी बनाया. सोढाजी इस प्रतिमा को अपने घर ले आये और भक्तिभाव से दर्शन-पूजन करने लगे. बाद में वे झिंझुवाडा के राजा और गुजरात के महामंडलेश्वर भी बने. अधिष्ठायक देव के सानिध्य वाली इस प्रतिमा के प्रभाव से सोढाजी के भाई मांगु झाला ने अपनी बहन फूला कुंवरी की भूत-बाधा दूर की थी.
तत्पश्चात यह चमत्कारी प्रतिमा कुछ काल तक पाटण में रही. वि. सं. १३५६-६० के दौरान बादशाह अल्लाउद्दीन खिलजी के भाई अलफखान द्वारा चढ़ाई के समय यह प्रतिमा भूगर्भ में रखी गई. वि. सं. १४३२ में एक दिव्य संकेत से पाटण के सूबेदार हसनखान (हीसायुद्दीन) को यह प्रतिमा भूगर्भ से प्राप्त हुई और उसने सूबेदार की बीबी, जो जैन श्राविका थी, उसे दे दी. उसके द्वारा यह प्रतिमा पूजी जाने लगी. कुछ समय के पश्चात स्वप्न संकेत के अनुसार यह प्रतिमा नगरपारकर के सेठ मेघा को अर्पित की गई. वहाँ पर पाटण से ले जाते समय रास्ते में जो-जो गाँव आये वहाँ पर पादुका के रूप में इस प्रतिमा की स्थापना की गई जो वरखडी के नाम से जाना जाता है.
वि. सं. १४४४ में नगरपारकर में मंदिर बनवा कर इस प्रतिमा को प्रतिष्ठित किया और तब से गोडीजी पार्श्वनाथ का तीर्थ स्थापित हुआ. इस प्रकार गोडीजी पार्श्वनाथ की मूल प्रतिमा का छ: सौ वर्ष प्राचीन इतिहास अत्यन्त प्रभावपूर्ण रहा है. इसके बाद तो पूरे भारतवर्ष में अनेकों स्थानों पर गोडीजी पार्श्वनाथ के भव्य मंदिरों का निर्माण हुआ है. परन्तु उन सभी मन्दिरों में पायधुनी के इस मंदिर का स्थान अग्रगण्य है.
मुंबई महानगर के इतिहासकारों ने श्री गोडीजी पार्श्वनाथ मंदिर को सर्वप्रथम फोर्ट विस्तार में होना स्वीकार किया है. उस जिनालय का विनाश होने पर पायधुनी विस्तार में मंदिर निर्माण करके वि. सं. १८६८ के द्वितीय वैशाख सुद १० के दिन श्री विजय देवसुर गच्छ के यति श्री पूज्य देवेन्द्रसूरिजी के कर-कमलों से इस प्रतिमा को प्रतिष्ठित किया गया. उस समय घोघा के सेठ कल्याणजी कानाजी ने बोली बोलकर इस प्रतिमा की प्राण-प्रतिष्ठा की थी.
मुंबई के सबसे प्राचीन जैनतीर्थ स्वरूप गोडीजी जिनालय को आज दो सौ साल पूरे हो रहे हैं, जो हम सभी के लिए अत्यन्त आनन्द और गौरव का अनुपम अवसर है. जबसे इस प्रतिमा की गोडीजी जैन मंदिर में प्राणप्रतिष्ठा हई है, तबसे इस क्षेत्र का पुण्यप्रभाव उदय हुआ है. सकल श्रीसंघ की सर्वतोमुखी उन्नति हुई है और जैन समाज की संख्या एवं उनकी उन्नति दिन-ब-दिन बढ़ती ही गई है. गोडीजी जैन मंदिर की विशिष्टता
गोडीजी महाराज जैन मंदिर के निर्माण के २०० वर्ष व्यतीत हो गये हैं. इस मंदिर की विशिष्टता है कि इसके निर्माण में मुख्यतः विशिष्ट प्रकार की लकड़ियों का प्रयोग हुआ था, और उन लकड़ियों पर सुंदर कलाकृतियों को उत्कीर्ण किया गया था. मंदिर के स्तम्भ एवं ऊपरी भाग में चित्रित नर्तकियों, पुतलियों आदि के चित्र विशिष्ट कलाकृति के प्रतीक थे. इस मंदिर का जिर्णोद्धार समय-समय पर होता रहा है. अब यह मंदिर संपूर्ण श्वेत संगमरमर में कलात्मक नक्काशी से सजा हुआ, अत्यंत भव्य एवं मनोहर लगता है. मंदिर में प्रयुक्त काँच पर की गई चित्रकारी भी इसकी शोभा में चार चाँद लगाते हैं. यह दो मंजिला मंदिर भव्य एवं विशाल है. मंदिर के गर्भगृह
For Private and Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.ર૦૧૮-ચૈત્ર
૧૧ में मूलनायक गोडीजी पार्श्वनाथ प्रभु की लगभग २५ ईंच की महाप्रभावक पाषाण प्रतिमा बिराजमान है. यह प्रतिमा अति प्राचीन है. यहाँ दर्शन-पूजन करने वाले महानुभावों के हृदय में भावोल्लास जागृत करने वाले अनेक उत्कृष्ट साधन उपलब्ध हैं, जो मन को पूर्ण धार्मिक व आध्यात्मिक वातावरण में प्रवेश कराए बिना नहीं रहते.
प्रथम दृष्टि में प्रभु दर्शन
जहाँ अध्यात्मरूपी गहन आकाश का भक्त की हृदयरूपी भव्यभूमि से मिलन होता है, वह मनोहरतम गगन सदृश गोडीजी पार्श्व प्रभु हैं ! इस प्रभु की शरण में आते ही भक्त के मन की उद्विग्नता रूपी आदित्य अस्त हो जाता है और भक्त का हृदय विविध सुंदरतम भावरूपी रंगों के वैविध्य से सुसज्ज होकर मनोहर मेघधनुष तुल्य बन जाता है. संध्याकाल में आकाश अपना श्वेत रंग खोकर शनैः शनैः पीत वर्ण में परिवर्तित होता हुआ भक्त के कान में एक मनोहर संदेश देता नजर आता है और कहता है, “ऐसे ही तो हैं, अपना श्वेत रंग खोकर पीत वर्ण धारण करते हुए हमारे गर्वीले गोडीजी पार्श्वनाथ प्रभु! अपने परिकर रूपी तारों से घिरा होने पर ही चंद्र अति सुंदर लगता है, शोभायमान प्रतीत होता है, परंतु रविबिंब को अपनी शोभा के लिये किसी परिकर की आवश्यकता ही नहीं पड़ती.' देख लीजिये परिकर रहित ये विश्वसूर्य प्रभु श्रीगोडीजी पार्श्व की प्रतिमा कितनी मनोहर जान पड़ती है. प्रभु के दर्शन मात्र से भक्त हृदय में अलौकिक आह्लाद का भाव उत्पन्न होता है और भक्ति की गंगा में डुबकी लगाते हुए अपने कर्ममलों को धो डालने में समर्थ होता है. गोडीजी महाराज का अद्भुत प्रभाव
जैनधर्म के चौबीस तीर्थंकरों में प्रभु श्री पार्श्वनाथ की महिमा अपरंपार है. भारतवर्ष में सबसे अधिक मंदिर और प्रतिमाएँ पार्श्वनाथ भगवान की मिलती है. सभी तीर्थकर परमात्मा समान पूजनीय हैं तथापि ऐसा देखने में आता है कि भगवान श्री पार्श्वनाथ प्रभु की आराधना सबसे अधिक की जाती है. इस कलिकाल में कल्पवृक्ष की तरह पार्श्वनाथ की आराधना-साधना शीघ्र फलदायी होती है. अनेक ऐसे उदाहरण शास्त्रों में प्राप्त होते हैं, जिनमें वर्णन मिलता है कि संकट काल हो या कोई उपद्रव उपस्थित हुआ हो तब श्री पार्श्वनाथ प्रभु की आराधना तुरंत फलदायी सिद्ध होती है, सारी विपत्तियाँ दूर हो जाती हैं एवं आराधक आत्माओं की कामना पूर्ण होती है. श्री पार्श्वनाथ प्रभु के शासनदेव इस दुषमकाल में भी जागृत हैं, भक्तों की शुभ भावना देखकर वे सदा भक्तजन की सहायता करते रहते हैं.
हमारे महान पूर्वाचार्यों ने परमात्मभक्ति स्वरूप अनेकों स्तोत्र-स्तव-छंद बनाये हैं, उनमें भी पार्श्वनाथ भगवान के उवसग्गहर स्तोत्र जैसे अनेक मंत्रगर्भित चमत्कारी स्तोत्र उपलब्ध होते हैं. महाप्रभावी श्री गोडीजी पार्श्वनाथ के तो संस्कृत-प्राकृत व देशीभाषाओं में रचे गये अनेक स्तोत्र-स्तवनादि प्राप्त होते हैं जो जन-जन को कंठस्थ हैं.
श्री गोडीजी पार्श्वनाथ प्रभु के प्रति श्रद्धा का भाव लेकर जो महानुभाव दर्शन-पूजन करते हैं, उन्हें मनोवांछित फल की प्राप्ति होती है. हीरे, मोती अथवा शुद्ध स्वर्ण से की गई आंगी रचना, चरणों में बड़े-बड़े सुगंधित रंग-बिरंगे पुष्पों का ढेर और चारों ओर प्रज्ज्वलित घी के पवित्र दीपकों के मध्य बिराजमान गोडीजी पार्श्वनाथ भगवान का प्रभाव और चमत्कार का पूरा-पूरा वर्णन करने में कौन समर्थ है? पर्व के दिनों में गोडीजी का धार्मिक वातावरण
मुंबई महानगर में रहने वाले हजारों श्रावक-श्राविका नियमपूर्वक दिन में एक बार तो गोडीजी प्रभु का दर्शन अवश्य ही करते हैं. दर्शन-पूजन करने आने वाले श्रद्धालुओं से यह मंदिर भरा रहता है, विशेषरूप से महापर्व पर्यषण एवं नवपद ओली के समय तो इस विशाल मंदिर का पस्सिर पावन तीर्थभूमि के रूप में परिवर्तित हो जाता है. नवपद पूजा के लिये मुंबई महानगर में श्री गोडीजी मंदिर का स्थान अग्रगण्य है.
For Private and Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
એપ્રિલ ૨૦૧૨ गोडीजी का अद्वितीय एवं आलीशान उपाश्रय ... मुंबई महानगर में प्रभु भक्ति के लिए गोडीजी मंदिर जिस प्रकार विख्यात है, उसी प्रकार सामायिक, प्रतिक्रमण, पौषध, व्याख्यान श्रवण आदि धार्मिक क्रियाओं के लिये गोडीजी उपाश्रय का स्थान सर्वोपरि है. यहाँ के उपाश्रय में प्रातः चार बजे से रात्रि के ग्यारह बजे तक अनेक श्रावक-श्राविका सामायिक आदि धार्मिक क्रियाएँ करते रहते हैं. संपूर्ण भारत में यह उपाश्रय अद्वितीय है. यहाँ लगभग तीन हजार व्यक्ति एक साथ बैठ सके, ऐसी व्यवस्था की गई है. पूज्य साधु-साध्वीजी भगवंतों की साधना आराधना में सहयोगी यहाँ का उपाश्रय भव्य एवं विशाल है. . गोडीजी तीर्थ पर संचालित नींव के पत्थर जैसे अन्य कार्य और द्विशताब्दी महोत्सव
गोडीजी मंदिर में भक्तियोग, तपयोग के साथ ज्ञानयोग की भी सुंदर व्यवस्था है. अन्य समाजोपयोगी एवं जनकल्याणकारी कार्यों के लिये भी गोडीजी तीर्थ प्रसिद्ध है. यहाँ का ज्ञानभंडार, शिक्षण संस्थान आदि समाज सेवा में सदैव तत्पर हैं. ___आज भव्य मंदिर का द्विशताब्दी महामहोत्सव मुंबई का चतुर्विध संघ अति हर्षोल्लासपूर्वक मना रहा है. यही कामना है कि श्री गोडी पार्श्वनाथजी की अनुपम कृपा इस महान नगरी और उसकी धर्म परायण जनसमुदाय पर सदैव बनी रहे तथा ज्ञान-धर्म एवं तप का यह पावन केन्द्र सदैव मानवसमाज को आध्यात्मिक राह दिखलाता रहे.
गोडीजी महाराज जैन टेम्पल एन्ड चेरिटीज, पायधुनी की पवित्र धर्मभूमि की गौरवगाथा के संबंध में जितना लिखा जाए उतना ही कम प्रतीत होता है. संक्षेप में कहा जाए तो इतना ही कहा जा सकता है कि गोडीजी पार्श्वनाथ भगवान का अद्भुत प्रभाव, प्रभावक गुरु भगवंतों की शुभ सन्निधि तथा दो सौ वर्षों से इस धर्मस्थान की सेवा में लीन धर्मपरायण एवं प्रामाणिक ट्रस्टीगण की लगन पूर्वक तन-मन-धन से सेवा करने के कारण इस मंदिर का स्थान भारतभर के मंदिरों में सुप्रसिद्ध एवं अग्रगण्य है. अज्ञानतावश कोई भूल हुई हो तो त्रिविध मिच्छामि दुक्कड़!
પ્રાચીન દેવનાગરી લિપિના અધ્યયન વર્ગો
આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની શાખા સીટી સેંટર
પાલડી - અમદાવાદ ખાતે શ્રી નવીનચંદ્ર જગાભાઇ શાહ પરિવારના શુભ-સહયોગે જાન્યુઆરી માસથી દર રવિવારે સવારે ૧૧:૩૦ થી ૧૨:૩૦ કલાકે પ્રાચીન દેવનાગરી લિપિના અધ્યયન વર્ગનો પ્રારંભ થયો છે.
અધ્યયન વર્ગમાં ૨૦ જેટલાં ભાઇ-બહેનો આ શ્રતયજ્ઞમાં જોડાયા છે. આ વર્ગમાં જોડાયેલ અધ્યેતાઓને લિપિ વિજ્ઞ ડૉ. ઉત્તમસિંહજી લિપિ સંબંધી જ્ઞાનનું પ્રદાન કરી રહ્યા છે.
સંસ્થાના વરિષ્ઠ સલાહકાર શ્રી બી. વિજય જેના દ્વારા પ્રાચીન દેવનાગરી લિપિના અધ્યયન ! વર્ગોનું સુંદર આયોજન તેમજ સંચાલન થઈ રહ્યું છે.
જેમને પણ આ અધ્યયન વર્ગમાં જોડાવાની ભાવના હોય તેમને શ્રી મહાવીર જૈન આરાધના કેંદ્ર-કોબા તેમજ આચાર્ય શ્રી કૈલાસસાગર સૂરિ જ્ઞાનમંદિર શહેર શાખાનાં રૂબરૂ સંપર્ક કરવો.
For Private and Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वि.सं.२०५८-यंत्र
૧૩
| कैलास श्रुतसागर ग्रंथसूचि की विशिष्टता
संकलन : डॉ. हेमंत कुमार यह प्रायः सर्वमान्य तथ्य है कि जैन परम्परा की साहित्य-संपदा किसी भी अन्य भारतीय धार्मिक परम्परा की अपेक्षा विपुलता, विविधता एवं गुणवत्ता की दृष्टि से कम नहीं है. विभिन्न भाषाओं एवं विविध विषयक उच्चकोटि की रचनाओं से जैन मनीषी अतिप्राचीन काल से भारती के भंडार को समृद्ध करते आये हैं. जैन धर्म के चतुर्विध संघ में श्रमण-श्रमणी एवं श्रावक-श्राविका ये मुख्य अंग हैं. श्रमण-श्रमणी संसारत्यागी एवं मोक्षमार्ग के साधक होते हैं. गृहस्थ जीवन व्यतीत करने वाले श्रावक-श्राविकाओं के लिए वे धर्मपथ प्रदर्शक, आराध्य एवं श्रीसंघ के गुरु हैं. इन विषयातीत निष्परिग्रही, निरारंभी श्रमणों की विशेषता ज्ञान-ध्यान-तपोरक्त रहना है. उनका प्रयत्न सदैव अभीक्षण-ज्ञानोपयोग में संलग्न रहना होता है. स्वाध्याय उनके तपानुष्ठान का महत्वपूर्ण अंग होता है. अतएव अति प्राचीन काल से ही अनगिनत आचार्य एवं मुनिराज साहित्य सजन में प्रमुख योगदान करते आये हैं.
जैन गृहस्थ देव-शास्त्र-गुरु का उपासक होता है. जिनेन्द्रदेव के पश्चात् आम्नायानुमोदित धर्मशास्त्र और साधु रूपी गुरु ही उसकी शक्ति के सर्वोपरि पात्र होते हैं. उनके दैनिक आवश्यक षट्कर्म में स्वाध्याय और दान का महत्वपूर्ण स्थान है. प्रतिदिन कुछ निर्धारित समय तक श्रद्धापूर्वक धर्मशास्त्रों का अध्ययन करना स्वाध्याय है, और साधु-साध्वी सभी सत्पात्रों की आहार-अभय-औषधि-शास्त्र रूप चतुर्विध दान से सेवा करना दान है. अतः स्वतः भी और गुरुओं की प्रेरणा से भी जैन गृहस्थ साधु-साध्वियों को, अन्य त्यागी व्रतियों को तथा जिनमंदिरों को शास्त्रों की प्रतियाँ लिखवाकर दान करने में सदैव उत्साहपूर्वक प्रवृत होते रहे हैं. परिणामस्वरूप देश के प्रायः प्रत्येक जिनालय में एक छोटा-मोटा शास्त्र-भंडार विकसित होता रहा. अनेक भट्टारकीय पीठ, मठ, वसदी, उपाश्रय आदि अच्छे ग्रंथसंग्रह केन्द्र बने और संरक्षित रहे. इस प्रकार ये विविध शास्त्र-भंडार और जैन साहित्य के संरक्षण के सफल-साधन सिद्ध हुए. . .
आधुनिक युग के प्रारम्भ में ही जबसे पाश्चात्य विद्वानों ने भारतीय धर्म, दर्शन, साहित्य आदि का विधिवत अध्ययन प्रारम्भ किया, तबसे धीरे-धीरे जैन शास्त्रभंडारों ने भी उनका ध्यान आकर्षित किया. अनेक जैन ग्रंथभंडारों में पांडुलिपियों के शोध-खोज एवं अध्ययन का अभूतपूर्व कार्य प्रारम्भ हुआ. इस संदर्भ में आवश्यकता प्रतीत होने लगी कि कम से कम प्रत्येक महत्वपूर्ण जैन शास्त्रभंडार में संगृहीत ग्रंथों की परिचयात्मक ग्रंथसूचियाँ आधुनिक शैली में तैयार की जाएँ.
पूज्य राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरिजी की प्रेरणा व आशीर्वाद से स्थापित एवं संचालित आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर कोबा में संगृहीत लगभग दो लाख से अधिक हस्तप्रतों के सूचीकरण का कार्य प्रारम्भ किया गया है. यह कार्य यहीं विकसित सूचीकरण प्रणाली, (जो आजतक की सबसे विस्तृत सूचीकरण पद्धति है,) के द्वारा सूचीकरण का कार्य किया जा रहा है. लगभग ५० से अधिक भागों में प्रकाशित होने वाली इस ग्रंथसूची के १२ भाग प्रकाशित हो चुके हैं. इस प्रकार की सूचियों के निर्माण करने का कार्य अत्यंत धैर्य, श्रम एवं समयसाध्य तो होता ही है, कदाचित नीरस भी होता है. तथापि ज्ञानमंदिर में कार्यरत प्राचीन लिपि व विभिन्न भाषा के विशेषज्ञों द्वारा रात-दिन संपादन-संशोधन का कार्य करते रहने से यहाँ सुगमतापूर्वक ग्रंथसूचि निर्माण व प्रकाशन का कार्य निरंतर चल रहा है.
ग्रंथसूचियों के लाभ विद्वानों के लिए अविदित नहीं हैं. अपनी साहित्य संपदा एवं हस्तलिखित ग्रंथों का लेखाजोखा जानना मात्र ही नहीं, प्रायः प्रत्येक भंडार में एकाधिक अप्रकाशित रचनाएँ प्राप्त होती हैं, कभी-कभी तो ऐसी विरल रचनाएँ भी प्राप्त हो जाती हैं जिनके अस्तित्व की जानकारी तो ग्रंथांतरों से होती थी, किन्तु वह कहीं भी उपलब्ध नहीं थी. इसके अतिरिक्त, किसी भी ग्रंथ के आधुनिक पद्धति से सुसंपादित संस्करण का निर्माण करने के लिए विभिन्न भंडारों में प्राप्त उसकी प्रतियों का मिलान करने से पाठभेदों के प्रक्षिप्त या त्रुटित अंशों आदि के निर्णय करने में बड़ी सहायता मिलती है. शास्त्र-दान करने वाले और प्रतिलेखक की प्रशस्तियों से अनेक रचनाओं के रचनाकाल निर्धारण में सहायता मिलती है, साथ ही मूल लेखक, दानप्रेरक गुरु, दाता श्रावक या श्राविका, लिपिकार, तत्कालीन गच्छाधिपति, राजा, मंत्री, प्रमुख श्रेष्ठी आदि व देश-काल आदि के संबंध में अनेक महत्वपूर्ण ऐतिहासिक तथ्य प्राप्त हो जाते हैं. भाषा एवं लिपि के विकास का अध्ययन करने में भी विभिन्न कालीन एवं विभिन्न क्षेत्रीय प्रतिलिपियाँ उपयोगी होती हैं.
For Private and Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमन्दिर, कोबा के बढ़ते चरण
संकलन : डॉ. हेमंत कुमार
जैनधर्म एवं संस्कृति का मूर्धन्य केन्द्र, गुजरात प्रान्त की राजधानी गांधीनगर-अहमदाबाद उच्च राजमार्ग पर स्थित, साबरमती नदी के समीप सुरम्य वृक्षों की घटाओं से आच्छादित धर्म, श्रुतज्ञान और कला का त्रिवेणी संगमरूप श्री महावीर जैन आराधना केन्द्र, कोबातीर्थ, प्राकृतिक शान्ति व आध्यात्मिकता का आह्लादक अनुभव कराता है.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એપ્રિલ ૨૦૧૨
महान जैनाचार्य श्रीमत् कैलाससागरसूरीश्वरजी म. सा. के प्रशिष्य राष्ट्रसंत युगद्रष्टा श्रुतोद्धारक आचार्य श्रीमत् पद्मसागरसूरीश्वरजी म. सा. के शुभाशीर्वाद से श्री महावीर जैन आराधना केन्द्र की विधिवत् स्थापना २६ दिसम्बर, १९८० के शुभ दिन की गई थी. पूज्य गच्छाधिपति आचार्य श्री कैलाससागरसूरीश्वरजी म. सा. की यह प्रबल इच्छा थी कि यहाँ पर धर्म, आराधना और ज्ञान साधना की कोई एकाध प्रवृत्ति ही नहीं, वरन् ज्ञान-धर्म की अनेकविध प्रवृत्तियों का महासंगम हो. एतदर्थ आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. ने पूज्यश्री की महान भावना को मूर्त रूप प्रदान करते हुए धर्म, कला एवं श्रुतज्ञान के त्रिवेणी संगमरूप इस तीर्थ को विकसित कर उनके सपनों को साकार किया. आज श्री महावीर जैन आराधना केन्द्र अनेकविध प्रवृत्तियों के साथ निरन्तर प्रगति और प्रसिद्धि के शिखर की ओर अग्रसर होता हुआ अपनी शाखाओं - प्रशाखाओं द्वारा धर्मशासन की सेवा में तत्पर है.
J
लगभग ४५० वर्ष प्राचीन स्फटिकरत्न की प्रभु पार्श्वनाथ की प्रतिमा से सुशोभित रत्नमंदिर से युक्त आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, श्री महावीर जैन आराधना केन्द्र की आत्मा है. यह स्वयं अपने आप में एक विशाल संस्था है. वर्तमान में ज्ञानमंदिर के अन्तर्गत निम्नलिखित विभाग कार्यरत हैं.
देवर्द्धिगणि क्षमाश्रमण हस्तप्रत भांडागार
यहाँ लगभग २,००,००० से अधिक प्राचीन दुर्लभ हस्तलिखित शास्त्र-ग्रंथ संगृहीत हैं. इनमें आगम, न्याय, दर्शन, योग, व्याकरण, इतिहास आदि विभिन्न विषयों से सम्बन्धित अद्भुत ज्ञान का सागर समाहित है. इस भांडागार में ३००० से अधिक प्राचीन व अमूल्य ताड़पत्रीय ग्रंथ विशिष्ट रूप से संगृहीत हैं. इतना विशाल संग्रह किसी भी ज्ञानभंडार के लिये गौरव का विषय हो सकता है. आचार्य श्री पद्मसागरसूरीश्वरजी ने अपनी भारतभर की एक लाख किलोमीटर से भी अधिक की पदयात्रा के दौरान छोटे-छोटे गाँवों में असुरक्षित, उपेक्षित एवं नष्टप्राय हो रही भारतीय प्राच्यविद्या एवं संस्कृति के इस अनुपम धरोहर को लोगों को प्रेरित कर संगृहीत करवाई है. इनमें अनेक हस्तलिखित ग्रंथ सुवर्ण व रजत से आलेखित हैं तथा सैकड़ों सचित्र हैं.
यहाँ इन बहुमूल्य व दुर्लभ शास्त्रों को विशेष रूप से बने ऋतुजन्य दोषों से मुक्त कक्षों में पारम्परिक ढंग से विशिष्ट प्रकार की काष्ठ मंजूषाओं में संरक्षित किया गया है. क्षतिग्रस्त प्रतियों को रासायनिक प्रक्रिया से सुरक्षित करने का बृहद् कार्य किया जा रहा है. यहाँ संगृहीत हस्तलिखित ग्रन्थों के माइक्रोफिल्म, कम्प्यूटर स्कैनिंग आदि करने का कार्य तीव्र गति से चल रहा है.
For Private and Personal Use Only
आर्य सुधर्मास्वामी श्रुतागार :
ज्ञानमंदिर में भूतल पर विद्वानों, संशोधकों, वाचकों आदि हेतु कक्ष / उपकक्ष सहित अध्ययन की सुन्दर व्यवस्था युक्त समृद्ध ग्रंथालय है. यहाँ लगभग १,५०,००० से अधिक मुद्रित प्रत एवं पुस्तकें संगृहीत हैं. ग्रंथालय में भारतीय सभ्यता-संस्कृति, धर्म-दर्शन, न्याय - योग आदि विभिन्न विषयों के बहुमूल्य एवं दुर्लभ ग्रंथों को संगृहीत किया गया है जिसमें विशेष रूप से जैनधर्म व भारतीय प्राच्यविद्या से सम्बन्धित सामग्री सर्वाधिक हैं. संशोधन
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१५
वि.सं.२०७८-थैत्र अनुसंधान की इस सामग्री को इतना अधिक समृद्ध किया जा रहा है कि कोई भी जिज्ञासु यहाँ आकर जैनधर्म व भारतीय प्राच्यविद्या से सम्बन्धित अपनी जिज्ञासा अवश्य पूर्ण कर सके. आर्यरक्षितसूरि शोधसागर :
ज्ञानमंदिर में संगृहीत हस्तलिखित ग्रंथों तथा मुद्रित पुस्तकों की व्यवस्था करना एक बहुत ही जटिल कार्य है. लेकिन वाचकों को वांछित ग्रंथ सरलता से उपलब्ध हो सके इसके लिये कम्प्यूटर आधारित बहुउद्देशीय श्रुत अनुसंधान केन्द्र, ज्ञानमंदिर के द्वितीय तल पर कार्यरत है. ग्रंथालय सेवा में कम्प्यूटर का महत्त्व वर्तमान समय में अत्यंत आवश्यक हो गया है. हस्तलिखित व मुद्रित ग्रंथों, पत्र-पत्रिकाओं उनमें समाविष्ट कृतियों का विशद् सूचीपत्र एवं विस्तृत सूचनाएँ अपने आपमें अनोखी पद्धति से विश्व में प्रथम बार कम्प्यूटराइज़ की जा रही है. इसके परिणाम स्वरूप प्रकाशन, कृति, कर्ता, संपादक, प्रकाशक, प्रकाशन वर्ष, ग्रंथमाला, कृति के आदि व अंतिम वाक्यों, रचना स्थल, रचना वर्ष आदि से संबद्ध किसी की भी कम से कम दो अक्षरों की जानकारी होने पर इनसे परस्पर संबद्ध अन्य विवरणों की विस्तृत सूचनाएँ बहुत ही सुगमता से उपलब्ध होते देख विद्वद्वर्ग आश्चर्यचकित रह जाते हैं. विद्वानों एवं संशोधकों की सुविधा हेतु पत्र-पत्रिकाओं के विशिष्ट लेखों आदि की विस्तृत सूची की प्रविष्टि की जा रही है. कृति विषयांकन, सचित्र पुस्तकों में रहे चित्रों की विशिष्ट सूची आदि कार्यों की योजनाएँ बनाई गयी हैं. इस कार्य के पूर्ण हो जाने से विद्वानों को उनकी वांछित सामग्री शीघ्रता से प्राप्त करने में काफी सहयोग मिलेगा. प्राचीन महत्त्वपूर्ण ग्रंथों को स्कैनिंग कर डीवीडी तैयार करने का कार्य भी चल रहा है, ताकि आने वाली पीढ़ी को भी उन ग्रंथों के अध्ययन-मनन का लाभ प्राप्त हो सके. वाचक सेवा :
इस ज्ञानभंडार की मुख्य विशेषता यह है कि जो कहीं न मिले वैसी दुर्लभ पुस्तकें भी सहजता पूर्वक प्राप्त हो जाती है. अध्ययन स्वाध्याय के लिये उपयोगी अधिकांश पुस्तकों की अनेक प्रतियाँ यहाँ से वाचकों को उपलब्ध कराई जाती हैं. इस ज्ञानभंडार में स्वविकसित कम्प्यूटर प्रोग्राम की विशेषता यह है कि इसके द्वारा पुस्तकों की ऐसी सूक्ष्मतम सूचनाएँ प्रविष्ट की जाती हैं कि वाचक के पास यदि थोड़ी सी भी जानकारी हो तो उनकी वांछित पुस्तक शीघ्र उपलब्ध करा दी जाती है. इससे वाचकों का समय बचता है.
श्रुत अनुसंधान के लिये पुरानी एवं नवीन महत्त्वपूर्ण पत्रिकाओं के उपयोगी लेखों की सूचनाएँ भरने का कार्य चल रहा है, जो संशोधकों के लिये विशेष उपयोगी सिद्ध हो रही है. कृति विषयांकन जैसे की-वर्ड, की-सेन्टेंशिंग, पुस्तकगत विशिष्ट शब्दों की सूची आदि प्रविष्ट करने का कार्य भी शीघ्र ही प्रारम्भ किया जाएगा. इस प्रकार के विलक्षण कार्यों से वाचकों की सेवा में उल्लेखनीय सुधार होगा. इन महत्त्वपूर्ण व विशिष्ट कार्यों के पूर्ण होने से वाचकों को अपने आवश्यक विषयों के अतिरिक्त अन्य पुस्तकों को देखने की जरुरत नहीं पड़ेगी तथा उनकी आवश्यकता की पुस्तकें शीघ्रता पूर्वक उपलब्ध कराई जा सकेगी.
जैन शिल्प स्थापत्य की सरलता से पहचान की जा सके तथा अन्य उपयोगी चित्रों की सूचनाएँ शीघ्रता से प्राप्त की जा सके इसलिये चित्र पेटांक प्रोजेक्ट का कार्य प्रारम्भ करने की योजना है. इस प्रोजेक्ट के अंतर्गत ग्रंथों में उपलब्ध चित्रों की माहिती विषयांकन पद्धति से भरी जाएगी, जिससे किसी भी तीर्थस्थान, भगवान के चित्र, जैन . स्थापत्य आदि की जानकारी क्षणभर में उपलब्ध कराई जा सकेगी.
यह ज्ञानभंडार कम्प्यूटर जैसे आधुनिक संसाधनों से सुसज्ज होने से वाचकों को अपेक्षित सामग्री उपलब्ध करवाने में शीघ्रता पूर्वक सेवा दे रहा है. जो ग्रन्थ कहीं भी न मिले वह कोबा के भंडार में अवश्य ही मिलेगा, ऐसी धारणा आज कोबा भंडार की विशिष्टता बन चुकी है. आने वाले वाचकों के द्वारा मांगी गई पुस्तक अल्पावधि में ही थोड़ी औपचारिकता के पश्चात् उन्हें मिल जाती है. ऐसी सुविधा भाग्य से ही कहीं अन्यत्र देखने को मिले. ऐसी एवं इस प्रकार की अनेक विशेषताएँ इस आचार्यश्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोबा के विषय में लोकप्रचलित
For Private and Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
એપ્રિલ ૨૦૧૨ दर्शकों एवं विद्वानों ने यहाँ की व्यवस्था की भूरी-भूरी प्रशंसा की है तथा सुचारु एवं चिरकाल तक हस्तप्रतों को संरक्षित करने की व्यवस्था से प्रभावित होकर अनेक जैन संघों ने अपने यहाँ बंद पड़े ज्ञानभंडार एवं कई लोगों ने अपने व्यक्तिगत संग्रहों को यहाँ पर भेंट में दिया है.
ज्ञानमंदिर के अन्तर्गत निम्नलिखित परियोजनाओं का कार्य प्रगति पर है: १. समग्र उपलब्ध जैन साहित्य की विस्तृत सूची तैयार करना. इसके तहत (क) समग्र हस्तलिखित जैन साहित्य का विस्तृत सूचीपत्र बनाना. (ख) समग्र मुद्रित जैन साहित्य का कोष बनाना.
(ग) प्राचीन अर्वाचीन जैन श्रमण व गृहस्थ विद्वानों की परम्परा व उनके व्यक्तित्व-कृतित्त्व की जानकारी को संग्रहीत करना.
(घ) अप्रकाशित जैन साहित्य का सूचीपत्र बनाना.
२. विद्वानों एवं संशोधकों की सुविधा हेतु पत्र-पत्रिकाओं के विशिष्ट लेखो आदि की विस्तृत सूची की प्रविष्टि, कृति विषयांकन, सचित्र पुस्तकों में मुद्रित चित्रों की विशिष्ट सूची आदि कार्य.
३. अप्रकाशित व अशुद्ध प्रकाशित जैन साहित्य को संशुद्ध बनाकर प्रकाशित करना.
४. प्राचीन जीर्ण-शीर्ण, क्षतिग्रस्त एवं संस्था में अनुपलब्ध दुर्लभ पाण्डुलिपियों, महत्त्वपूर्ण हस्तप्रतों एवं संस्था में अनुपलब्ध प्रकाशनों का जेरोक्स, माईक्रोफिल्मिंग तथा कम्प्यूटर स्कैनिंग आदि के माध्यम से संशोधन के लिए उपलब्ध कराना.
५. जैन हस्तप्रत व मुद्रित पुस्तकालय व्यवस्थापन, प्राचीन लिपि पठन-पाठन का शिक्षण तथा समय-समय पर कार्य-शिबिर, व्याख्यान आदि अनेकविध प्रवृत्तियाँ करना,
६. प्रकाशन :
(क) हस्तलिखित ग्रंथों की सूची प्रकाशन योजना के तहत कैलास श्रुतसागर ग्रंथसूची-हस्तलिखित जैन साहित्य खंड १२ तक का प्रकाशन हो गया है, इसी प्रकार क्रमशः ५० से अधिक खंडों में हस्तप्रतों से संबद्ध अलग-अलग प्रकार की सूचियाँ प्रकाशित करने हेतु कार्य जारी है.
(ख) आचार्य श्री पद्मसागरसूरीश्वरजी के प्रवचन व अन्य उपयोगी साहित्यों का प्रकाशन समय-समय पर किया जा रहा है.
(ग) आचार्य श्री भद्रगुप्तसूरिजी (प्रियदर्शन) के श्रेष्ठ साहित्य को शुद्धतापूर्वक पुनः प्रकाशन करने की शृंखला में अभी तक २७ पुस्तकें प्रकाशित हो चुकी हैं तथा निकट भविष्य में अन्य पुस्तके भी प्रकाशित करने का आयोजन किया जा रहा है. अहमदाबाद नगर में ज्ञानमन्दिर की शाखा :
अहमदाबाद के जैन बहुल क्षेत्र पालड़ी में आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमन्दिर की कम्प्यूटर सेवा से सुसज्ज शाखा में स्थानीय वाचकों की सुविधा हेतु कोबा स्थित ज्ञानमंदिर की सभी सूचनाएँ सुगमता से प्राप्त होती हैं. यहाँ से पुस्तकों के आदान-प्रदान तथा जनसंपर्क का कार्य भी होता है, सम्राट सम्प्रति संग्रहालय :
प्राचीन भारतीय पुरातात्त्विक व सांस्कृतिक महत्त्व के शिल्पांकनों एवं अन्य दर्शनीय विरासतों का संग्रह. यह संग्रहालय ज्ञानमंदिर में प्रथम तल पर अवस्थित है. पुरातत्त्व-अध्येताओं तथा जिज्ञासु दर्शकों के लिए प्राचीन भारतीय शिल्प व कला परम्परा के गौरवमय दर्शन इस स्थल पर होते हैं. पाषाण व धातु मूर्तियों, ताड़पत्र व
For Private and Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'वि.सं. २०५८ - चैत्र
૧૭
कागज पर चित्रित पाण्डुलिपियाँ, लघुचित्र, लेखपट्ट, चित्रपट्ट विज्ञप्तिपत्र, काष्ट आदि से बनी प्राचीन एवं अर्वाचीन अद्वितीय कलाकृतियों तथा अन्यान्य पुरावस्तुओं को यहाँ बहुत ही प्रभावोत्पादक ढंग से धार्मिक व सांस्कृतिक गौरव के अनुरूप प्रदर्शित किया गया है. इस संग्रहालय का विशिष्ट आकर्षण परमार्हत कुमारपाल खंड है, जहाँ विशेष रूप से जैन श्रुत की श्रवण परम्परा से प्रारम्भ कर शिला, ताम्रपत्र, भूर्जपत्र, ताड़पत्र तदनन्तर हाथ से बने कागज पर लेखन कला के विकास की यात्रा दर्शाई गई है, जिसे देखकर हमें अपने पूर्वजों द्वारा उपलब्ध कराये गये आध्यात्मिक उत्कर्ष सांस्कृतिक गौरव एवं कला की श्रेष्ठता के दर्शन होते हैं. संग्रहालय को और भी समृद्ध करने के प्रयास किए जा रहे हैं. संग्रहालय शीघ्र ही नूतन भवन में स्थानान्तरित किया जाएगा. यहाँ समयसमय पर विशिष्ट प्रदर्शन भी आयोजित किये जाते हैं.
श्रुत सरिता :
कोबा तीर्थ में आने वाले दर्शनार्थियों एवं ज्ञान-पिपासुओं को यहाँ जैन धार्मिक व वैराग्यवर्द्धक साहित्य, आराधना सामग्री, धार्मिक उपकरण, सी. डी. कैसेट्स आदि उचित मूल्य पर उपलब्ध कराई जाती है. कोबातीर्थ से प्रकाशित जनोपयोगी साहित्य भी यहाँ उपलब्ध हैं.
अंत में :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य गच्छाधिपति आचार्य श्री कैलाससागरसूरीश्वरजी म.सा. की प्रबल भावना को मूर्तरूप प्रदान करते हुए उनके प्रशिष्य श्रुतोद्धारक आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. ने पूज्य गच्छाधिपति की पुण्य स्मृति में इस अद्वितीय एवं विशाल ज्ञानभंडार की स्थापना करवाई. आज यह ज्ञानभंडार भारतीय प्राच्यविद्या एवं जैन धर्मसंस्कृति के संशोधन- संपादन के क्षेत्र में कार्य करने वाले पूज्य साधु-साध्वीजी भगवंतों एवं संशोधकों विद्वानों को उनकी आवश्यकता की सूचनाएं शीघ्रातिशीघ्र उपलब्ध कराने में सदैव तत्पर है. यहाँ आने वाले विद्वान अपनी आवश्यकता की सूक्ष्म से सूक्ष्मतर सूचनाएँ भी अल्पावधि में प्राप्त होते देखकर आश्चर्य चकित हो जाते हैं. संशोधन-संपादन में सहायक जो सूचनाएँ कहीं से भी प्राप्त न हो, वह इस ज्ञानभंडार में प्राप्त होती है, ऐसी अवधारणा आज विद्वत्वर्ग में प्रचलित है जो इस ज्ञानभंडार की विशिष्टता का परिचायक है. आज यह ज्ञानतीर्थ जैन समाज का गौरव एवं पूज्य राष्ट्रसंत द्वारा प्रदत्त अनुपम आशीष है.
દરેક વ્યક્તિ પાસેથી સદ્ભાવ પામવો છે ?
તો ત્રણ કામ કરો.
એક, હંમેશા બીજાનો વિચાર કરો
जे हमेशा जीनो विश्वास छतो.
ત્રણ, હંમેશા બીજાની સાથે સારો વ્યવહાર કરે.
અને આ બે સ્કૂલ ક્યારેય ન કરતાં એક, બીજાનો અપલાપ ન કરશો બે, બીજાની નિંઢા ન કરશો
For Private and Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
www.kobatirth.org
ગ્રંથ પશ્ચિય
શ્રી પ્રદ્યુમ્નસૂરિ વિરચિત મૂલશુદ્ધિપ્રકરણ વિવેચન સહિત
પ્રેરક : આચાર્ય શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર : મુનિશ્રી રત્નબોધિવિજય
પ્રકાશક : જિનશાસન આરાધના ટ્રસ્ટ
પ્રકાશન વર્ષ : વીર સંવત ૨૫૩૭, વિ. સં. ૨૦૬૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
એપ્રિલ ૨૦૧૨
ૐ કનુભાઈ શાહ
મનુષ્યભવ ભોગો ભોગવવા માટે નથી. આ મનુષ્ય ભવમાં તો ચારિત્ર્યની આરાધના દ્વારા જ જીવનની ઉત્તમોત્તમ ગતિને પત્ની શકાય. ચારિત્ર્યની સાધના અન્ય ભવોમાં શક્ય નથી. સૌના માટે ચારિત્ર્ય જીવન પાળવાનું સત્ત્વ ન હોય તેમના માટે મનુષ્ય ભવમાં સારામાં સારું અને ઊંચામાં ઊંચું શ્રાવક જીવન જીવી બતાવવું જોઇએ, પણ ભોગો પાછળ આ જીવનને વેડફી નાખવું ન જોઇએ.
તો તરત જ પ્રશ્ન થાય છે કે ઊંચામાં ઊંચું જીવન જીવવું કેવી રીતે? એનો નિર્દેશ કરનારું શાસ્ત્ર એટલે મુલશુદ્ધિ પ્રકરણ. આ ગ્રંથ શ્રાવક-જીવનની મૂળથી શુદ્ધિ કરે છે. માટે એનું નામ ‘મૂલશુદ્ધિ પ્રકરણ’ અપાયું છે. આ મૂળ ગ્રંથની રચના શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાની છે. કોઇ શ્રાવકને શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ જાણવાની ભાવના થઇ, એમણે સૂરિજી સમક્ષ પોતાની ભાવના વ્યક્ત કરી. પરોપકારી સૂરિજીએ તેની ભાવનાનુસાર આ ગ્રંથની રચના કરી. આ મૂળ ગ્રંથ ઉપર મૂળકાર શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજાના પ્રશિષ્યરત્ન પૂર્ણતલગચ્છના શ્રીદેવચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ ટીકા રચી છે. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની ભાવના હતી કે આ ગ્રંથ શ્રાવક જીવન માટે અતિ ઉપયોગી હોઇ એના પર ગુજરાતી ભાષામાં સરસ વિવેચન લખાય તો સમજવામાં સરળતા રહે. ગુરુદેવશ્રી આચાર્ય શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. મુનિશ્રી રત્નબોધિ મ. સાહેબે સરળ અને અર્થવાહી ભાષામાં ગુજરાતીમાં વિવેચન લખ્યું છે.
આ ‘મૂલશુદ્ધિ પ્રકરણ’ ગ્રંથમાં કુલ ૨૧૨ ગાથાઓ છે. આ ગ્રંથમાં શ્રાવકની અગિયાર પ્રતિમાઓમાંથી પહેલી દર્શન પ્રતિમાનું વિશદ નિરૂપણ થયું છે જ્યારે અન્ય દેશ પ્રતિમાઓનું સંક્ષેપમાં વર્ણન કરાયું છે. પહેલી દર્શન પ્રતિમાના વર્ણનમાં સમ્યક્ત્વ સ્વીકારનો ક્રમ બતાવાયો છે. પછી સમ્યક્ત્વના પાંચ ભૂષણો, પાંચ દૂષણો, પાંચ લિંગો, છ અપવાદો, છ સ્થાનો, છ ભાવનાઓનું સદૃષ્ટાન્ત વર્ણન કરાયું છે. ત્યારબાદ જિન પ્રતિમા, જિન ચૈત્ય, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા આ સાત સ્થાનકોનું વિસ્તારથી નિરૂપણ કરાયું છે.
પહેલા સ્થાનકમાં જિનપ્રતિમા કેવી હોવી જોઈએ? જિનપૂજાના અષ્ટ પ્રકાર, જિનપૂજા કરવાથી થતા લાભ, ન કરવાથી થતાં નુક્શાન વગેરે બાબતોની સ્પષ્ટતા કરવામાં આવી છે. બીજા સ્થાનકમાં જિનાલય સંબંધી બધી હકીકતો અને જિનાલયનાં ઉચિત કૃત્યો બતાવ્યાં છે. ત્રીજા સ્થાનકમાં જિનાગમનું મહાત્મ્ય તેમની આજ્ઞાનું ફળ વગેરે દર્શાવાયાં છે. ચોથા સ્થાનકના વર્ણનમાં સાધુ ભગવંતોનાં ઉચિત કૃત્યો, તેમનાં ગુણો, દાનનું ફળ વિ. બતાવ્યા છે. પાંચમાં સ્થાનકમાં સાધ્વીજી ભગવંતોની ભક્તિ, તેમનાં ઉચિત કૃત્યો, તેમનાં ગુણો વગેરે બાબતો પર વિચારણા થયેલી છે. છઠ્ઠા સ્થાનકમાં સાધર્મિક વાત્સલ્ય, સાધર્મિકોની દ્રવ્યભક્તિ-ભાવભક્તિ, સાધર્મિકોને ઉચિત કૃત્યો, પ્રમાદના આઠ પ્રકારો, પ્રમાદની ભયંકરતા, મળેલી દુર્લભ સામગ્રી વગેરેનું સ્વરૂપ સ્પષ્ટ કરાવ્યું છે, સાતમાં સ્થાનકમાં શ્રાવિકાઓને ઉચિત કૃત્યાં, ઉત્તમ શ્રાવિકાઓનાં દૃષ્ટાંતો, સતી શીલનું મહાત્મ્ય, વગેરેનું દર્શન કરાવ્યું છે. ત્યારપછી શેષ દશ પ્રતિમાઓ, વિનયના પાંચ પ્રકારો વગેરે દર્શાવાયા છે. દ્રવ્યોનો પરિચય આપતાં તેમને અનુરૂપ દૃષ્ટાંતો આપવાથી પદાર્થોને સમજવામાં સુગમતા રહે છે.
અનાદિ કાળથી અનંત દોષો અને અનંત કુસંસ્કારોથી અશુદ્ધ થયેલા આત્માની મૂળથી શુદ્ધિ કરનારું શાસ્ત્ર એટલે ‘શ્રી મૂલશુદ્ધિ પ્રકરણ.’
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-ચૈત્ર
www.kobatirth.org
બાંધવ-બેલડી વસ્તુપાળ-તેજપાળની સખાવતોના સોનેરી આંકડા
સંકલન : બી. વિજય જૈન
આબુ-દેલવાડા જે એકવાર ગયો છે તે વસ્તુપાળ-તેજપાળના નામથી પરિચિત હોય જ. આ બાંધવ બેલડીનું નામ જો ત્યાં જઈને ન જાણ્યું હોય તો તેનો ત્યાંનો ફેરો કે યાત્રા અફળ જ સમજવી. આ બાંધવ-બેલડીએ જિનશાસનની પ્રભાવના માટે, સાર્વજનિક કલ્યાણ માટે તેમ જ અન્યદર્શનીઓને સહકાર આપવા માટે પોતાની લક્ષ્મીનો જે સર્વ્યય કર્યો છે, તેનાં આંકડાં રોમાંચક અને પ્રેરક છે.
સાધર્મિક ભક્તિ આદિ માટે
૦ તેમનાં રસોડેથી રોજના ૧૮૦૦ સાધુ-મહાત્માઓને ૨૦ ૫૦૫ સમવસરણ કરાવ્યાં, સુપાત્રદાન દેવાનું.
૦ તેમની દાનશાળામાં રોજના ૧૦૦૦ ભિક્ષુકો ભોજન કરતાં.
૩ વર્ષમાં સવાર સ્વામિવાત્સલ્ય કરતા.
૦ ૧૦૦૦ સંઘપૂજા કરાવી.
૩ ૭૦ સદામાં કરાવ્યાં.
સંત-જ્ઞાનીની સેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં. ૧૨૩૮ની સાલમાં લખાયેલ એક હસ્તપ્રતના અન્વયે, આ બાંધવ-બેલડીએ બધું મળીને ૩,૭૩,૭૨,૧૮,૮૦૦ ત્રણ અબજ, તોંતેર ક્રોડ, બોંતેર લાખ, અઢાર હજાર આઠસોથી ય વધુ દ્રવ્યોનો-૨કમનો વિવિધ પુણ્ય કાર્યો માટે સર્વ્યય કર્યો હતો.
૦ ૨૧ આચાર્યોનો પદવી મહોત્સવ કર્યો
૦ ૩૫૦૦ તાધન ગચ્છ સંન્યાસીની સ્થાપના કરી ૭ પામો રોજ વેદ ભણતા
૩ મહાત્માઓને આહાર આપવા માટે ૧૦૩ સિંહાસન કરાવ્યા.
૦ તપસ્વીઓનો રહેવા માટે ૭૧ મઠ બંધાવ્યા. અનુષ્ઠાન સ્વાધ્યાય આદિ
૦૯૮૪ પૌષધશાળાઓ બંધાવી
૩ ૮૮૨ વેધશાળાઓ કરાવી.
૩ ૩૬ લાખ દ્રવ્ય ખર્ચીને જ્ઞાનભંડારો કરાયા
Q ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા.
૩ ૭૦૦ ધર્મશાળાઓ બંધાવી.
તીર્થ, જિનબિંબ આદિ પ્રભુ ભક્તિ
૦ ૧૩૦૦ શિખરબંધી જિનાલય કરાવ્યા ૦ ૩૨૦૨ જિનપ્રસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો
૩ એક લાખ અને પાંચ હજાર નૂતન જિનબિંબ ભરાવ્યાં.
૦ હાથીદાંતના પ૦૦ સિંહાસન કરાવ્યાં.
૧૯
૦ શ્રી શત્રુંજ્ય તીર્થમાં અઢાર કરોડ અને છઠ્ઠું લાખ દ્રવ્ય ખર્યું.
૦ શ્રી શત્રુંજ્ય પ૨ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી ત્યાં તોરણ બાંધ્યું.
૩ આબુતીર્થ ઉપર લુણવસતી તો બાંધવ-બેલડીનું જ નિર્માણ. સં. ૧૨૮૬માં તીર્થનો પાયો નાંખ્યો અને સં. ૧૨૯૨માં ત્યાં પ્રતિષ્ઠા કરીને ધજા ચડાવી. આ તીર્થમાં બાર કોડ અને ત્રેપન લાખ દ્રવ્ય ખર્યું. ૦ શ્રી ગિરનાર તીર્થમાં અઢાર કરોડ અને ત્યાંથી લાખ દ્રવ્યનો સદ્વ્યય કર્યો. અન્ય ધર્મો માટે
૦ ૨૩૩ શિવાલય-શિવમંદિર બંધાવ્યા. Q એક લાખ શિવલિંગ સ્થાપ્યાં.
૦ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી દ્વારકામાં તોરણ બંધાવ્યું. ૦૮૪ તુર્ક લોકોની મસ્જિદ બંધાવી.
૦ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી હજ પર તોરણ બંધાવ્યું. સાર્વજનિક કાર્યો
૩ ૮૪ પાષાણબદ્ધ સરોવર બંધાવ્યા.
૦ ૪૦૦ પાણીની પરબો બંધાવી.
૦ ૪૬૪ વાવ કરાવી,
૦ ૯૦૦ કૂવા કરાવ્યા.
For Private and Personal Use Only
(‘ધર્મલાભ’ માંથી સાભાર)
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
એપ્રિલ ૨૦૧૨
(હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
૪ ડૉ. ભારતીબહેન શેલત લેખનકળા એ પ્રાચીન ભારતમાં શિક્ષણના પાયાના વિષયોમાંના એક વિષય તરીકે ખૂબ અગત્યનું સ્થાન ધરાવતી હતી. લેખનકળા માટે ‘લિપિ' શબ્દ અને પ્રાથમિક શાળા માટે ‘લિપિશાળા' શબ્દ પ્રયોજાતો.
વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જૈન અનુકૃતિમાં બાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થકર ઋષભદેવે કરી મનાય છે, જ્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના સર્જક બહ્માએ કર્યું મનાય છે પરંતુ અનુકૃતિઓની પ્રાચીનતા નક્કી કરવી મુશ્કેલ છે.
બૌદ્ધ સાહિત્યના લલિતવિસ્તર(ઈ.સ.૩૦૦ પૂર્વે) નામે સંસ્કૃત ગ્રંથમાં લિપિઓની યાદી આપવામાં આવી છે, તેમાં મહત્વની લિપિ બ્રાહ્મી અને ખરોષ્ઠી દર્શાવી છે. અન્ય લિપિઓમાં પ્રદેશોનાં નામ પરથી પુષ્કરસારી, અંગ લિપિ, વંગ લિપિ, મગધ લિપિ, દ્રવિડ લિપિ જેવી લિપિઓના નામ અને જાતિ કે દેશવિદેશની લિપિઓ - દરદ લિપિ, ખાસ્ય લિપિ, ચીન લિપિ, હુણ લિપિ વગેરેનાં નામ છે. સમવાયાંગ સૂત્ર અને પ્રણવારા સૂત્રમાં લિપિઓની યાદી આપેલી છે. બંનેમાં ઘણાં નામો સમાન છે. આ યાદીમાં બંભી(બ્રાહ્મી,) ખરોટી(ખરોષ્ઠી), પુખરસારિયા (પુષ્કરસારિકા), દ્રામિ લિપિ (દ્રાવિડી) લિપિઓનો સમાવેશ થાય છે. જૈન આગમોની યાદીમાં ‘ઝવણાલિયા લિપિનો ઉલ્લેખ છે, તે સ્પષ્ટત: યવનાની લિપિ છે. યવનોની લિપિના અર્થમાં યવનાની શબ્દ પ્રચલિત હતો. તેનો ઉલ્લેખ પાણિનીના અષ્ટાધ્યાયી (ઈ. પૂ. ૫મી સદી) માં થયેલો છે. આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ.પૂ પમી સદીથી મળે છે
હડપ્પા અને મોહેંજો -દડોનાં ખંડેરોમાંથી મુદ્રામાં. મુદ્રાંકો અને તામ્રપટ્ટિકા પર લખાણ કોતરેલાં મળે છે. તેની લિપિ ઉકેલવા પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોએ ઘણાં પ્રયત્ન કર્યા છે. આ લખાણમાં આવતાં જુદા જુદાં ચિહ્નોનું વર્ગીકરણ કરી એના મૂળાક્ષરોની અને એમાં ઉમેરાયેલાં માત્રાચિની ગણતરી કરવાના પ્રયત્નો થયા છે. ડાં, હન્ટરે કરેલા પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરની કુલ સંખ્યા અને એમાં મૂળાક્ષરોની સંખ્યા છે. આ મુળાક્ષરોમાં સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવા ચિહ્નો ઉમરેલો જણાય છે. અબરામાંનાં કેટલાંક ચિત્રાત્મક છે. આ અક્ષરના આકાર પરથી એને તે તે પદાર્થના દ્યોતક માનવામાં આવ્યા છે. જેમ કે મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનુર્ધારી, પક્ષી, મત્સ્ય વગેરે. આ લિપિનું સ્વરૂપ પૂર્ણત: ચિત્રાત્મક નથી. કેટલાક વિદ્વાનો એમાં ભાવાત્મક તથા વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે. તો કોઈ એને મુખ્યત: ધૃત્યાત્મક માને છે. ચિહ્નોની સંખ્યા પરથી આ લિપિ પૂર્ણત: વર્ણાત્મક નહિ હોવાનું પ્રતીત થાય છે. કેટલાક વિદ્વાનોએ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવી હોવાનું ધાર્યું અને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિની પ્રાચીનતમ અમુક અક્ષરો સાથે આકાર સામ્ય ધરાવે છે. તેમ જ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતી જણાય છે આઘ-ઐતિહાસિક કાલની આ અણઉકેલી લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઉતરી આવી હોય એ ઘણું સંભવિત છે. છતા આ બે લિપિઓના ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષનો લાંબી ગાળો રહેલો છે.
પ્રાચીન ભારતમાં મુખ્યત્વે બે લિપિઓ સહુથી વિશેષ પ્રચલિત હતી, બ્રાહ્મી અને ખરષ્ટી, ચીની વિશ્વકોષ ફા - યુઆન - સ - લીન(ઈ.સ.) માં ત્રણ દેવી તત્ત્વોએ લેખનકળાની શોધ કરી. બીજા દેવ ફાન(બ્રહ્મા) જેમણે ડાબેથી જમણે લખાતી બ્રાહ્મી લિપિની શોધ કરી બીજા દેવ કય -લુ(ખરોષ્ઠ) જેમણે જમણાથી ડાબે લખાતી ખરોષ્ઠી લિપિની શોધ કરી. ત્રીજી લિપિની શોધ સંકીએ ઉપરથી નીચે લખાતી ચીની લિપિરૂપે કરી. એમાં પહેલી બે લિપિઓના કર્તા ભારતમાં જન્મ્યા.
For Private and Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦૧૮-ચૈત્ર ખરોષ્ઠી લિપિ
આ લિપિ મુખ્યત્વે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ પ્રચલિત હતી. જે ધીમે ધીમે પ્રાચીન કાળમાં જ લુપ્ત થઈ ગઈ છે. હસ્તપ્રતોમાં આ લિપિનો પ્રયોગ ઈ.સ.ની રજી સદીથી જોવા મળે છે. અફઘાનિસ્તાનના એક સૂપમાંથી મળેલા ભૂર્જપત્રો ઉપર આ લિપિ પ્રયોજાઇ છે. પોતાન (ચીની તુર્કસ્તાન) માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ ધમ્મપદની હસ્તપ્રત પ્રાપ્ત થઇ છે. આ પ્રત પ્રાય ગંધારમાં કુષાણકાળ દરમિયાન લખાઇ હતી. ચીની તુર્કસ્તાન (મધ્ય એશીયા) માં લાકડાંના પાટિયાં અને ચામડા પર લખેલાં ખરોષ્ઠી લખાણ Lou-lan, Tun huang અને miran માંથી મળ્યાં છે. રેશમ પર લખેલાં ત્રણ ધાર્મિક અને બિનધાર્મિક લખાણ પ્રાકૃત અને ખરોષ્ઠીમાં છે. વેપારીઓ, કારકુનો અને ગુમાસ્તાઓ માટેની આ લિપિમાં પ્રાકૃત લખાણ સરળતાથી લખાતાં.
- આ લિપિ સેમેટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી ઉત્તરી સેમેટિક કુળની અરમાઇક લિપિના કેટલાક અક્ષરો સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરો સામ્ય ધરાવે છે. ભારતીય વર્ણો લખવા માટે અરમાઇક વર્ણમાળા સુધારા-વધારા કરવામાં આવ્યાં. અમરાઇક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરોષ્ઠી લિપિ, મૌર્યો, ભારતીય-યવનો, શક-પટ્સવો અને કુષાણોના શાસનકાળમાં આ લિપિનો સ્થાનિક લિપિ તરીકે ઉપયોગ ચાલુ રહ્યો. ઇ.સ. ની પમી સદી પછી આ લિપિ સદંતર લુપ્ત થઇ. બ્રાહ્મી લિપિ :
બ્રાહ્મી લિપિ સમસ્ત ભારત વર્ષમાં પ્રયોજાતી અને સમય જતાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામીને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે હજુ પણ વિદ્યમાન છે. આમ વર્તમાન ભારતીય લિપિઓની જનની બ્રાહ્મી લિપિ છે.
પાશ્ચાત્ય વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમેટિક કુળની લિપિઓમાંથી થઇ હોવાની કલ્પના કરી. તેમાંય વિલ્સન, કસ્ટ, વેબર, વ્યુહર જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિનો ઉદભવ ઉત્તરી સેમેટિક કુળની ફિનિશિયન લિપિમાંથી થયો હોવાનું સૂચવ્યું. ડિકના મત પ્રાચીન દક્ષિણા સેમેટિક લિપિ દ્રારા કયુનિફોર્મ (કિલાક્ષરી) લિપિમાંથી થઈ હોવાનું સૂચવ્યું. રાજ બલિ પાંડેય અને ગૌરીશંકર ઓઝા જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉદ્ભવી હોવાનો મત રજુ કર્યો જનરલ કનીંઘમ, ડાઉસન, લારસન જેવા વિદ્વાનોએ જણાવ્યું કે આર્ય બ્રાહ્મણોએ બ્રાહ્મી લિપિ દેશજ ભારતીય ચિત્રાક્ષરોમાંથી વિકસાવી અડવર્ડ ટોમસે સાંસ્કૃતિક રીતે આગળ વધેલી દ્રવિડ પ્રજાએ બ્રાહ્મી લિપિની શોધ કરી હોવાનું મંતવ્ય રજુ કર્યું, આ ધારણા ભૂલભરેલી છે. દ્રવિડો મૂળ દક્ષિણ ભારતના હતા. જ્યારે આર્યોનું મૂળ વતન ઉત્તર ભારતમાં હતું અને લેખનકળાનો સહુથી જૂનો નમુનો ઉત્તર ભારતમાંથી મળ્યો છે. બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતરો અને વર્તમાન પ્રાદેશીક લિપિઓ :
પ્રાચીન બ્રાહ્મી લિપિનો સમય બુઠ્ઠર અને ઓઝા ઇ.સ. ૩૫૦ થી ઇ.સ. ૩પ૦ સુધીનો મૂકે છે. આ સમયમાં મોટા ભાગના લેખો પ્રાકૃત ભાષાના મળે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સમગ્ર દેશની એક સરખી લિપિ તરીકે રહી છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં મૌર્ય સમ્રાટ અશોકના શિલાલેખ મળ્યા છે. આ બધામાં બ્રાહ્મી લિપિનો એક સરખો મરોડ પ્રચલિત હતો. અશોકના સમયમાં કેટલાક અક્ષરોનાં સ્પષ્ટ પરિવર્તનો થયાં હતાં અ' અને “આ” નાં ઓછામાં ઓછાં દસ રૂપે મળે છે અશોકના અભિલેખોમાં ત્રણ બોલીભેદ જોવા મળે છે પ્રાદેશિક ધોરણે કોઇ લિપિભેદ જોવા મળતો નથી. ડૉ.દાનના મતે ઈ.પૂ.૨૦૦ થી ઈ.સ.ના પ૦ના ગાળા દરમ્યાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતરો થયેલાં માલુમ પડે છે અને તેમાંથી પ્રાદેશિક ભેદ વિકસવા લાગે છે. ડૉ. દાની તેને પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ કહે છે અને ૧. પૂર્વ ભારતીય, ર, ઉત્તર-પશ્ચિમ ભારતીય રૂ, ઉત્તર પશ્ચિમ દખ્ખણી અને ૪. દક્ષિણ ભારતીય એમ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરે છે.
For Private and Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨.
એપ્રિલ ૨૦૧૨ આ સમય દરમિયાન પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશોની લિપિઓના સ્વરુપમાં ઘણો ઓછો ભેદ જણાય છે ભટિપ્રોળ(તમિળનાડુ) સ્તૂપના મંજૂષા લેખમાંના અક્ષરોના આકાર બ્રાહ્મીની પ્રચલિત અક્ષરના આકારમાંથી જ ઉદભવેલા છે. દ્રવિડ અક્ષરો પણ સદ બ્રાહ્મી અક્ષરોમાંથી સાંધિત કરવામાં આવ્યા છે.
ઇ.સ. ૫૦થી ઇ.સ. ૪૦ સુધીના ગાળામાં બ્રાહ્મી લિપિના સ્વરુપમાં વિશિષ્ટ પરિવર્તનો થયાં, વર્ણના મથાળે નાની આડી રેખાપે શિરોરેખા સ્પષ્ટ જોવા મળે છે. બે ટોચવાળા વર્ગો જેવા કે ઘ, ૫, ૬ અને સ માં ડાબી બાજુની ટોચ પર રેખા કરાતી જ્યારે ય જેવા ત્રણ ટોચવાળા વર્ણમાં એ વચલી ટોચ ઉપર ઉમેરાતી. મ માં એની બેય ત્રાંસી ટોચ પર કરાતી. ઘ ક અક્ષરો ઊંચા અને પાતળા થયા. ધ, ક અને ૨ જેવા અક્ષરો ઊંચા અને પાતળા થયા, ઘ, ૫ અને ષ જેવા અક્ષરોની ઊંચાઇ ઘટી, અને પહોળાઇ વધી. સીધા મરોડના સ્થાને વળાંકદાર મરોડનું પ્રમાણ વધ્યું. ઘણાં વર્ષોની ઉભી રેખાઓને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળવામાં આવતી. સ્વર માત્રાઓને ત્રાંસો વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. હલત્તનું ચિહ્ન વર્તમાન હલત્ત ચિહ્ન જેવું જ છે, જે પંક્તિના નીચલા ભાગમાં ઈસ.ની બીજી સદીથી મળે છે. 8, ળ અને ડ ના અક્ષરોનો પ્રયોગ થયો. જિલ્લામૂલીય અને ઉપમાનીય ધ્વનિઓ માટે ચિહ્નો પ્રયોજાયાં. લેખનની પ્રાદેશિક લઢણોના ઉપયોગની સાથે લિપિભેદ વિકસ્યા. - ઈ.સ. ૪૦૦ થી ૮૦૦ ના સમયમાં પ્રાદેશિક લિપિઓનાં આદ્ય સ્વરૂપ ઘડાયાં, જેને આદ્ય પ્રાદેશીક લિપિઓ. કહી શકાય. ડૉ. દાની એને ઉત્તર ભારત, ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત, દખ્ખણ અને દક્ષિણ ભારત એમ મુખ્ય ચાર વિભાગમાં વહેંચે છે.
આ સમયની ઘણી હસ્તપ્રતો મળી આવી છે એમાં કલમ અને શાહીના ઉપયોગને લીધે બ્રાહ્મી અક્ષરોનાં ઘણા નવાં રૂપો મળે છે. એમાં ત્રિકોણકાર શિર: ચિહ્ન અને અક્ષરોની ઊભી રેખા નીચે એક પ્રકારનું પાદચિન્હ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીક્ષ્ણ શલાકાથી અક્ષરો કોતરવાની પ્રથા હતી, ત્યાં અક્ષર ગોળ અને
ત્મિક મરોડ આપવાની પ્રથાને લીધે અક્ષરોની જમણી બીજુની ઊભી રેખાનાં નીચલા છેડા ડાબી બાજુ વળાંક લેવા લાગ્યા, જેને કુટિલ લિપિ કહે છે. આ સમય દરમિયાન હલન્ત અક્ષરને ચાલુ પંક્તિમાં સરખા કદમાં લખવામાં આવતો અને નીચે જમણી બાજુ જતી ત્રાસી રેખા ઉમેરવામાં આવી.
આ સમયગાળા દરમ્યાન મધ્ય એશિયાની “gyzyl'ની ગુફામાંથી કુમારલાતની “કલ્પનામડિતિકા' ની તાડપત્રીય હસ્તપ્રત (ઇ.સ ની ૫ મી સદી) ગુખકાલીન બ્રાહ્મી લિપિની મળી છે. એમાં પહોળી કલમના ઉપયોગને લઇને શિરોરેખા સળંગ ઘાટી છે. નીચે જતાં પહોળી થતી ઊભી રેખાને છેડે નાની કે મોટી આડી ત્રાસી રેખા કરી તેમાં નીચલા છેડા બાંધી દીધા છે. આને પાદચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ મરડ મથુરા શૈલીનો છે. કર્નલ બોઅર મળેલી ભુર્જપત્ર ઉપરની ઔષધશાસ્ત્રી હસ્તપ્રત (પ્રાયઃ ઇ.સ. છઠી સદી) માં ઘાટી શિરોરેખા ઊભી રેખા નીચે પાદચિન્હો જોવા મળે છે. અક્ષરોના મરોડ રાજસ્થાની શૈલીના છે. ઉદાનવર્ગની સંસ્કૃત હસ્તપ્રત ઇ. સ.ની ૭ મી સદીમાં કુચામાં પ્રચલિત બ્રાહ્મી લિપિમાં લખાયેલી છે. હોર્યજી (જાપાન) ના મઠમાં સચવાયેલી ઉપણીષવિજયધારિણી’ ની તાડપત્રીય હસ્તપત્ર ઇ.સ ની ૮ મી સદીની છે એના અંતે આ સમયની પૂરી વર્ણમાળા આપવામાં આવી છે ૧૬ સ્વરો, ૩૩ વ્યંજનો અને ક્ષ તથા ૭ જેવું મંગલ ચિહ્નો પ્રયોજાયાં છે. હલન્ત અક્ષરોની નીચે જમણી બાજું ત્રાસી રેખા કરેલી છે.
ગુજરાતમાં મૈત્રકકાળ દરમ્યાન અગાઉ જે અક્ષરોને મથાળે શિરોરેખા નહોતી થતી તેના મથાળે હવે શિરોરેખા ઉમેરાવા લાગી. ઉ.ત.8 જ ક ગુર્જર રાજાઓના હસ્તાક્ષરો ઉતરી શૈલીની લિપિમાં લખાયાં. અંતર્ગત સ્વરચિહ્નો નાગરીની સમકક્ષનાં બન્યાં, અંતર્ગત “એ' ના સ્વરચિહ્ન પડિમાત્રા સ્વરુપે લખવાનું વલણ વધ્યું છે. સંયુક્તાક્ષરોમાં બંને વ્યંજનોની ઉચાંઇ સરખી જોવા મળે છે. અક્ષરોનોં મરોડ ગોળ છે. ડૉ. બૂહ્યર અને ઓઝા આ
For Private and Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં.૨૦-૮-ચૈત્ર
૨૩
સમયની મહારાષ્ટ્રા અને કર્ણાટકાની લિપિ પશ્ચિમી લિપિ તરીકે ઓળખાવે છે. જો કે ગુજરાતીની લિપિમાં દખ્ખણની શૈલીની સાથે રાજસ્થાન શૈલીની અસર પણ જોવા મળે છે. પ્રાકૃત વિશેષાવશ્યક ભાષ્ય લગ.ઇ. સ.૬૧૦) માં તત્કાલીન લિપિની યાદીમાં ‘લાટ લિપિ' (પ્રાલાડલિવી) જણાવવામાં આવી છે, તે પરથી ગુજરાતી આ લિપિને લાટ લિપિ તરીકે ઓળખાવી શકાય.
ઇ.સ. ૪૦૦ થી ૮ના વિધિ વિકાસના ગાળામાં ગોદાવરી કૃષ્ણા પ્રદેશમાં આદ્ય કાનડી લિપિ વિકસી. કૃષ્ણા પ્રદેશની દક્ષિણના ભાગમાં સાતમી સદીમાં ગ્રંથલિપિ વિકસી. આ લિપિ આરંભમાં તેલુગુ અને કન્નડ લિપિ જોડે ઠીક ઠીક સામ્ય ધરાવતી, પણ સમય જતાં ચાલુ લમેં લખવાથી ઉભી અને આડી રેખાઓને વળાંકદાર મરોડ આપવાથી તેમજ ક્યાંક ક્યાંક અક્ષરો વચ્ચે ગાંઠ બનાવવાની પ્રક્રિયાને લીધે આ લિપિએ વિશિષ્ટ રૂપ ધારણ કર્યુ. વર્તમાન પ્રાદેશિક લિપિઓ :
ભારતની બધીયે વર્તમાન પ્રાદેશિક લિપિઓ સમય જતાં બ્રાહ્મી લિપિમાંથી જ વિકસેલી છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની લિપિઓ પણ બ્રાહ્મી કુળનો જ પરિવાર છે.
નાગરી લિપિ :
ભારતમાં નાગરી લિપિ બધા જ પ્રદેશોમાં સહુથી વધુ પ્રચલિત છે. ઉત્તર ભારત તથા દખ્ખણમાં આ દેવનાગરી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તેને નંદિનાગરી કહે છે. વર્તમાન નાગરીનો પ્રયોગ દખ્ખણમાં ૮ મી સદીથી જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતમાં મેવાડામાં ૧૦ મી સદીથી જોવા મળે છે, આ સમયની હસ્તપ્રતોમાં બે પંક્તિઓ વચ્ચે ઘણી ઓછી જગ્યા રાખવામાં આવતી અને એ ઓછી જગ્યામાં શિરોરેખા ઉપર અંતર્ગત 'એ' નું ચિહ્ન ઉમેરવું હોય ત્યારે શિરોરેખાની ઉપર નહીં પણ અક્ષરની જમણી બાજુએ ઊભી પડી માત્રાનો ઉપયોગ કરવામાં આવતો.
ઇ.સ.ની.૧૨મી-૧૩મી સદી દરમિયાન નાગરી લિપિનો વર્તમાન મરોડ ઘડાયાં. આ સમયમાં કાગળ પરની પ્રતો વિશેષ મળે છે. જૈન હસ્તપ્રત ન નાગરી લિપિમાં અને જૈનેતર હસ્તપ્રત નાગરી લિપિમાં લખાઇ છે. જેન હસ્તપ્રતોમાં સમયનિર્દેશ પણ મળે છે.
જૈન નાગરી લિપિ :
મગધમાં વસતી જૈન પ્રજાએ દુષ્કાળ એન સાંપ્રદાયિક સાઠમારીને લીધે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતર કર્યું ત્યારે બ્રાહ્મી-બંગલા લિપિની છાયા જૈન લિપિમાં ઊતરી. અક્ષરોના મરોડ, પડીયાત્રા વગેરેમાં તેની અસર દેખાય છે. શ્રમણ સંસ્કૃતિએ લેખનકલામાં પોતાને અનુકુળ લિપિમાં ફેરફાર, સુધારાવધારા અને સંકેતોનું નિર્માણ કર્યું. આથી એ આગવી જૈન લિપિ તરીકે ઓળખાઈ. લિખિત પુસ્તકોની સંશોધન પધ્ધતિ, સાધનો, સંકેત ચિન્હો, સંયુક્તાક્ષરો, મોડો વગેરે જુદા પડતા હોઈ આ લિપિ નવીન છે.
જુદી જુદી ટેવ, પસંદગી વગેરેને લઈને જૈન લિપિ અનેક ભાર્ગોમાં વહેંચાઈ, જેમાં પતિઓની લિપિ. અરતગચ્છીય લિપિ, અક્ષરોના ટુકડા કરી લખેલી ગુજરાતી લેખકોની લિપિ વગેરે, પત્તિઓની લિપિ અક્ષરોના ટુકડા કરી લખેલી હોય છે. મારવાડી લેખકો અક્ષરોનાં નીચેનાં પાંખડાં ઓછાં ખેંચે છે. બીજા લેખકો વધુ ખેંચે છે. પશ્ચિમ ભારતમાં આ લિપિનો પ્રયોગ થયો હોવાથી જૈન લિપિની હસ્તપ્રતો તાડપત્ર અને કાગળ પર જ મળે છે. આ લિપિમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રત ‘પંચમી કથા” (વિ. સં. ૧૧૦૯ ઇ.સ.૧૦૫૨-૫૩)ની પ્રાપ્ત થઇ છે.
(વધુ આવતા અંકે...)
For Private and Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
એપ્રિલ ૨૦૧૨ રાષ્ટ્રસંત પ.પૂ. આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજની
પુનિત નિશ્રામાં થયેલ અનુષ્ઠાનોની ઝલક પ્રભુવીરના પાવનપંથે સંચરેલા શ્રમણ અને શ્રમણી ભગવંતોની આરાધનામાં ઉપયોગી સહયોગી બનાય એ હેતુથી લોઢા ફાઉન્ડેશન અને શ્રી ચંદ્રેશ ગુમાનમલજી લોઢાની પાવન સ્મૃત્યર્થે અમદાવાદ મુંબઈ હાઈ-વે પર અંબાજી પેટ્રોલ પંપ નજીક લોઢાધામનું નિર્માણ કરવામાં આવ્યું છે.
વિ સં.-૨૦૬૮ના ફાગણ વદ-૧૧ ના રવિવારે પરમપૂજ્ય રાષ્ટ્રસંત આચાર્યભગવંત શ્રી પધસાગરસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં લોઢાધામના ઉદ્ઘાટન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીમતી રેખાબેન દિલીપભાઈ ઝવેરી (પૂ. રાકેશભાઇ ઝવેરીના માતુશ્રી) ના વરદ્હસ્તે વિહારધામનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
સમારોહના અધ્યક્ષ તરીકે વિધાયક શ્રી હિતેંદ્ર ઠાકુર પધાર્યા હતા, જયારે જ્ઞાનમંદિર કક્ષનું ઉદ્ઘાટન શ્રી કિશોરમલજી શાહના વરદ્હસ્તે થયું હતું તથા ભોજનશાળા કક્ષનું ઉદ્ઘાટન શ્રી રમણીકલાલ પ્રેમચંદ શાહના વરદ્હસ્તે થયું હતું. પેઢી કાર્યાલયના કક્ષનું ઉદ્દઘાટન શ્રી રમેશભાઇ દતરીના વરદ્હસ્તે થયું જયારે કે શ્રમણી. ભગવંતના ઉપાશ્રયનું ઉદ્ધાટન સો. અંજનાબેન ભરતભાઈ ઝવેરીના વરદ્હસ્તે રાખવામાં આવ્યું.
શિબિરાર્થી કક્ષનું ઉદ્ઘાટન સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી શ્રી સેવંતીભાઈ મોરખીયાએ કર્યું હતું. શ્રમણ ભગવંતો માટેના ઉપાશ્રયનું ઉદ્ધાટન શ્રી કનકરાજજી લોઢાએ ભાવપૂર્વક કર્યું હતું.
પાંજરાપોળ ગોશાળાનું ઉદ્ઘાટન સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રેમલભાઈ કાપડિયાના વરદ્હસ્તે થયું. તેમજ સર્વ સામાન્ય વિશ્રામ કક્ષનું ઉદ્ઘાટન શ્રી પુષ્પસેનભાઈ પાનાચંદ ઝવેરીના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું.
સાધનાભૂમિ સમા વિહારધામના આ ઉદ્ઘાટન પ્રસંગે વિજય મુહૂર્તે શ્રી સિદ્ધચક્રમહાપૂજનના અનુષ્ઠાનનું આયોજન થયું હતું.
આ સમગ્ર મુફતનો સંપૂર્ણ લાભ માતુશ્રી પ્રેમકુંવર ગુમાનમલજી લોઢા તેમજ શ્રીમતી મંજૂ લોઢા અને મંગલપ્રભાત લોઢા પરિવારે લીધો હતો.
* ભવિષ્યના દર્પણમાં નિર્માણના માઇલસ્ટોન રૂપ અનેક સુંદર સુકતો થવાના છે. શ્રી સીમંધર સ્વામી જીનાલય
* શ્રમણ વિહાર
શ્રમણી વિહાર પક જ્ઞાનભંડાર-લાયબ્રેરી-આર્ટ ગેલેરી - શ્રમણ શ્રમણી, સ્વાધ્યાય - પ્રવચન કા જ અતિથિ ગૃહ
ક ગૌશાલા
- ભોજનાલય
(દર્તિક માત્રળ) श्री गोडीजी जैन मंदिर के ऐतिहासिक द्विशताब्दी महामहोत्सव पूर्णाहूति पर प. पू. राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म. सा. और अपने शिष्य-प्रशिष्यों के साथ गुजरात की पुण्यधरा की ओर विहार आरंभ करेंगे. उनका अगला चातुर्मास श्री महावीर जैन आराधना केन्द्र, कोबा के संकुल में तय हुआ है. हमारी संस्था आप सभी गुरुभक्तों को चातुर्मास की अवधि में दर्शन-वंदन के लिए आमंत्रित करती है.
हृदयोद्गार श्री महावीर जैन आराधना केन्द्र एवं आचार्य श्री कैलाससागरसूरि ज्ञानमंदिर, कोया के ट्रस्टीगण, कारोबारी सदस्य एवं कर्मचारीगण अत्यंत हर्ष का अनुभव कर रहे हैं कि प. पू. राष्ट्रसंत, श्रुतोद्धारक आचार्यदय श्रीमत् पासागरसूरीश्वरजी म. सा. की शुभ सझिधि में श्री गोडीजी पार्श्वनाथ जिन मंदिर का अद्वितीय द्विशताब्दी महामहोत्सव दि. १५-४-११ से २-५-१२ तक पूर्ण धार्मिक वातावरण में हर्षोल्लास पूर्वक मनाया जा रहा है.
मुंबई महानगर के इस ऐतिहासिक प्रसंग पर श्री गोडीजी महाराज जैन मंदिर एन्ड चेरीटीज़ ट्रस्ट के सभी ट्रस्टीयों को हार्दिक शुभकामना एवं बधाई देते हुए श्री गोडीजी पार्श्वनाथ भगवान से यह प्रार्थना करते हैं कि उनकी पायनकृपा हम पर सदैव बनी रहे तथा श्री महावीर जैन आराधना केन्द्र, कोया परिवार श्रुतसेवा, समाजसेवा में दिन-ब-दिन उन्नति करता रहे.
For Private and Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગારમાં સંગ્રહિત
પ્રાચીન શૈલીમાં આલેખિત હસ્તપ્રતોના સચિત્ર પત્રો.
पामाजियाविनाशक दवानामवर प्रेमविवामान्य मनाराय-CONSTRATilmमनिशदिशावताराका valamma NING
l kswation बामिय
पर
Sea ल सणामाकादविवादमराया। जय बज रं दारामदोककसदरमारकामध्छ
मामीणीदादिगाहा- लावादि नफीवनामविमाणमा मदस्मादि
asinamaaमशिदादी ਪਰ ਸ਼ਸ਼ੋਸ਼ विवान अशा महिनावलम्डालमिलिदिशामाणमालामद सानिमाम्यापमान निरनि अमशिविद्यामानापिनियमिकच्या
જૈનસંઘમાં અત્યંત પ્રચલિત અને પરમ આદરણીય પાવન કલ્પસૂત્રની આ પ્રત અંદાજે પંદરમી સદીમાં લખાયેલી હોવાની સંભાવના છે. આ પ્રત દેવનાગરી લિપિમાં લખાયેલી છે. પ્રતમાં 125 पत्रो छ भने पत्रामi 52 यित्र पत्रो छ भने यित्र संध्या 559. मा प्रतर्नु परिभाए। 28.5X10.89. भने પ્રત અવસ્થા શ્રેષ્ઠ છે.
नाम सामन्यामाध्यमावेशलान्यामिरमानमतमानाउलान्याधिषियमारोगोयम
સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયમાં સંગ્રહિત-પ્રદર્શિત
| બહુમૂલ્ય શિલ્યાંકનો
लगभग १२वी सदी की संगेमरमर (मार्बल) पत्थर पर निर्मित ध्यानमुद्रा में आसीन पद्मासनस्थ चौमुखजी तीर्थंकर प्रतिमा दांता जैन श्वेतांबर मूर्तिपूजक जैनसंघ, दांता (गुजरात) से प्राप्त हुई है. यह प्रतिमा समोवसरण शिल्प की उत्कृष्ट शैली का उदाहरण है. शिल्प में चारों ओर तीर्थंकर विराजित हैं. प्रसन्न मुखमुद्रा एवं उपशांतभाव युक्त यह प्रतिमा पश्चिम भारतीय शैली की अनुपम कृति है. लांछन एवं लेख के अभाव में प्रतिमा संबंधी विशेष विवरण प्राप्त नहीं है.
STUKOBA
02.304
अंदाजित ४थी सदी में बालु पत्थर से निर्मित देवकुलिका युक्त पद्मासनस्थ जिनप्रतिमा है. ध्यानमुद्रा में आसीन, सुगठित शरीर, पार्श्ववर्ती चामरधारी, आकाशगामी मालाधर, दो सिंहाकृति के मध्य में धर्मचक्र एवं अर्ध पद्माकार आसन गुप्तकालीन शिल्प शैली की विशेषताओं को प्रदर्शित करती है. यह प्रतिमा शिल्प स्तंभ का एक भाग होने की संभावना है. लांछन एवं लेख के अभाव से तीर्थंकर की पहचान कठिन है.
પ્રાચીન સુંદર પાષાણ શિલ્પો
For Private and Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पू. राष्ट्रसंत आचार्य श्री पद्मसागरसूरीश्वरजी की प्रवचन प्रसादी आत्म-संतोष के उपाय जीवन के अनादि-अनन्त काल के इतिहास में जीव मात्र का यही प्रयत्न रहा कि सुख की प्राप्ति हो, परन्तु आज तक वह सुख मिला नहीं.प्राणी मात्र का यह प्रयास रहा कि दुःखों का नाश हो, परन्तु आज तक दुख नष्ट हुआ नहीं, सारा प्रयत्न निष्फल गया- सुख की प्राप्ति मृगतृष्णा ही। रही, दुःख को नष्ट करने का सारा प्रयास विफल रहा, कारण? विफलता के कारणों को हमने खोजा ही नहीं, कारण था- बिना आधारशिला का मकान बनाते रहे. बिना चिन्तन के हम आराधना करते रहे. लक्ष्य को भूल कर हम चलते रहे और इसी कारण आज तक हमारी सुख प्राप्ति की। साधना असफल रही.मानसिक अशान्ति से आज हमारा पूरा जीवन त्रस्त / है. हर व्यक्ति ने अपने क्लेशों से स्वयं को पीड़ित कर रखा है. / प्रभु ने सुख प्राप्ति का अत्यन्त सुन्दर मार्ग बताया. आत्म-संतोष के द्वारा उस परम वैभव को हम प्राप्त कर सकते हैं. यदि इच्छा और तृष्णा पर नियन्त्रण आ जाए तो मानसिक अशान्ति का नाश सहज हो सकता है. असन्तोष की अग्नि भयंकर है. चित्त की सारी प्रसन्नता उसमें जल कर राख हो सकती है. व्यक्ति हर क्रिया में प्रतिफल की कामना रखता है. यहाँ तक कि धर्मक्रिया में भी वह अपेक्षा रखता है कि कुछ मिल जाए. यही। असंतोष, विनाश का कारण है. अपने प्रारब्ध से जो सहज रूप में मिल जाए, उसी में संतोष होना चाहिये, हमारा सारा पुरुषार्थ अर्थ और काम पर ही केन्द्रित रहा. धर्म और मोक्ष का पुरुषार्थ गौण बन गया. सुख की प्राप्ति के जो साधन थे, उनको गौण बना दिया गृहस्थ जीवन में अर्थ और काम की प्राप्ति गौण विषय होना चाहिए था, उसे हमने मुख्य बना लिया. सारी समस्या, सारी विषमता यहीं से उत्पन्न हुई. सृष्टि में हर पदार्थ का मूल्य है परन्तु व्यक्ति ने स्वयं का मूल्यांकन नहीं किया. जन्म-जन्मान्तर की वर्षों की साधना के उपरान्त मनुष्य ने मानव-काया धारण कर मोक्ष का यह प्रवेश-द्वार प्राप्त किया है. इस मनुष्य जीवन की प्राप्ति के लिए भूतकाल में उसने बहुत से बलिदान किए और उसी की परिणति के रूप में वह मानव रूप में अवतरित हुआ.परन्तु इस वर्तमान में मानव शरीर से यदि उसने कुछ लाभ नहीं उठाया तो भविष्य में वह पुनः उसी अन्धकार के गहन गर्त में भटकता रहेगा. इस लोक में पदार्पण करने के अनन्तर वह अपने परिवार के भरण-पोषण करने जैसे सामान्य कर्त्तव्यों में ही उलझा रहा और उसने अपने उद्देश्य की प्राप्ति के लिये आत्म-दृष्टि विकसित नहीं की. उस व्यक्ति ने आज तक कभी नहीं सोचा कि मैं कितना मूल्यवान हूँ? एवम् किन महान कार्यों के परिणामस्वरूप ये साधन सुलभ हुए हैं? यदि वर्तमान शून्य रहा तो भविष्य में भी सृजन होने की कोई संभावना नहीं, विभिन्न धर्मों के सभी धर्माचार्यों ने सर्वप्रथम आत्मा के मूल्य को परखने का उपदेश दिया है. एक बार यदि आपका लक्ष्य आत्मा पर केन्द्रित हो गया और साधना के मूल्य को आप समझ गए तो मग्नता आ जाएगी और सारी साधना सफल हो जाएगी. सारी क्रिया सफल हो जाएगी, વિશેષાંક પ્રકાશન સૌજન્ય :. स्व. 6वनमा नवीनयंद्र शाह परिवार, सांतायुY, भुं ग रुवाणी' पुस्तक पेज-१९-२०)। આર્કેડિયા શિપીંગ લીમીટેડ તથા સુપ્રીમ ઑફશોર કન્સ્ટ્રક્શન એન્ડ ટેકનીકલ સર્વીસીસ લીમીટેડ, મુંબઈ , Book-Post NAVNEET PRI NAVNEET PRINTERS M.: 9825261177 For Private and Personal Use Only