________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિ.સં.૨૦૬૮-ચૈત્ર
www.kobatirth.org
બાંધવ-બેલડી વસ્તુપાળ-તેજપાળની સખાવતોના સોનેરી આંકડા
સંકલન : બી. વિજય જૈન
આબુ-દેલવાડા જે એકવાર ગયો છે તે વસ્તુપાળ-તેજપાળના નામથી પરિચિત હોય જ. આ બાંધવ બેલડીનું નામ જો ત્યાં જઈને ન જાણ્યું હોય તો તેનો ત્યાંનો ફેરો કે યાત્રા અફળ જ સમજવી. આ બાંધવ-બેલડીએ જિનશાસનની પ્રભાવના માટે, સાર્વજનિક કલ્યાણ માટે તેમ જ અન્યદર્શનીઓને સહકાર આપવા માટે પોતાની લક્ષ્મીનો જે સર્વ્યય કર્યો છે, તેનાં આંકડાં રોમાંચક અને પ્રેરક છે.
સાધર્મિક ભક્તિ આદિ માટે
૦ તેમનાં રસોડેથી રોજના ૧૮૦૦ સાધુ-મહાત્માઓને ૨૦ ૫૦૫ સમવસરણ કરાવ્યાં, સુપાત્રદાન દેવાનું.
૦ તેમની દાનશાળામાં રોજના ૧૦૦૦ ભિક્ષુકો ભોજન કરતાં.
૩ વર્ષમાં સવાર સ્વામિવાત્સલ્ય કરતા.
૦ ૧૦૦૦ સંઘપૂજા કરાવી.
૩ ૭૦ સદામાં કરાવ્યાં.
સંત-જ્ઞાનીની સેવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ.સં. ૧૨૩૮ની સાલમાં લખાયેલ એક હસ્તપ્રતના અન્વયે, આ બાંધવ-બેલડીએ બધું મળીને ૩,૭૩,૭૨,૧૮,૮૦૦ ત્રણ અબજ, તોંતેર ક્રોડ, બોંતેર લાખ, અઢાર હજાર આઠસોથી ય વધુ દ્રવ્યોનો-૨કમનો વિવિધ પુણ્ય કાર્યો માટે સર્વ્યય કર્યો હતો.
૦ ૨૧ આચાર્યોનો પદવી મહોત્સવ કર્યો
૦ ૩૫૦૦ તાધન ગચ્છ સંન્યાસીની સ્થાપના કરી ૭ પામો રોજ વેદ ભણતા
૩ મહાત્માઓને આહાર આપવા માટે ૧૦૩ સિંહાસન કરાવ્યા.
૦ તપસ્વીઓનો રહેવા માટે ૭૧ મઠ બંધાવ્યા. અનુષ્ઠાન સ્વાધ્યાય આદિ
૦૯૮૪ પૌષધશાળાઓ બંધાવી
૩ ૮૮૨ વેધશાળાઓ કરાવી.
૩ ૩૬ લાખ દ્રવ્ય ખર્ચીને જ્ઞાનભંડારો કરાયા
Q ત્રણ લાખ દ્રવ્ય ખર્ચીને ખંભાતમાં જ્ઞાનભંડાર કરાવ્યા.
૩ ૭૦૦ ધર્મશાળાઓ બંધાવી.
તીર્થ, જિનબિંબ આદિ પ્રભુ ભક્તિ
૦ ૧૩૦૦ શિખરબંધી જિનાલય કરાવ્યા ૦ ૩૨૦૨ જિનપ્રસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યો
૩ એક લાખ અને પાંચ હજાર નૂતન જિનબિંબ ભરાવ્યાં.
૦ હાથીદાંતના પ૦૦ સિંહાસન કરાવ્યાં.
૧૯
૦ શ્રી શત્રુંજ્ય તીર્થમાં અઢાર કરોડ અને છઠ્ઠું લાખ દ્રવ્ય ખર્યું.
૦ શ્રી શત્રુંજ્ય પ૨ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી ત્યાં તોરણ બાંધ્યું.
૩ આબુતીર્થ ઉપર લુણવસતી તો બાંધવ-બેલડીનું જ નિર્માણ. સં. ૧૨૮૬માં તીર્થનો પાયો નાંખ્યો અને સં. ૧૨૯૨માં ત્યાં પ્રતિષ્ઠા કરીને ધજા ચડાવી. આ તીર્થમાં બાર કોડ અને ત્રેપન લાખ દ્રવ્ય ખર્યું. ૦ શ્રી ગિરનાર તીર્થમાં અઢાર કરોડ અને ત્યાંથી લાખ દ્રવ્યનો સદ્વ્યય કર્યો. અન્ય ધર્મો માટે
૦ ૨૩૩ શિવાલય-શિવમંદિર બંધાવ્યા. Q એક લાખ શિવલિંગ સ્થાપ્યાં.
૦ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી દ્વારકામાં તોરણ બંધાવ્યું. ૦૮૪ તુર્ક લોકોની મસ્જિદ બંધાવી.
૦ ત્રણ લાખ દ્રવ્ય ખર્ચી હજ પર તોરણ બંધાવ્યું. સાર્વજનિક કાર્યો
૩ ૮૪ પાષાણબદ્ધ સરોવર બંધાવ્યા.
૦ ૪૦૦ પાણીની પરબો બંધાવી.
૦ ૪૬૪ વાવ કરાવી,
૦ ૯૦૦ કૂવા કરાવ્યા.
For Private and Personal Use Only
(‘ધર્મલાભ’ માંથી સાભાર)