Book Title: Jain_Satyaprakash 1946 07 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521623/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ACC તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ વર્ષ ૧૧ : અંક ૧૦-૧૧ ] અમદાવાદ : ૧૫-૮-૪૬ [ ક્રમાંક ૧૩૦-૧૩૧ - વિ ષ ય - ૬ ન ૧ પર્વાતિરાજ અાવે છે : આપણે જાગીએ તો સારું. : ૨. , દે. ટાઈટલ પાનું - ૨ ૨ શ્રીવિદનાસ્તોત્ર : પૂ. આ. ભ. શૌ. વિનયપરિની : ૨૫૭ ૩ ત્રેત્રોવચગારૈ “સુર” : હૈ. અનાજુલીસની બિન : ૨૫૮ ૪ ' વિવાહલઉ” સાહિત્યનું રેખાદર્શન : પ્રા. હીરાલાલ ૨. કાપડિયા : ૨૫૯ - ૫ ફાગુકા વિષેની ૫. લાલચંદભાઈની . * સુના વિષે કંઇક જ્ઞાતવ્ય : શ્રી. ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી : ૨૬૬ ૬. ભૌગોલિક કોષમાં જણાતી ગંભીર ભૂલ : શ્રી. ૫. લાલચંદ્ર ભ. ગાંધી : ૨૬૯ ૭ વપરાતાિળી ને કુછ શત્ . મૂત્રમારની બેન : ૨૭૧ ૮ સમગ્ર આગમો લખાવનારા છે . le સ ધવી ભાઇઓની પ્રશસ્તિ : શ્રી. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહે : ૨૭૭ ૯ નિર્માતા તરવાડ્યો : પૂ. મુ. . બી. વાઢમલિનયની ૬ ર૭૮ ૧૦ અષ્ટકર્મ-રતવન , : પૂ. . મ, શ્રી. જયંતવિજયજી : ૨૮૩ ૧૧ રવવવર્તી શ્રીરાજિત શતાથ : શ્રી. ઉનાળી નાદ્યા : ૨૮૬ શ્રી સંઘને વિજ્ઞતિ : અનિવાર્ય સાગા : પ્રતિમાજી પ્રગટ થયાં ટાઇટલ પાનું-૩ લવાજમ-વાર્ષિક બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના . ACHARYA SRI KAILASSAU IRI GYANMANDIR SHREE MAHAVIR JAIN, HANA KENDRA Koba, Gandhinagar - 382 007. #Ph. : (079) 23276252, 23276204-05 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર્વાધિરાજ આવે છે : આપણે જાગીએ તો સારું ! દેવૈનેય દુર્લભ વતનિયમ અને તપશ્ચર્યાના આરાધનનો અપૂર્વ અવસર–પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે છે. માનવીને બાહ્ય વ્યવસાચા અને દોડાદારીથી અળગા બનાવી. આત્માભિમુખ બનાવીને આત્માની સારસીને સ્વચ્છાતિસ્વચ્છ બનાવવાના પ્રેરક અને પ્રાણવાન સદેશા આપનાર મા પર્વ સમય પમાં શ્રેષ્ઠ હોઈ પધિરાજ પદને સર્વથા લાયક છે. અને માનવી માનવી વચ્ચે તેમ જ માનવી અને સંસારના સમગ્ર પ્રાણીસમુદાય વચ્ચે, સાંસારિક નિત્ય જીવન નિર્વાહ કરતાં જાણે અજાણ્યે, કષાયથી પ્રેર.અને કે ભવિતવ્યતાના બળે વિધિના લેખે કરીને, કોઈને કોઈ પ્રકારને ખટરાગ ઊભો થા અનિ. વાય છે. આત્મસ્વભાવનું દર્શન કરાવી, આત્માને માટે દુશ્મન રૂપ એ ખટરાગને દિલમાંથી દૂર કરી વિશ્વબંધુત્વને સાચા અને સરળ માર્ગ દર્શાવતા આ પર્વાધિરાજ પર્યુષણ પર્વને, જગતના કોઈ ધર્મમાર્ગમાં, જોટો જડે એમ નથી. જાણે દિલના મળેાને સાદ્દ કરવાની કોઈ અજબ જડી-બુટ્ટી ન હોય એવું ખમત-બામણાનું આ પર્વે સાચે જ અપૂર્વ છે. એ પવનું આરાધન કરનારમાં ન હાય હૃષ કે ન હોય ઈર્ષ્યા, ન હાય માન કે ન હોય કલહ; એ તે સદાકાળ સહુ આત્માઓ સાથે આત્મિક મૈત્રીના સમતારસમાં ઝીલવાનો અપૂર્વ આનંદ જ માણ્યા કરે. આવી અપૂર્વ સામગ્રી આપણી પાસે હોવા છતાં, છેવટે આપણે પામર સંસારી માનવીએ છીએ, એટલે કોઈ કોઈ વાર દિલની મલિનતા આપણામાં ઊભરાઈ આવે તે એથી નિરાશ થવાની જરૂર ન હોય; જરૂર છે માત્ર સાચો રાહ પિછાનવાની અને એ રાહ ઉપર આગે કદમ કરવાની દિલની તમન્નાની! એ તમન્ના હશે તે એક દિવસ જરૂર આપણે આપણી આખરી મંજિલ પર પહોંચવાના. | અને અત્યારના દેશ કાળનું અવલોકન કરતાં, એક બીજાનાં દિલને નિર્મળ બનાવી સુખદુઃખમાં ખભેખભો મિલાવી, એકદિલ અને એકબાલવાળા સમાજ તરીકે આપણું" વર્ચસ્વ ટકાવી રાખવાની જરૂર, આજ કરતાં કદાચ કોઈ કાળે વધુ ઉગ્ર ન હતી. આજે તે જણે મહાપ્રલયકારી ઝંઝાવાત શરૂ થયું હોય એમ લાગે છે. હજુ વર્ષ દિવસ પહેલાં જ તળાજામાં પ્રભુમૂર્તિના ખંડનનું ભીષણ તાંડવ રચાઈ ગયું. હજુ ગઈ કાલે જ જૈનપુરી–રાજનગરમાં આપણું મંદિર ઉપર આક્રમણ થયું અને આપણા પંચમહત્રિતધારી મુનિવર ઉપર છરીથી હુમલો થયા, અને ગુજરાતના બારુ ગામમાં જૈન સાધ્વીજી મહારાજ ઉપર ઠાકરડા કામના માણસોએ હાથ ઉપાડયા. આ પ્રસંગે આપણને જાગ્રત થવાના ભયંકર ભેરીનાદ ગજવી રહ્યા છે. વખત એવા આવ્યા છે જ્યારે સ્વાથી, બલહીન કે અપ વગરની પ્રજાને પ્રજા તરીકેનો અવાજ નેસ્તનાબુદ થઈ જશો; અને એકદિલવાળી અને કર્તવ્યપરાયણ એવી મૂઠીભર લાગતા માનવીઓની બનેલી પ્રજા પણ પોતાનું અસ્તિત્વ કાયમ કરી શકશે. આપણા ગૌરવભર્યો ભૂતકાળની જેમ આપણે ઉન્નત અને વર્ચસ્વવાળા જૈન પ્રજા તરીકે જીવવા માગીએ છીએ કે નહીં એના ફેંચલા શેરવાની ઘડી આવી ગઈ છે. આપ મા ચડીને બરાબર પિછાનીએ; માપણું એાગેવાના-આપણા પૂમ શુરવી આ કટીભરી પળને બરાબર પિછાને અને ભાવતા પર્વાધિરાજની પાવક જ્વાળામાં આપણા અંદર મદરના મતભેદ કે મનભેદીના મળને સર્વથા બાળી-જલાવીને એ સહુ એકદિલ અને એકલવાળી સ’પીલી અને બળશાળી જૈન પ્રજા તરીકે આપણું અસ્તિત્વ ટકાવી રાખીએ, અને અમર જૈન સરકૃતિના લાયક વારસદાર તરીકે આપણી જાતને પુરવાર કરીએ.. ૨ દી. કે. For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ अहम् ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समिति- मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश जेशिंगभाईकी वाडी : घीकांटारोड : अमदावाद (गुजरात) वर्ष ११ ॥ वि स. २००२ : पानि. स. २४७२ : ६. स. १६४७ || क्रमांक मंक १०-११|| सपा-१ वह ३ : सुनुवाई : jusोगट १५॥१३०-१३१ ॥श्रीविघ्नहरस्तोत्रम् ॥ कर्ता-पू. आचार्य महाराज श्रीविजयपद्मसूरिजी [आर्याच्छंदः] वंदिय वोरजिणिंद, गुरुवरसिरिणेमिसूरिचरणकयं ॥ सिरिविग्घहरत्युत्तं, पणेमि पुज्जप्पसायाओ ॥१॥ तिहयणविक्खायमहं, अचिंतमाहप्पमणहसिद्धियरं ॥ सिरिसिद्धचक्कमणिसं, थुगुंतु भव्वा ! अविग्घटुं ॥२॥ सिरिसिद्धचक्क ! भंते ! तुह निश्चलबुद्धिविहियसरणस्स ॥ महकल्लाणं होही, नियमा बहुमाणकलियस्स तं विण्णवेमि हरिसा, मवे भवे साहणा मिलउ तुझं ॥ अनियाणा विहिजोगा, निहिलिटुपयाणकप्पयरू ॥४॥ सिरिथमणपास ! सया, तुह नाम रोगविग्घनासयरं ॥ संपत्तिकरी पूया, समाहिबोहिप्पयं सरणं निम्मलचारित्तयरं, तुह वयणंभोयदंसणं हिअयं ॥ पणिवाओ दुक्खहरो, थवणं घणकम्मणिज्जरणं ॥६॥ तेसिं जम्मं सहलं, अचंति पमोयपुण्णचित्ता जे ॥ सुमरंति पलोएंति, त्थुणंति वंदति पइदियह ॥७॥ पवरधुलेवानयरे, विहियनिवासं पणदुभवपासं ॥ नासियकम्मविलासं, नाभिसुयं पुअणिज्जपयं ॥८॥ भवजलहिजाणवत्त, महप्पहावणियं पसण्णमुहं ॥ भविरक्खमहागोवं, सुभावणालद्वमुत्तिपयं ॥९॥ सुमरंताण जणाणं, पूअंताणं थवं कुणंताणं ॥ पासंताणमणुदिणं, मंगलमाला हविज्ज परा। ॥१०॥ विग्घाइमसुहकम्मो-दएण तब्बंधओ मलिणभावी ॥ तविलओ जिणथवणा-सुहभावविसिट्टसामत्था ॥११॥ ॥५॥ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ २५८ ] चिंतामणिदिट्ठता, समिट्ठसंपायणं सभावाओ ॥ जिणसासणम्मि भावों, पहाणभावेण निधिट्टो सिरिसिद्धचक्कथंभण - केसरिया तित्थना हतितयमिणं ॥ विग्घहरं सिद्धियरं, हरेउ विग्घाइ सवेसिं सुणइ पढेइ सयाजे, सुई तिहा भव्व विग्वहरथुत्तं ॥ अंसाओऽवि न विग्धं, तेर्सि कल्लाणसंपत्ती नहसुण्णजुगक्खिमिए, वरिसे सिरिनेमिनाहजम्मदिणे ॥ सिरिसूरिमंतसरणं, किच्चा सब्बोवसग्गहरं पवरम्मि थंभतित्थे, अहुणा खंभायनामसुपसिद्धे ॥ भव्वजिणालय कलिए, पवरायरियाइजम्मथले तवगच्छंबर दिणथर - जुगवरसिरिने मिसूरिसीसेणं ॥ पउमेणायरिएणं, सुहयं सिरिविग्घहरथुत्तं चउविहसंघहियत्थं, रइयं लच्छीप्पहस्स पढणटुं ॥ भव्वा पढिय पमोया, लहह परमनिव्वुइसुहाई Acharya Shri Kailassagarsuri Gyanmandir २. तुला तु मुख्ययन्त्राणि तिष्ठन्ति किल ताजिके । षड्वर्गशुद्धिमाख्यान्ति लग्ननिश्चयमिच्छताम् ॥७॥ वर्ष ११ ॥१२॥ ॥१३॥ For Private And Personal Use Only ॥१४॥ ॥१५॥ ॥१६॥ ॥१७॥ त्रैलोक्यप्रकाश में "सुर्लाब" ( लेखक - डा. बनारसीदासजी जैन, लाहौर ) लाहौर से इसी वर्ष हेमप्रभसूरि का त्रैलोक्यप्रकाश प्रकाशित हुआ है। इसके संपादककी प्रेरणासे मैंने इसका प्राक्कथन लिखा है । श्लोक नं. ७ का संपादन मुझे संतोषप्रद नहीं जान पड़ा। जब मैंने फुटनोटमें दिये हुए पाठान्तरों पर विचार किया तो मुझे निश्चय हो गया कि यहां तुला तु के स्थान में श्रुलाव, शुर्लाव या सुलब होना चाहिये था । विदित हो कि ' सुर्लाब' शब्द उस्तुर्लब का रूपान्तर है । उस्तुर्लाच एक ज्यौतिषयन्त्र है जिसका प्रयोग यवनों में विशेष रूप से होता था । यह घडियाल के आकारका पीतलका मोटा और गोल टुकड़ा होता है। इसके किनारों पर अंश, कला आदिके निशान लगे होते हैं। इसे लटकाकर इसके द्वारा आकाश में ग्रहों आदिका स्थान निश्चित किया जाता है । ॥१८॥ १. संपादक -रामस्वरूप शर्मा; प्रकाशक- कुशल अस्ट्रोलाजिकल रिसर्च इन्स्टिटयूट; माडल टाउन, लाहौर । फुट नोटमें तुला तु के पाठान्तर - श्रभाव A, शुलाव A1 श्वभाव B, शुभावे Bh श्रीमूलराज जैन ने जून् सन् १९४४ में जैन सत्य प्रकोश (क्रमांक १०५ ) मैलोक्य प्रकाश पर एक नोट छापा था। इस पाठ में उन्होंने भी भूल की है । ३. उस्तुर्ला, सुर्लाब= An astrolabe. F. Steingass. Persian - English Dictionary London 1930. Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવાહલઉ” સાહિત્યનું રેખાદર્શન (લે. પ્રા. હીરાલાલ ર. કાપડિયા એમ. એ.) જૈન સાહિત્ય એની વિવિધતા અને વિપુલતા માટે વિશેષતઃ વિખ્યાત છે. એની આ વિવિધતા વિષયો પૂરતી જ નથી, પણ ભાષાઓ સાથે પણ એ સંબદ્ધ છે. ભારતીય તેમ જ અભારતીય અને તેમાં પણ પ્રાચીન અને અર્વાચીન અનેક ભાષાઓમાં જૈન સાહિત્ય આજે ઉપલબ્ધ છે. એનું મુખ્ય કારણ તે જૈન મુનિવરોના ડિવિધ વિહારના ક્ષેત્રની અપરિમિતતા છે, અને એ સમુચિત છે, કેમકે અમુક જ ભાગમાં વિહરવું કે સાહિત્યક્ષેત્રના અમુક જ અંગને સ્પર્શવું એવી સંકુચિત મનોવૃત્તિ, ઉદાર, ભાવનાશીલ, વિચારક અને સર્જનાત્મક જૈન પ્રકૃતિ સાથે કઈ રીતે સંગત થઈ શકે તેમ નથી. આથી તે જૈન લેખકોએ-ખાસ કરીને મુનિવરોએ અનેક દિશામાં પહેલ કર્યાનું માન મેળવ્યું છે. ઉદાહરણાર્થે હું અહીં પ્રાય: ગુજરાતી સાહિત્યને અનુલક્ષીને અલ્પ નિર્દેશ કરીશ. (૧) ઉપલબ્ધ “રાસ” સાહિત્યમાં ભરતેશ્વરબાહુબલિરાસ સૌથી પ્રાચીન છે. એની રચના શાલિભદ્રને હાથે વિક્રમસંવત ૧૨૪૧ માં થયેલી છે. (૨) વિ. સ. ૧૭૩૦માં આશાપલ્લીમાં રચાયેલી આરાધના નામની કૃતિ ગુજરાતી ગદ્યાત્મક કૃતિઓમાં પહેલી ગણાય છે, આ પ્રાચીન ગુજરાતી કાવ્યસંગ્રહ (પૃ. ૮૬)માં તેમ જ પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ (પૃ. ૨૧૮)માં છપાયેલી છે. (૩) વિ. સં. ૧૪૧૧માં દિવાળીના દિવસે ષડાવશ્યક ઉપર બાલાવબોધ રચનારા તરણુપ્રભસૂરિનો લગભગ પ્રથમ ગુજરાતી ગદાકાર તરીકે નિર્દેશ કરાય છે. આપણું કવિઓ (પૃ. ૩૫૦)માં કહ્યું છે કે “ જૂનું વ્યવસ્થિત ગદ્ય અનેક કથાઓ દ્વારા તરુણપ્રભાચાર્યો મધ્ય ગૂજ. ની ૧લી ભૂમિકામાં રચી આપ્યું છે.” (૪) ગુજરાતીમાં ગદ્ય-પદ્ય એમ ઉભય પ્રકારની સાહિત્યપ્રવૃત્તિ કરનારા જે ગણ્યા ગાંઠા સજ થયા છે એમાં સેમસુન્દરસૂરિ લગભગ પહેલા છે. એમનો જન્મ વિ. સં. ૧૪૩૦માં થયો હતો અને દેહવિલય વિ. સં. ૧૪૯૯માં થયો હતો. (૫-૬) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ઋતુકાવ્ય તેમ જ પ્રથમ બારમાસી કાવ્ય એ જૈન મુનિ વિનયચન્દ્રની કૃતિ નામે નેમિનાથ ચતુષ્યદિકા છે. એ મુનિને સમય વિક્રમની ચૌદમી શતાબ્દીના પૂર્વાર્ધ છે. (૭) “ ખરતર' ગચ્છના જિનપદ્રસૂરિએ રચેલું સિરિલિભદફાગુ “ફા” કાવ્યોમાં આદ્ય સ્થાન ભોગવે છે. એ સૂરિ વિ. સં. ૧૪૮૦માં સ્વર્ગ સંચર્યા. • (૮) સૌથી પ્રથમ પ્રાકૃતિક વર્ણનો ગુજરાતીમાં રજુ કરનાર કોઈ હોય તો તે વિનયપ્રભ છે એમ વિદ્વાનો કહે. એમણે આ વર્ણન વિ. સં. ૧૪૧રમાં રચેલા ગૌતમસ્વામી રાસમાં આપ્યાં છે. (૯) વાણિજ્યમૂલક અને રૂપકગ્રથિરૂપ વિશિષ્ટતાથી વિભૂષિત આ ગુજરાતી કાવ્ય તે પ્રધચિન્તામણિ યાને ત્રિભુવનદીપક પ્રમબ્ધ છે. એના કર્તા જયશિખરસૂરિ છે અને એને રચનાસમય વિ. સં. ૧૪૬૨ છે. ૧ જુઓ આપણા કવિઓ (ભા. ૧, પૃ. ૩૩૧) ( ૨ આ કાવ્યો વિષે મેં “ જેન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૬) માં કેટલોક નિર્દેશ કર્યો છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬) * શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ (૧૦) ઉપર્યુક્ત જયશેખરના શિષ્ય માણિયસુન્દરે વિ. સં. ૧૪૭૮માં રચેલ પૃથ્વીચન્દ્રચરિત્ર યાને વાગ્વિલાસ ગુજરાતીમાં રચાયેલી પહેલી સવિસ્તર ગદ્યાત્મક ધર્મકથા છે. આનો ગર કાદમ્બરી તરીકે આપણા કવિઓ (પૃ. ૩૭૦)માં ઉલ્લેખ છે. આ ચરિત્ર પ્રા. ગુ. કા. સં. માં તેમ જ પ્રા. ગૂ, ગદ્ય સંદર્ભમાં છપાયેલું છે. (૧૧) વિ. સં. ૧૪૫૦માં કુલમંડનસૂરિએ મુગ્ધાવધ ઔતિક રચ્યું છે. એ તે સમયની ગુજરાતી ભાષા ઉપર પુષ્કળ પ્રકાશ પાડે છે. આ ઔક્તિકરૂપ સંસ્કૃત વ્યાકરણની, ગુજરાતી માધ્યમ દ્વારા, રચના કરાઈ છે. આ વ્યાકરણ મધ્યકાલીન ગુજરાતીના સીમાં પ્રાંત તરીકે દીપે છે. જુઓ આપણા કવિએ (પૃ. ૩૫૬–૭). કઈ સંગ્રામસિંહે આની પહેલાં બાલશિક્ષા નામનું ઔતિક રચ્યું છે. અને એની નકલ વિ. સં. ૧૩૩૬ જેટલી જૂની મળે છે. ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં કે ૧૫મીના પૂર્વાર્ધમાં કોઈ ભટ્ટારક સેમપ્રભસૂરિએ ઔક્તિક રચ્યું છે. એ વિષેનો લેખ સ્વ. દલાલે લખ્યો છે ( જુઓ પાંચથી સાહિત્ય પરિષદ્ રિપોર્ટ ). વિશેષમાં આ લેખમાં દેવભદ્રના શિષ્ય તિલકે ઉક્તિસંગ્રહ રચ્યાને ઉલ્લેખ છે. એમાં પણ સંસ્કૃત વ્યાકરણ ગુજરાતી માધ્યમથી સમજાવાયું છે. (૧૨) “અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચનારા તરીકે “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિનું નામ જાણીતું છે. આની પહેલાંનું કાઈ વ્યાકરણ આ ભાષાને અંગે રચાયેલું હોય તો તે અત્યાર સુધી તે મળ્યું નથી. વિવાહલઉ–સુરતમાં “વિવાહ” શબ્દ “સગાઈ એ અર્થમાં વપરાય છે. આવો અર્થ સંસ્કૃત કે પાઈય ભાષામાં નથી. ત્યાં તે એને અર્થ લગ્ન થાય છે. આ અર્થમાં જૂની ગુજરાતી ભાષામાં વિવાહલઉ, વિવાહલ, વીવાહલઉ ઇત્યાદી શબ્દો વપરાયા છે. અહીં હું “વિવાહલઉ” સાહિત્ય તરીકે જે કૃતિઓ વિષે થોડોક ઉલ્લેખ કરવા ઈચ્છું છું તેમાં કેટલીયેમાં દીક્ષાસુન્દરીને-દીક્ષાશ્રીને પરણવાને મુમુક્ષુ જાય છે એવો ભાવ રહેલું છે. આના સમર્થનાર્થે જન અિતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (પૃ.૨૨૬)માંથી આપણા કવિઓ ( ભા. ૧, પૃ. ૧૯૦) માં ગુજરાતી છોયા સહિત અપાયેલી નીચે મુજબની પંકિતઓ હું રજુ કરું છું . ઈણિ પરિ અંબડુ વરકુમરો પરિણઈ સંજમનારિ” પરિણવા દિફખસિરી પેડ નયરિ પેમેણુ પત્તઉ” પરિણઈ સંજમસિરિ કુમર વજજહિ નંદિય ભૂરા ” * વિવાહલઉ ” સાહિત્યરૂપ કૃતિઓમાં જેમ દીક્ષાને કામિની કલ્પી તેની સાથેનાં લગ્નની વાત થઈ છે તેમ મુક્તિને મહિલા માનીને–અરે કેટલીક વાર તો એને “ પણ્યાંગના ' ગણુને મુક્ત થનારનાં–સિદ્ધિ પામનારનાં લગ્ન થયાને ઉલ્લેખ કરાયો છે. વિશેષમાં આ ઉલ્લેખ કંઈ આજકાલનો નથી. કતિઓ—એક સમય એવો હતો જ્યારે ભંડારમાં પાઈય:કૃતિઓ તરફ દુર્લક્ષ્ય સેવાતું હતું. સંસ્કૃત ગ્રંથ જ મળે તો એ સેંધવાની વૃત્તિ હતી. આ સમયે “ હું સા પિસા ચાર” તરીકે વગોવાયેલી ગુજરાતી ભાષામાં રચાયેલી કૃતિઓની તો કેણુ દરકાર કરે ? સમય જતાં વિદ્વાનનું લક્ષ્ય પાઈય સાહિત્ય તરફ ખેંચાયું અને આજે તે “ ગુજરાતી For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેવક અંક ૧૦–૧૧] “વિવાહલઉં સાહિત્યનું રેખાદશન [ ૨૧ સાહિત્યને પણ યોગ્ય ન્યાય અપાવા લાગ્યો છે. તેમ છતાં આજે એ સાહિત્ય હજી પૂર્ણ સ્વરૂપમાં જાણમાં આવ્યું નથી એટલે “વિવાહલઉસાહિત્યની જેટલી કૃતિઓ મારા જાણવામાં આવી છે તે હું અહીં નોંધુ છું અને એમાં ઉમેરો સૂચવવા વિશેષજ્ઞોને વિનવું છું. આ કૃતિઓ અકારાદિકમે નીચે મુજબ છે – નામ કર્તા રચનાવર્ષ વક્રમીય) ૧ આદિનાથવિવાહ ની ' ૧૬૭૫ પહેલાં ૨ આદીશ્વરવિવાહલ ઋષભદાસ સત્તરમી સદી ૩ આદ્રકુમારવિવાહલું સોળમી સદી ૪ અષભદેવવિવાહલુધવલ ૧૫૯૦ પહેલાં ૫ કીતિરત્નસૂરિવિવાહિલી કલ્યાણચન્દ્ર ૬ ગુણરત્નસૂરિવિવાહલઉ પદ્મમન્દિર ૭ જ—અખ્તરંગરાસવિવાહલો સહજસુન્દર ૧૫૭૨ ૮ જખ્ખસ્વામીવિવાહ હીરાનન્દ્રસૂરિ ૧૪૯૫ ૯ જિનચન્દ્રસૂરિવિવાહ સહજજ્ઞાન ૧૦ જિનેશ્વરસૂરિવિવાહ સોમભૂતિ ૧૩૩૧ની આસપાસ ૧૧ જિનદયસૂરિવિવાહલી મેનિન્દન ૧૪૩૨ પછી ૧૨ નેમવિવાહ કેવળદાસ અમીચંદ ૧૯૨૯ ૧૩ નેમનાથધવલવિવાહલું બ્રહ્મ વિનયદેવસૂરિ ૧૬૧૫ પહેલાં ૧૪ નેમિનાથવિવાહ ઋષભવિજ્ય ૧૮૮૬ ૧૫ મહિમસુન્દર ૧૬ ,, (નેમિનાથવિવાહગરબે) વીરવિજય ૧૮૬૦ ૧૭ પાર્શ્વનાથવીવાહલુ ૧૫૮૧ પહેલાં ૧૮ વેણુવત્સરાજવીવાહલુ ડાંમરા ( દાદર) ૧૬ ૦૭ પહેલાં ૧૯ શાન્તિનાથવિવાહલેધવલ બ્રહ્મ વિનયદેવસૂરિ ૧૭મી સદી ૨૦ શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધ આણુન્દપ્રમોદ ૧૫૯૧ ૨૧ સુપાર્શ્વજિનવિવાહલો બ્રહ્મ વિનદેવ ૧૬૩૨ ૨૨ સુમતિસાધુસૂરિવિવાહ લાવણ્યસમય સોળમી સદી આ કૃતિઓને ક્રમશઃ વિચાર કરીએ તે પૂર્વે ત્રણ વાત નેંધી લઈશું: (૧) વેણીવત્સરાજવીવહાલુ એ જ એક અજૈન કૃતિ છે. એની હાથપોથી વિ.સં. ૧૬૦૭માં લખાયેલી મળે છે. એટલે આ કૃતિ ઓછામાં ઓછાં ચારસો વર્ષ જેટલી પ્રાચીન છે. એનો આદિમ અને અંતિમ ભાગ જેન ગૂર્જ૨ કવિઓ (ભા. ૩, ખ ૨, પૃ. ૨૧૨૪–૫) માં અપાયેલ છે. (૨) ઉપર્યુક્ત તમામ કૃતિઓમાં વિ. સં. ૧૩૩૧ પછી થોડાંક વર્ષોમાં સોમવૃત્તિને હાથે રચાયેલ જિનેશ્વરસૂરિવિવાહલો સૌથી પ્રાચીન છે. એના કરતાં કોઈ જૂની કુતિ–જૈન કે અજૈનને હાથે રચાયેલી કૃતિ-અત્યાર સુધી તે મળી નથી. એવી રીતે પેથે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ સૌથી અર્વાચીન જૈન કૃતિ તે નેમવિવાહ છે. એના રચનાર કેવળદાસે એ કૃતિ અમદાવાદના નગરશેઠ સ્વ. પ્રેમાભાઈ હીમાભાઈને અર્પણ કરી છે. એ અમદાવાદના ગુજરાત યુનીયન પ્રેસ” મા વિ. સં. ૧૯૩૦માં છપાઈ છે. (૩) આ તમામ કૃતિઓ પદ્યાત્મક છે. [૧] આદિનાથવિવાહ: કર્તા નીબો આ કૃતિમાં ૨૪૫ ગાથા છે. એનો ગ્રંથાત્ર ૪૦૦ શ્લોક જેટલું છે. એ આદિનાથને અંગેની કૃતિ છે. જે. ગૂ. ક (ભા. ૩, ખ. ૧, પૃ. ૯૭૧)માં આની નોંધ કરાયેલી છે. એ ઉપરથી આની એક હાથથી શ્રાવિકા ચંપાના પઠનાથે વિ. સં. ૧૬૭૫માં લખાયાનું આપણે જાણી શકીએ છીએ. [ 2 ] આદીશ્વરવિવાહ ; કર્તા ઋષભદાસ આને વિષે ઉપલી કૃતિથી ભિન્ન નથી. એના કર્તા ખંભાતને શ્રાવક છે. એમણે અનેક રાસ રચ્યા છે. તેમાં કષભદેવને રાસ વિ. સં. ૧૬૬રમાં અને હીરવિજયસૂરિરાસ વિ. સં. ૧૬૮૫માં રચાયેલ છે. એ ઉપરથી આપણે પ્રસ્તુત કૃતિને સત્તરમી સદીની કૃતિ ગણીએ તો તે ખોટું નથી. [૩] આર્કકમાવિવાહલુઃ કર્તા સેવક આ ૪૬ ગાથાની કૃતિ છે. એ આર્દ્રકુમારને અનુલક્ષીને રચાયેલી છે. આ આર્કમાર બેબિલોનને ઈ. સ. પૂર્વે ૬૦૪માં સમાટુ બનનાર નેબુચદનેઝારનો પુત્ર થાય છે એમ કેટલાક માને છે. વિશેષમાં પ્રભાસપાટણના એક તામ્રપત્ર ઉપરથી ડે. પ્રાણુનાથ એમ કહે છે કે આ નેબુચદનેઝારે નેમિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અંચળ-વિધિ ગચ્છના ગુણનિધાનસૂરિના પ્રસાદથી વિ. સં. ૧૫૯૦માં આદિનાથદેવરાસધવલ તેમ જ એ પૂર્વે ઋષભદેવવિવાહલુધવલબંધ રચનારા સેવકે આ આદ્રકુમારવિવાહલુ રચેલ છે. એમણે સીમંધરસ્વામિશભાતરંગ નામની કૃતિ પણ રચી છે. [૪] 8ષભદેવવિવાહલુધવલ : કર્તા સેવક પહેલી બે કૃતિને વિષય એ જ આનો વિષય છે. આદિનાથનું બીજું નામ ષભદેવ છે. આ ધવલ એક મહાકાય કૃતિ છે. એમાં ચુમ્માલીસ ઢાલ છે. એની રચના ઉપર્યુક્ત સેવકને હાથે વિ. સં. ૧૫૯૦ પૂર્વે થયેલી છે એમ એની વિ. સં. ૧૫૯૦ની હાથપોથી ઉપરથી જાણી શકાય છે. જે. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૫૮૨-૩) માં આ કૃતિની શરૂઆતની ચાર લીટીઓ અને અંતની સોળ લીટીએ “ઢાલ ઘોડીની, રાગ ગેડી” એવા ઉલ્લેખ પૂર્વક ઉદ્ધત કરાયેલી છે. વિશેષમાં પૃ. ૫૮૩-૪ માં આની સોળ હાથપોથીઓ નોંધાયેલી છે. આ કતિ કોઈ સ્થળેથી પ્રસિદ્ધ થયેલી જણાતી નથી. જો તેમ જ હોય છે એ સત્વર પ્રકાશિત થવી ઘટે. એની છેલ્લી લીટીઓ હું અહીં રજૂ કરું છું - “એહ ધવલ ગાઈ જિન આરાઈ જેહ નરનારી સદા તે મુગતિ જોઈ સુખીય થાઈ બલઈ સેવક ઈમ સદા.” For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ 1 “વિવાહલઉ” સાહિત્યનું રેખાદર્શન [ ૨૬૩ અહીં વપરાયેલ “ધવલ’ શબ્દ ધવલગી તેની નોંધ આપણા કવિઓ (પૃ. ૨૨૯) માં તેનું સ્મરણ કરાવે છે. [૫] કીર્તિ રત્નસૂરિવિવાહલઉઃ કર્તા કલ્યાણચન્દ્ર “જેન સત્ય પ્રકાશ”(વ. ૧૧. અ. ૪) માં “અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથકી સૂચી” નામના લેખમાં જે ત્રણ વિવાહલી નેંધાયેલા છે તે પૈકી આ એક છે અને એના ચરિત્રનાયક કીર્તિ રત્નસૂરિ છે. બાકીના બે વિવાહલઉ તે ગુણરત્નસૂરિવિવાહલઉ અને જિનચન્દ્રસૂરિવિવાહ છે. પ્રસ્તુત કૃતિમાં ચેપન ગાથા છે. એના કર્તા કલ્યાણચન્દ્ર તે કાણું તે જાણવું બાકી રહે છે. દેવચન્દ્રના શિષ્ય કલ્યાણચન્દ્ર વિ. સં. ૧૬૪૯માં ચિત્રસેનપદ્માવતી રાસ રચ્યો છે. એ જ શું આ કલ્યાણચન્દ્ર છે ? [૬] ગુણરત્નસૂરિ વિવાહલી: કર્તા પદ્મમન્દિર આ ઓગણપચાસ ગાથાની કૃતિ કે એના , કર્તા વિષે મને કશી વિશેષ માહિતી નથી, સિવાય કે એ કેવળ નેંધાયેલી છે. ધર્મોષસૂરિએ જે ઋષિમષ્ઠલપ્રકરણ રચ્યું છે એના ઉપર વિ. સં. ૧૫૫૩માં પદ્મમન્દિગણિએ સંસ્કૃતમાં ટીકા રચી છે. શું આ ગણિ તે પ્રસ્તુત વિવાહલઉના કર્તા છે? [૭] જબૂતરંગરાસવિવાહલ: કર્તા સહજસુન્દર જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૫૩૦, કંડિકા ૭૮૩) માં આ કૃતિ વિ. સં. ૧૫૭૨ માં રચાયાનો ઉલ્લેખ છે. [૮] જબૂસ્વામીવિવાહલઉઃ કર્તા હીરાનન્દસૂરિ આ કૃતિની રચના સાચોરમાં વિ. સં. ૧૪૫માં થયેલી છે અને એના રચનાર “પીપલ” ગચ્છના વીરપ્રભસૂરિના શિષ્ય થાય છે એ હકીકત આ કૃતિની છેલ્લી કડીઓ ઉપરથી જાણી શકાય છે. જે. ગુ. ક. ( ભા. ૩, ખં. ૧, પૃ. ૪૨૮–૯) માં આદ્ય ત્રણ કડીઓ તેમ જ અંતિમ ચાર (૫૩ થી ૫૫) કડીઓ અપાયેલી છે. આની ઉપાસ્યું કડીમાં “રચીઉં હીરાણુદિ જંબૂઅસામિવીવાહલુ એ ” એવો ઉલ્લેખ છે. આ તેમ જ ઉપલી કૃતિના ચરિત્રનાયક મહાવીર સ્વામીના પ્રશિષ્ય થાય છે. હીરાનન્દસરિએ વિ. સં. ૧૪૮૫માં વિદ્યાવિલાસવાડે રચે છે અને તે આજે વર્ષો થયાં ગાયકવાડ પૌર્વાત્ય ગ્રન્થમાળામાં સંપાદિત થવાની વાત સંભળાયા કરે. આ સૂરિએ દશાર્ણભદ્રરાસ અને કલિકાળ રચેલ છે. [૯] જિનચન્દ્રસૂરિવિવાહઃ કર્તા સહજ જ્ઞાન આ કૃતિની નોંધ “જૈન સત્ય પ્રકાશ” (વ. ૧૧, અં. ૪) માં છે એ ઉપરાંત આ વિષે મને વિશેષ માહિતી નથી. - [ ૧૦ ] જિનેશ્વરસૂરિવિવાહલો : કર્તા સેમમૂર્તિ આ ૩૩ કડીનું કાવ્ય છે. એની રચના વિ. સં. ૧૭૩૧ પછી થોડેક વર્ષે સેમમૂર્તિને હાથે થયેલી છે. જેને એતિહાસિક ગૂર્જર કાવ્યસંચચ (પૃ. ૨૨૪૨૨૭)માં આ સમગ્ર કૃતિ છપાયેલી છે. વિશેષમાં એમાં (પૃ. ૧૧૪માં) આનો સાર For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૧૧ પણ અપાયેલ છે. આપણા કવિઓ (પૃ. ૧૯૧) માં આ કૃતિને અંગે નીચે મુજબ ઉલ્લેખ છે – આમાં પાયા અને દેહરા ઉપરાંત મૂલણ અને વસ્તુ છંદ ધ્યાન ખેંચે છે... શુદ્ધ ઝૂલણું છંદ સૌથી પ્રથમ મને આ સં. ૧૩૩૧ લગભગના કાવ્યમાં જણાયો છે.” [૧૧] જિનદયસૂરિવિવાહલઉઃ કર્તા મેનન્દન જેન એતિહાસિક ગૂર્જર કાવ્યસંચય (પૃ. ૨૩૩-૨૩૭)માં આકૃતિ છપાયેલી છે. અિતિહાસિક જન કાવ્યસંગ્રહ (પૃ. ૩૯૮-૩૯) માં પણ આ પ્રસિદ્ધ થયેલું છે. એની રચના વિ. સં. ૧૪૩રની પછી થોડેક વર્ષે થયેલી છે. એ હિસાબે પ્રાચીનતાની દૃષ્ટિએ એને ક્રમાંક બીજે છે. જિયસૂરિ એ મેનન્દનના ગુરુ થાય છે અને એમને ઉદ્દેશીને આ કૃતિ રચાઈ છે, [ ૧૨ ] નેમવિવાહ: કર્તા કેવળચંદ આ સૌથી અર્વાચીન કૃતિ છે. એ તેતાલીસ ઢાલમાં કેવળચંદે રચી છે. આની પહેલી બે કડી અને છેલ્લી સાત કડી જૈન ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૩૭૬)માં અપાયેલી છે. આ તેમ જ એની પછીની ચાર કૃતિઓ નેમિનાથને અંગેની છે. [ ૧૩] નેમિનાથધવલવિવાહલુ: કર્તા બ્રહ્મ વિનયદેવસૂરિ આ કૃતિ ચુમ્માલીસ ઢાલમાં રચાયેલી છે. જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૬૦૬)માં એની વિ. સં. ૧૬૧૫માં લખાયેલી હાથપેથીની નોંધ છે એટલે આ કૃતિ મેડામાં મોડી આ વર્ષમાં રચાઈ હશે. એના કર્તાએ વિસં. ૧૬૩૨માં સુપાશ્વ જિનવિવાહલો અને એ સત્તરમી સદીમાં શાન્તિનાથવિવાહ ધવલ રચેલ છે. [૧૪] નેમિનાથવિવાહ : કર્તા ષવિજય આ કૃતિમાં સત્તર ઢાલ છે. એની પહેલી કડી અને છેલ્લી પાંચ કડીઓ “દેશી” એવા ઉલ્લેખપૂર્વક જે. ગૂ. ક. ( ભા. ૭, નં. ૧, પૃ. ર૯૨ ) માં અપાયેલી છે. એ ઉપરથી રાષભવિજય તે વિજયાનન્દસૂરિના વંશજ રામવિજયના શિષ્ય થાય છે અને આ કૃતિ વિ. સં. ૧૮૮૬માં રચાઈ છે એ બાબત જાણી શકાય છે. [૧૫] નેમિનાથવિવાહઃ કર્તા મહિમસુન્દર ખરતર ” ગચ્છના સાધુકીતિના શિષ્ય મહિમસુન્દરે આ કૃતિ વિ. સં. ૧૬૬૫માં રચી છે. [૬] નેમિનાથવિવાહ કર્તા વીરવિજય - આ કૃતિની પહેલી ઢાલની બે કડી અને છેલ્લી-બાવીસમી ઢાલની છ કડી જે. પૂ. ક. (ભા. ૩, ખં, ૧, પૃ. ૨૧૪-૫)માં છપાયેલી છે. આ કૃતિની બાવીસ ઢાલ છે. આની છેલ્લી ઢાલમાં “તસ શિષ્ય ગરબિ દેશિમાહે લાલ, ગાય નેમવિવાહ ઉછા લાલ” એ પંકિતમાં સૂચવ્યા મુજબ આ કૃતિને નેમિનાથવિવાહગરબો પણ કહેવામાં આવે છે. શુભવિજયના શિષ્ય વીરવિજયે આ કૃતિ વિ. સં. ૧૮૬૦માં ( નભ-ભજન-ગજ-ચન્દ્ર ) રચી છે. “શ્રી નેમીસર ભગવાનને વિવાહલ” એ નામથી આ કૃતિ શિલાલેખમાં છપાઈ છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ 1 વિવાહલઉં સાહિત્યનું રેખાદર્શન [ ૨૬૫ [૧૭] પાર્શ્વનાથ વીવાહલુ : કર્તા પેથે આ કૃતિ ૨૦૬ ગાથાની છે. જે. ગૂ. ક. ( ભા. ૭, નં. ૧, પૃ. ૪૮૪)માં આની વિ. સં. ૧૫૮૧ની એક હાથપોથી નેંધાયેલી છે એટલે એનાથી મોડી આ કૃતિ રચાઈ નથી એમ બે ધડક કહી શકાય. ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથને-જેમને અતિહાસિક પુરુષ તરીકે સૌ કોઈ સ્વીકાર કરે છે તેમને ઉદ્દેશીને આ કૃતિ રચાયેલી છે. [ ૧૮ ] વેણુવત્સરાજ વીવાહલુ: કર્તા ડામર (દામોદર) આ કૃતિને આદિમ અને અંતિમ ભાગ છે. ગૂ. ક. (ભા. ૭, નં. ૨, પૃ. ૨૧૨૪ –૫)માં અપાયેલો છે. અહીં નોંધાયેલી તમામ કૃતિઓમાં આ એક જ અજૈન કૃતિ છે. એ દામોદર બ્રાહ્મણે રચી છે. એની વિ. સં. ૨ ૬૦૭ની એક હાથપથી અને બીજી વિ. સં. ૧૯ર૭ની હાથપોથી પૃ. ૨૧૨૫ માં નોંધાયેલી છે. આવી અજેને પ્રાચીન કૃતિઓ બીજી કઈ કઈ છે તેની તપાસ કરવી બાકી રહે છે. [૧૯] શાન્તિનાથવિવાહધવલ : કર્તા બ્રહ્મ વિનયદેવસૂરિ સોળમાં તીર્થકર શાન્તિનાથને વિવાહ એ આ તેમ જ વીસમી કૃતિને વિષય છે. જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૬૧૧) માં આની પહેલી અને છેલ્લી ચચ્ચાર લીટીઓ અપાયેલી છે. એની રચના ઉત્તરઝયણની વૃત્તિ વગેરેને આધારે કરાયેલી છે એ અંતમાં ઉલ્લેખ છે. વિષેશમાં એમાં કર્તાએ પિતાને માટે બ્રહ્મ એનો નિર્દેશ કર્યો છે. સેલમ જિનવરનું ધવલ રચિસુ હલું સારું ” એમ કર્તાએ પ્રારંભમાં નિવેદન કર્યું છે. [૨૦] શાન્તિનાથવીવાહલુધવલપ્રબન્ધઃ કર્તા આણન્દપ્રદ હર્ષપ્રમોદના શિષ્ય આણુન્દપ્રમોદે આ કૃતિ:વિ.સં.૧૫૯૧માં રચી છે. એમાં એકંદર ત્રેિસઠ ઢાલ છે. શરૂઆતની છ લીટીઓ અને ૬૩મી ઢાલની અરાઢ લીટીઓ જે. ગૂ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૬૦૨–૩)માં અપાયેલી છે. વિશેષમાં પૃ. ૬ ૦૩--૪માં “નવસરંગસાગર નામા ધવલપ્રબંધ શાંતિનાથ વીવાહલું' એવો ઉલ્લેખ છે. [૨૧] સુપાર્શ્વજિન વિવાહલો: બ્રહ્મ વિનયદેવસૂરિ આ કૃતિને પ્રખ્યાગ્ર ૫૮૧ શ્લોક જેટલો છે. એની પહેલી બે કડી અને છેલ્લી સાત કરી છે. ગૂ. ક. (ભા. ૩, ખં. ૧, પૃ. ૬૦૮–૯)માં અપાયેલી છે. છેલ્લી કડીને પૂર્વાધ નીચે મુજબ છે – એહ રચ્યઉ વિવાહલી એ નાંદઉ જા જિણધર્મ ભ૦ ” આ કૃતિની રચના “યુગલ-ભુવન–રસ-ચન્દ્રમા’ એ વર્ષમાં એટલે કે વિ. સં. ૧૬૩૨માં થયેલી છે. આ અઠ્ઠાવન કડીની કૃતિ હોય એમ લાગે છે. એની પંચાવનમી કડીમાં “વિનયદેવસૂરિ' એમ કર્તાએ પિતાનું નામ સૂચવ્યું છે. આ કૃતિ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ સબંધી છે. [૨૨] સુમતિસાધુસૂરિવિવાહલ: કર્તા લાવણ્યસમય વિ. સં. ૧૫૬૮માં વિમલપ્રબન્ધ, વિ. સં. ૧૫૭૫માં કરસંવાદ અને વિ. સં. ૧૫૮૫માં અન્તરિક્ષ પાર્શ્વનાથ સ્તવન રચનાર લાવણ્યસમયની આ કૃતિ છે. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ ૧૧ આ પ્રમાણે સમય અને સાધન અનુસાર મેં “ વિવાહલઉ” સાહિત્ય વિષે સંક્ષિપ્ત નેધ લખી છે. એટલે અંતમાં આ કૃતિઓને અંગે કેટલીક બાબતો હું તારવણું રૂપે રજૂ કરી આ લેખ પૂર્ણ કરીશ – ' (૧) ચેથી, તેરમી અને વીસમી એ કૃતિઓ ઘણું મોટી ગણાય. (૨) જૈન કૃતિઓ પૈકી ૧, ૨ અને ૪ એ કૃતિઓ ઋષભદેવને અંગેની, ૧૨-- ૧૬ નેમિનાથને અંગેની, ૧૭ મી પાર્શ્વનાથને અંગેની, ૧૯મી અને ૨૦ મી શાન્તિનાથને અંગેની અને ૨૧મી સુપાર્શ્વનાથને અંગેની છે. આમ બાર કૃતિઓ તીર્થકરને ઉદ્દે શીખે છે. આ પૈકી સત્તરમી સિવાયની કૃતિઓને પૌરાણિક ગણીએ તો બાકીની અગ્યાર અતિહાસિક ગણાય. વિશેષમાં આદ્રકુમાર અને જબુસ્વામી એ તો લગભગ મહાવીરસ્વામીના સમયના ગણાય. એ સિવાયના મુનિઓ (જેમને અહીં નિર્દેશ કરાયો છે.) એમની વચ્ચે ઓછામાં ઓછું એક હજાર વર્ષનું અંતર છે. (૩) બહુ થોડી કૃતિઓ પ્રસિદ્ધ થયેલી છે. (૪) ચૌદમા સૈકાની પહેલાંની કઈ કૃતિ મળી નથી. એ સૈકાની એક જ કૃતિ મળી છે. પંદરમા સૈકાની બે કૃતિ છે આઠમી અને અગ્યારમી. ત્રીજી, ચોથી, સાતમી, સત્તરમી અને વસમી કૃતિઓ સોળમા સૈકાની છે. સત્તરમી સદીની કૃતિઓ તે બીજી, તેરમી, પંદરમી, અરાઢમી, ઓગણીસમી અને એકવીસમી એમ છ કૃતિઓ છે. આ કૃતિઓ જૂની ગુજરાતી ભાષાના અભ્યાસીને ઉપયોગી થાય તેમ છે એટલે એ તે એક સંગ્રહરૂપ સત્વર પ્રસિદ્ધ થવી ઘટે. તા. ૯-૪-૪૬ સુરત ફાગુમાવ્યો વિષેની ૫ લાલચંદભાઈની સૂચના વિષે કંઈક જ્ઞાતવ્ય લેખકઃ—વૈદ્ય ચીમનલાલ લલુભાઈ ઝવેરી, મહુધા. “શ્રી જેન સત્ય પ્રકાશ” વર્ષ ૧૧, અંક ૭, પૃ. ૨૧૪, પેરા માં ઉદયરત્ન વાચકને સંઘાડા બહાર કરવા માટેની દંતકથામાં વજૂદ નહીં હોવાનું જણાવી, ઉદાહરણ રૂપે બીજા પણ નવરસાત્મક કાવ્યો મળી આવતાં હોવાથી, પં. લાલચંદભાઈએ એમ માનવું અયુક્ત જણાવ્યું છે. આ વિષે એ જણાવવું અગત્યનું છે કે એ નોંધાયેલી દંતકથા ઘણે ભાગે સ્વ. શ્રી. મોહનલાલભાઈ દ. દેસાઈને જે સ્થળેથી સાંપડી છે તે જ સ્થળેથી અમને પણ સાંપડી છે. એ સ્થળ બીજું નહીં પણ ખેડામાં બે વર્ષ પહેલાં અવસાન પામેલા યતિ ભાગ્યરત્નજી જ છે. એ વાતને સાચી માનવી કે કેમ એ એક વિચારવા જેવી વાત છે. અમને પૂરો સંભવ છે કે એ વાત સંદતર જૂઠી તો નથી જ; એમાં કેટલું તથ્ય સમાયેલું છે તે વિચારકેને વિચારવાનું રહે છે. અને અમને ખાતરી છે કે ઉદયરત્નજીએ રચેલાં સ્તવન, સજઝાય, છંદ, પદ, રાસ, પ્રબંધનો સામટો અભ્યાસ અને નિરીક્ષણ કરનારને એ વાતને અન્યક્તિમાં કવિને બળાપો જરૂર મળી આવવાનો સંભવ છે. આવું નિરીક્ષણ કરનારા શેાધકે આપણું જેન કેમમાં કવચિત જ મળે છે, પરંતુ એ વસ્તુ પણ અગત્યની અને For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧]ફાશુકાવ્યો વિષેની પંલાલચંદભાઈની સૂચના વિષે કંઈક જ્ઞાતવ્ય [૨૬૭ જરૂરી છે એ તો નિઃસંદેહ છે. “જૈન ગુર્જર કવિઓ' ભા. ૨ માં તેમને સંઘાડા બહારના નિમિત્તરૂપે નવરસાત્મક યૂલિભકફાગ જણાવ્યો છે, પરંતુ ભાગ્યરત્નજીને મોઢેથી અમે સાંભળેલી વાતમાં એવું તો નથી. પણ પિંગળકાવ્યાનુશાસનના અભ્યાસ પછી તેમની વિદ્વત્તા, ચાતુર્ય અને બોલવાની છટા વિલક્ષણતાભરી ખીલી આવવાથી તેઓ પોતાથી આગળ વધી જશે અને શ્રાવકે પણ તેમના ભક્ત થઈ જશે તો પિતાનો કોઈ ભાવ પૂછશે નહીં એવા વિચારથી, તેમના ગુરુભાઈ અને સમુદાયના યતિઓ કોઈને કોઈ બહાનું તેમના ગૌરવને ઝાંખપ લગાવે તેવું શોધતા હતા. એટલામાં કવિ ઉદયરત્નજી ઉછરતા કવિ હોવાથી અને વિલક્ષણ જગતના વિલક્ષણ વિચારોથી અપરિચિત હોવાથી, પોતાની વૈરાગ્યભાવના મજબૂત હોવા છતાં, કોઈ સુંદર કવિતા તેમણે કેવળ શૃંગારથી ભરેલી લખી પિતાના યતિસમાજને વિનંદની ખાતર બતાવી. એ હથિયારનો જ યતિસમાજે ગચ્છાચાર્ય પાસે દુરુપયોગ કરી સમજાવ્યું કે ઉદયરત્નજી વૈરાગ્યવિહીન અને આચારહીન છે. આચાર્યશ્રીએ પણ લાંબો વિચાર ન કરતાં, પતિત ભાવ તરીકે તેમને ગચ્છબહાર કર્યા અને એને માટે અમુક મુદત નકકી કરી, જે મુદત દરમિયાન ચારિત્રની સુધારણુથી ફરી તેમને ગચ્છમાં લેવાનું ઠરાવ્યું. આમ લાચાર થયેલા કવિ ઉદયરતનજી કેટલીક વખત બહાર ગયા, ફર્યા અને સફળ ઉપદેશ તરીકેની અને પવિત્ર ચારિત્રના ધારક તરીકેની કીતિ મેળવી ફરી બેડામાં આવી ગચ્છાચાર્ય પાસે નવરાત્મક “યૂલિભદ્રરાસ’ અને વૈરાગ્યભાવપૂર્ણ “ભુવનભાનું કેવલી રાસ” ધર્યો. તે ઉપરથી આચાર્યે તેમની કવિશક્તિ અને વૈરાગ્ય નિશ્ચલ જોઈ તેમને ગચ્છમાં લીધા અને અમુક શિષ્યો આપી સ્વક્ષેત્રાદેશપકના ખેડા ગામનો અર્ધ શ્રાવક સમુદાય અને તેમને માટે આગવો ઉપાશ્રય આપ્યો, તે આજે પણ ખેડામાં ભાવસારવાડાનું દેરાસર, ઉપાશ્રય અને ભાવસાર શ્રાવક ઉપરાંત અર્ધપારવાડ શ્રાવકે તે જ ઉપાશ્રયના ભક્તો ગણાય છે, તેમની શિષ્યસંતતિમાં યતિઓ અને જ્ઞાનભંડાર હતો. તે કેટલોક અવ્યવસ્થાથી ચુંથાઈ ગયો અને કેટલોક યતિ ભાવરત્નજીને કબજે થયો છે. સંભવ છે કે તેમના અવસાન પછી તે ખેડાની સુમતિરત્નસૂરિ લાયબ્રેરીમાં રાખવામાં આવ્યો હશે. ઉપર આપેલી નેંધ પ્રમાણે “સ્થૂલિભદ્ર રાસો” તેમની બહિસ્કૃતિનું નિમત્ત નહોતો. એ વાતમાં કવિને સમાજની ઈર્ષનો થયેલે કડવો અનુભવ, જે કવિની તમામ કૃત્તિઓ તપાસવાનો અમને સુયોગ્ય પ્રાપ્ત થશે તે તે સવિસ્તર સમાજ સામે મૂકીશું. કવિ ઉદયરત્નજીને જ આમ બન્યું છે એવું કાંઈ નથી, એ વાતનું સ્પષ્ટીકરણ કવિ નયસુંદર ગણુિએ પોતાના “રૂપકુંવરરાસરમાં કટાક્ષભરી રીત સ્પષ્ટ જ લખ્યું છે. જુઓ તેમના જ શબ્દો – કવિત કવિત કરી સહકે કહે, કવિત ભાવ તો વિરલા લહે; સોઈ કવિત જેણે દુશ્મિન દહે, પંડિતજન પરખી ગહગહે; ૩૭ (સં ૧૬૩૭) જુઓ બીજે કટાક્ષ નલદમયંતી રાસમાં– પુણ્યએક નનૃપકીર્તન, સુણતાં ગણતાં વાધે ધન્ન; દૂર હોય કલિકાલકલંક, વશ થાએ અરિ જે હુએ વંક; ઢા. ૨/૧ (સં. ૧૬૬૫) આ બન્ને રાસના રચનાકાળમાં ૨૮ વર્ષનું અંતર છે. રૂપકુંવર રાસ લખતાં જ કવિ જાણે છે કે મારા વિરાધિઓ આ રાસની કવિતા જોઈ મારા પ્રત્યે જરૂર બળી ઊઠશે. પણ તેની દરકાર ન કરતાં કવિ પોતે પિતાને કૃતનિશ્ચય પાર પાડી રાસ પૂર્ણ કરે છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ એનું પરિણામ એમણે ધાર્યા મુજબ જ આવે છે, અને પોતાને માથે અછાજતાં કલકોને વરસાદ વરસે છે. કવિ એ કલંકાને નલદમયંતી કવિતા વડે ધોઈ નાખી આના વાંચવા સાંભળવાથી પિતાને ધન્યવાદ મળવાની આશા રાખે છે અને તેમના વિધિ દુશ્મન ટાઢા પડી તેમને શરણ લાવવા ઈચ્છા કરે છે. આ વાત શું ઉદયરત્નજીની વાતને અસંભવિત માનવા દોરી શકે છે ખરી? જો કે કવિ ઋષભદાસે છલકાતો શૃંગાર વર્ણવવા પ્રયત્ન કર્યાને દાખલ નથી, તે પણ અજ્ઞાન સમાજે તેમને પણ છોડ્યો નથી, જેથી એ વિષે ઋષભદાસે હીરસૂરિરાસમાં સ્પષ્ટ શબ્દોમાં બળાપો કર્યો છે. આજે પણ “રૂપકુંવર રાસનો વિલાસાનંદને વિષય કેટલોક શ્રાવકસમુદાય વાંચે તે તરત જ તેઓ એવો શબ્દ બોલી ઊઠશે કે શું સાધુઓ આવું લખી શકે? તેથી અજ્ઞાન સમાજથી થરથર ધ્રુજતા જૈન કવિઓએ સૂડાબહોતેરી લખતાં પણ પ્રથમ આ વાત કહી છે, અને રચના હેતુ માત્ર બુદ્ધિની કેળવણી અને વિનોદ બતાવ્યાં છે. આમ બધા કવિઓમાં બનતું આવ્યું છે. તો ઉદયરત્નજી માટે બને તેમાં આશ્ચર્ય શું ? નમૂના તરીકે હષભદાસનાં પણ વાક્ય જુઓ – રાસ જેડી હુઓ બહુ જન તારૂ, ૧૨ એક કહે ખરો જબાપ, વે ઉપદેશ ચેતે કાંઈ આપો ? ૧૩ અંગારમર્દક આચારજ હુઓ, અન્ય તારી પોતે બુડતો જુઓ; ૧૪ નંદષેણ ગણિકા ઘરિ જ્યારે, આપ બુડે અને અન્યને તારે; ૧૫ ઋષભ કહે ભલું પુછ્યું પરમ, બિંદુઆ જેટલા સાધીએ ધરમ; ૧૬ આણંદ શંખને પુષ્કલી જેય, બરાબરી તાસ કુણે નવી હેય; ૧૭ ઉદયન બાઉડ જાવડ સાય, તેહના પગની રજ ન થવાય; ૧૮ વીર મારગ લહી કાંઈ પુણ્ય કીજે, ઉગતે સૂરે જિનનામ સહી લીજે, ૧૯ અંતે પોતાના નિત્ય ધર્માચરણ અને ભાવનાઓ વર્ણવી શું કહે છે તે જુઓ એક પાલું હું જૈન આચારે, કહેતાં સુખ તો હેય અપાર. ૩૮ પણું મુજ મન તણે એહ પ્રણામો, કેએક સુણિ કરે આતમકામ. ૩૯ પુણ્યવિભાગ હુઈ તવ જ્યારે, , ઈસ્યુ ઋષભ કવિ આપ વિચારે. ૪૦ પરઉપગાર કાજે કહિ વાત, મનતણે પણ સદેહ જાત. ૪૧ કવિ કહે છે કે હીરસૂરિજીને રાસ વાંચી ઘણું માણસ તરશે, ત્યારે તેમના ઉપર એક જણે ટીકા કરી કે પારકાને ઉપદેશ આપો છો, પણ તમે શું કરો છો? પોતે ડૂબનારા અને પારકાને તારનાર તો બહુયે થયા છે. કવિ કહે છે કે ભાઈ તમે સારું જ પૂછયું, પણ મેટાએના પગની રજ તે મારાથી ન થવાય. સુકૃતાનુમોદનાની તો શાસ્ત્રોએ આના આપી છે, તેથી મારાથી જે બને છે તે આ છે. અને એ બધું જાણીને કદાચ કોઈને શુભ ભાવનાનું નિમત્ત થાય તે તેના પુણ્યનો ભાગ મને મળે. આ કહીને પણ કવિ એક અપવાદથી ભયભીત થાય છે કે આ તે બધું તમે બહુ મોટાં ધમ છે એવું દેખાડવા કહેતા હશે. એ આક્ષેપ સામે બચાવ કરવા કવિ કહે છે કે મારા મનનો સંશય ટાળવા અને કોઈની પુણ્યભાવના થાય તે મને પણ લાભ મળે તેં સ્વપરના ઉપકારનું નિમિત્ત બને. આ બધુ આપણને કવિઓ કેટલી સંકડામણ ભોગવી ચૂક્યા છે એ શું સ્પષ્ટ નથી કહેતું ? For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભેગેલિક કેષમાં જણુતી ગંભીર ભૂલ (લે. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, પ્રાચ્ય વિદ્યા મંદિર-વડોદરા) ભૌગોલિક કોષ (પ્રાચીન અને મધ્યકાલીન) એ નામનું (પૃ. ૯૬ અપૂર્ણ) પુસ્તક, અમદાવાદ ગુ. વ. સંસાઈટી તરફથી તેના હીરક મહોત્સવગ્રંથમાળાના નં ૧૬ તરીકે સં. ૧૯૯૧માં પ્રગટ થયેલ છે, જેના પર લેખક તરીકે ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી, બેરિસ્ટર–એટ–લ. નું નામ છપાયેલ છે. ત્યાં આ સે. ના નિવેદનમાં જણાવ્યું છે કે “શ્રીયુત નંદલાલ ડેના મૂળ અંગ્રેજી પુસ્તક પરથી એની વસ્તુ લેવામાં આવેલી છે, અને તેમાં ઘટતે સ્થળે યોગ્ય સુધારા દાખલ કરી લેખકે તેની ઉપયોગિતામાં ઉમેરો કર્યો છે.” ઉપર્યુક્ત પુસ્તકના પૃ. પ૩માં જામ ને પરિચય કરાવતાં ભગવાન મહાવીર સંબંધમાં જે ઉલ્લેખ કર્યો છે તે ગંભીર ભૂલવાળો હોઈ ગેરસમજ ફેલાવે તે અનિચ્છનીય છે; તે સુધારવાની આવશ્યક્તા છે. તેના આધારભૂત શ્રીયુત નંદલાલ ડે. એમ. એ. બી. એલ. ના અંગ્રેજી પુસ્તક જિઓગ્રાફિકલ ડિક્ષનરી (The Geographical Dictionary of Ancient & Mediaeval India 1927.) ના પૃ. ૧૦૭ માં કુંડગામ સંબંધમાં અંગ્રેજીમાં તો આવું કથન છે – “Mahavira is said to have been conceived at first in the womb of the Brahmani Devananda, but Indra caused the embryo to be transferred to the womb of the Ksatriya Trisala who was also with child, through the agency of his deer-headed general Harineyameshi, who is no doubt the same as Naigamesha or goat-headed god of the Brahmanas." (Ep. Ind. Vol. IIPP. 316, 317. Kalpa-Sutra in SBE. Vol XXII, p 227.” પરંતુ પૂર્વોકત પુસ્તકમાં તેનું ભાષાંતર વિચિત્ર રૂપમાં અર્થને બદલે અનર્થ કરનાર જે જોવા મળે છે, તે સખેદ અહિં દર્શાવું છું— “ ગુvમx ૪ કહેવાય છે કે મહાવીર પ્રથમ દેવનંદા નામની બ્રાહ્મણીના ગર્ભમાં રહ્યા હતા. પણ ઇન્ડે એ ગર્ભને કાઢીને ત્રિશલા નામની ક્ષત્રિયાણીના ગર્ભમાં મૂક્યો હતો. તે વખત ત્રિશલાને હરણના જેવા માથાવાળા સેનાપતિ હરિણમેશીને ગર્ભ રહ્યો હતો. આ હરિણેચમેલી અને બ્રાહ્મણના બકરા જેવા માથાવાળો દેવ નગમેશ તે એક જ. (એ. ઈ. પુ. ૨, પા. ૩૩ ૬, ૩૧૭. સે. બુ. ઈ. માં છપાયેલું કલ્પસૂત્ર પુ. ૨૨ પા. ૨૨૭)” – ભૌગોલિક કેલ (પ્રાચીન અને મધ્યકાલીન), પૃ. ૫૩ -તેમાં લેખકે વિચાર કર્યા વિના ગેરસમજથી કેવું વિચિત્ર ભાષાંતર કર્યું છે. અને બેહુદું ભસી નાખ્યું છે–તે સમજી શકાય તેમ છે. આપણું ભાષાન્તરકારો–સાક્ષર એ વિચારી જોવા તસ્દી લેશે? જેના કલ્પસૂત્રમાં મહાવીર-જન્મ સંબંધમાં જે ઉલ્લેખ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ મળે છે, તે બહુ સુપ્રસિદ્ધ છે. ગષભદત્ત બ્રાહ્મણને ત્યાં દેવાનંદા બ્રાહ્મણની કુક્ષિએ ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા ૮૨ દિવસના ભગવાન મહાવીરને, સિદ્ધાર્થ રાજાની પત્ની ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિમાં પરિવર્તન કરવાનું ઉચિત કર્તવ્ય જિન-ભક્ત ઇંઢે પિતાના એક સેવક દેવદ્રારા બજાવ્યું હતું, જેને પ્રા. માં દુનિમેષ, સં. માં હૃāિms નામથી સૂચવવામાં આવ્યો છે, તેને પ્રા. વરાછામા=િ સં. gવાત્યની જuિfa-દેવેન્દ્રના પાયદળ સેનાના અધિપતિ તરીકે ઓળખાવવામાં આવ્યો છે. કલ્પસૂત્રની કિરણાવલી વગેરે વ્યાખ્યાઓમાં “દુઃ રૂદ્રય સૈાનમામિ છતાંત્તિ રિ-નૈમેષ, વત્ તુ રે ક્ટિ રજૂધ જૈનમેપીનામા દેવઃ' અર્થાત-ઇંદ્રના આદેશને ઈચ્છનાર અથવા ઇંદ્રને સંબંધી દેવ જણાવ્યો છે. ભગવતીસૂત્ર વગેરેમાં તેને શક્રદૂત તરીકે પણ સૂચવ્યો છે આચાર્ય શ્રી હેમચંદ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર (પર્વ ૮, સર્ગ ૭, શ્લો. ૧૧-૧૩) માં બીજા પ્રસંગમાં પણ નિગમેથી દેવનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં પ્રદ્યુમ્ન જેવા પુત્રને ચાહતી સત્યભામાને પ્રસન્ન કરવા શ્રીકૃષ્ણ આ દેવનું આરાધન કર્યું હતું, આ દેવે પ્રકટ થઈ હાર આપ્યો હતો, એ હાર ધારણ કરી શ્રીકૃષ્ણનો સમાગમ કરનારી જાંબવતીને સુપુત્ર પ્રાપ્ત થયો હતો. કલ્પસૂત્રનાં કેટલાંક સચિત્ર પુસ્તકમાં તેને હરણના જેવા મસ્તકવાળા ચીતર્યો છે. ડો. બુહરે મથુરાનાં જૈન સ્મારક અવશેષો (Specimens of Jain Sculptures from Mathura. ) માં આ દેવના પ્રાચીન ઉત્કીર્ણ શિલ્પ સાથે, અન્યત્ર મળતા સમાન નામવાળા અને કાર્યવાળા નૈગમેશ, નૈગમય, મેષાનન–અજાનન છાગવત્ર વગેરે નામ સંબંધમાં વિસ્તારથી ચર્ચા કરી છે. છે. વિન્ટરનિં રોયેલ એસિયાટિક સોસાયટીના જર્નલમાં વે. ર૭, પૃ. ૧૪૯૧૫પમાં સન ૧૮૯૫માં “નેજમેશ, નૈગમેશ અને નેમેસે' સંબંધમાં વિસ્તારથી વિવેકથી ચર્ચા કરતાં કદ અને ગૃહ્યસૂત્રમાં આવેલા એ દેવ સંબંધી પ્રાર્થનાનાં સૂક્તો દર્શાવ્યા છે. તેથી જણાય છે કે પ્રાચીન સમયમાં એ નામનાં દેવનું સ્મરણ ગર્ભાધાનાદિ-પ્રસંગમાં કરવામાં આવતું હતું. સુપુત્રની પ્રાપ્તિ માટે રક્ષા માટે એ દેવનું આરાધન ઇષ્ટ મનાતું હતું. + “જે કરે ! પાપત સુપુત્રઃ પુનtપર अस्थै मे पुत्रकामायै गर्भमाधेहि यः पुमान् । यथेयं पृथिवी मोत्ताना गर्भमादधे। एवं तं गर्भमाधेहि दशमे मास सूतवे ॥ विष्णोः श्रेष्ठेन रूपेणास्यां नायी गवीन्याम् । पुमांस पुत्रमाधेहि दशमे मासि सूतवे ॥" –ત્રવેદ, ખિલ ૩૦, ૧ (મેક્ષમૂલર દ્વિતીયાવૃત્તિ વૉ. ૪, પૃ. ૫૪૦) વિ. વિ. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir उपदेशतरङ्गिणी के कुछ शब्द ( लेखक-श्रीयुत मूलराजजी जैन, एम. ए., एल-एल. बी.) उपदेशतरङ्गिणी के कर्ता नन्दिरनगणि के शिष्य रत्नमन्दिर गणि हैं। इनका समय विक्रम की सोलहवीं शताब्दी है क्योंकि सं. १५१७ में इन्होंने " भोजप्रबन्ध ''की रचना की।२ यद्यपि उपदेशतरङ्गिणी मूलतया संस्कृत भाषा में है तथापि इसमें प्राकृत, अपभ्रंश, गुजराती, हिंदी के अनेक पद्य उद्धृत किये गये हैं । गधभाग में भी बहुत से ऐसे शब्द हैं जो किसी कोष में नहीं मिलते । ये प्रचलित भाषाओंसे लिये गये प्रतीत होते हैं। यहां कुछ शब्दों पर विचार किया जायगा । .. रत्नमन्दिर ने अपने समय के अथवा अपने से कुछ पूर्ववर्ती श्रावकों और तीर्थों का उल्लेख किया है। इससे यह पुस्तक न केवल भाषा की दृष्टिसे प्रत्युत इतिहास को दृष्टिसे भी महत्त्वशाली है। १. खुन्द ___एकदा स्तम्भपुरे केऽपि सितपटा झोटिङ्गभट्टेन मलिककबीरदीनपाचे आकारिताः । निस्सङ्गनिरीहत्वेनाऽऽसनादिदानेऽपि भूमावुपविष्टाः । भट्टः कथयति-खुन्द ! सितपटाः कर्तारं न मानयन्ति । ( उप० तर्र० पृ० ४८) खंद-यह संस्कृत का शब्द नहीं । इसे झोटिङ्ग भट्ट (हिन्दू) अपने स्वामी मलिक कबोरदीन (मुसल्मान) को संबोधन करने में बोलता है । यह फारसी खावंद का संक्षिप्त रूप है। खावंद भी खुदावंद का रूपान्तर प्रतीत होता है । जिनप्रभसरिकृत १. शाह हर्षचंद भूरामाई द्वारा वीर सं. २४३७ में बनारस से प्रकाशित। २. जातः श्रीगुरुसोमसुन्दरगुरुः श्रीमत्तपागच्छप स्तत्पादाम्बुजषट्पदो विजयते श्रीनन्दिरत्नो गणिः । तच्छिष्योऽस्ति च रत्नमन्दिरगणिजिप्रबन्धो नवस्तेनाऽसौ मुनिभूमिभूतशशभृत्सवत्सरे निर्मितः ॥ ( उप० तरं०, प्रस्तावना पृ. १) ३. खावंद-A master; superior. F. Steingass: Persian English Dictionary. London 1930. ४. खुदावंद-A king, prince; a lord, master, तदेव । For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष ११ ऋषभस्तवन में और विक्रमसिंहरचित पारसी भाषानुशासन में फा० वांद (ख्वाद) का अर्थ स्वामी किया है। ख्वाद और खुद दोनों खावंद के संक्षिप्त या भ्रष्ट रूप हैं। २. श्रीकरी थारापद्रनगरे लघुकाश्मीराभिधाने पश्चिममण्डलीकबिरुदः श्रीश्रीमालज्ञातीयः सं० आभूः । यस्य यात्रायां सप्तशतदेवालयाः, एवसहस्रपञ्चशतदशोत्तर जिनबिम्बानि; ४ सहस्रशकटानि, पञ्चसहस्राणि तुरंगमाणां, २२ शतोष्ट्राः, ९० सुखासनानि, ९९ श्रीकर्यः, ७ प्रपाः, ४२ जलवाबलीवः ..... (उप० तरं०, पृ० २४५) द्विसहस्रश्वेताम्बर तपोधनाः, ११ शतदिगम्बराः, १९ शतश्रीकर्यः, ४ सहस्रतुरंगमाः, द्विसहस्रोष्टाः... (उप० तरं०, पृ० २४७) यहां श्रीकरी डोली या पालकी जैसा कोई वाहन प्रतीत होता है। यह शब्द MW७ में नहीं मिला । विक्रमसिंह के पारसी भाषानुशासन में 'छत्रु ताऊसी' का पर्याय 'सीकरी' दिया है जो श्रीकरी का रूपान्तर दिखाई देता है। कदाचित् सीकरी देशी शब्द हो जिस को संस्कृत रूप देने के लिये श्रीकरी बना दिया । उपदेशतरङ्गिणी में सीकरी शब्द भी आता है-वांकावीरपधोरणहार सोकरीघोरंधार (उप० तरं०, पृ० ५३), पर यहां सीकरी का अर्थ निश्चित नहीं हो सका। ३. जोत्कार - तत्प्रतिबोधनोपकारकरणा) दूरदेशान्तरस्थमागिनेयरूपं कृत्वा तद्गृहं गतः। मातुलान्या जोत्कारः कृतः । पृष्टं-मातुलः कास्ति । (उप० तरं०, पृ० २०१) प्रसंग से स्पष्ट प्रतीत होता है कि यहां जोत्कार का अर्थ प्रगाम है। परंतु यह संस्कृत का शब्द नहीं प्रत्युत प्राकृत जोक्कार को संस्कृत रूप दिया गया है जिससे गु० जुहार शब्द बना है। इसकी व्युत्पत्ति पर विस्तृत विचार हो चुका है। कदाचित् इसका संबन्ध हिंदी जी, जीउ, जू (सं० जीव) से हो-जैसे-रामजी, कृष्णजीउ, हरिजू । इस दशामें जोत्कार के ओ का समाधान हो जाता है । अथवा यह शब्द झुक-जूख–से बना हो क्योंकि प्रणाम भी झुकने को हो कहते हैं। ५. जैन साहित्य संशोधक, पूना, खंड ३, पृ. २१-५९ । ६. ओरियंटल कालेज मेगजीन, लाहौर। फर्वरी १९४६ । पृ० २३, श्लो० २१ ७. Monier Monier-Williams: Sanskrit-English Dictionary. Oxford, 1899. ८. फुटनोट ६ पृ. ५, प्रलो० ३८ । ९. जैत सत्य प्रकाश, व. ९, अं. ७, क्रमांक १०३, पृ. ३५१-४। For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમગ્ર આગમો લખાવનારા બે સંઘવી ભાઈઓની પ્રશસ્તિ સં -શ્રીયુત પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, મુંબઈ ભગવાન મહાવીરસ્વામી પછી લગભગ ૧૦૦૦ વર્ષે જેના સિદ્ધાંતગ્રંથ વ્યવસ્થિત રીતે ગ્રંથારૂઢ થયા. ત્યાં સુધી જેન શ્રવણે એ ગ્રંથને મુખ્યતઃ કંઠાગ્ર રાખતા. પણ ઉપરાઉપરી પડતા દુષ્કાળા અને પરદેશીઓના આક્રમણથી થતી ઉથલપાથલ-રાજ્યક્રાતિએથી એ ગ્રંથને સ્મરણમાં રાખવાનું અને પરિષરૂપે એકત્ર મળવું કે ગણ–સમુદાયમાંથી વિખૂટા પડતાં ધાર્યા મુજબ એકઠા થવું દુષ્કર બનવા લાગ્યું. આથી સિદ્ધાંતગ્રંથનું શૃંખલાબદ્ધ યથાસ્થિત સ્મરણ પણ વિસરાવા લાગ્યું, ત્યારે શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વલભીપુરમાં શ્રમણસંધને એકઠો કર્યો અને સિદ્ધાંતગ્રંથો લખવાની પરિપાટી શરૂ કરી. એ પછી તો લેખનકળાનો પ્રવાહ સહસ્રમુખે વિસ્તાર પામ્યા. આમ જે લેખનકળાનો નવો પુણ્ય-ઉદ્યોગ ફાલ્યો ફૂલ્યો તેમાં લેખનકળાનાં સાધન, લેખકે, સંશોધક, લખાવનારા દાનવીરો અને એને માટેનાં મોટા મોટા ભાંડાગારો પણ ભિન્ન ભિન્ન નગર અને ગામમાં વધવા લાગ્યાં. યદ્યપિ દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણના સમયમાં લખાયેલા ગ્રંથમાંનો એક પણ ગ્રંથ કોઈ પણ ભંડારમાંથી આપણને પ્રાપ્ત થઈ શકે નથી, પણ તેની પરંપરાપ્રાપ્ત નકલે આજે આપણને ઉપલબ્ધ થાય છે. લેખનપરંપરાનો વ્યવસાય તાડપત્ર ઉપરથી કાગળ ઉપર આવ્યો અને છાપખાનાંઓ થયાં ત્યાં સુધી ઉત્તરોત્તર વધતે જ ગયે. આજે જુદાં જુદાં નગરના જ્ઞાનભંડારામાં હજારે પ્રતિઓ એને જ પરિણામે સંગ્રહાઈ રહી છે. કેટલાક ભંડારે તે મુસ્લીમ આક્રમણમાં નષ્ટભ્રષ્ટ બન્યા અને તેમાં આપણું મહામૂલાં રત્ન સમા કેટલાયે ગ્રંથો, જેમાંના કેટલાકના નામે આપણને કેટલીક ટિપ્પણીઓમાંથી મળે છે, તે ભસ્મસાત થઈ ગયા, છતાં આજે જે ગ્રંથો સચવાઈ રહ્યા છે તે ભારતીય ઇતિહાસનાં ઉજજવળ સીમાચિહ્ન રૂપે ભાત પાડી રહ્યા છે; એટલું જ નહિ એની સાધન-સામગ્રી બની રહ્યા છે. અને જૈન સંસ્કૃતિની તે જીવનોપયોગી જ્ઞાનવિજ્ઞાનની સાધનસંપત્તિ એમાં જ સંગ્રહચેલી પડી છે. આ ગ્રંથલેખનની આંતર વ્યવસ્થા જેમ જૈન શ્રમણોએ કરવા માંડી તેમ બાહ્ય વ્યવસ્થાને દાનવીર શ્રાવકે પૈસા આપી સમૃદ્ધ બતાવી. આ આંતર અને બાહ્ય વ્યવસ્થા કરનાઓનાં નામે જાણવાનું એકમાત્ર સાધન એ ગ્રંથોની અંતે કેટલીક ગદ્ય-પદ્ય પ્રશસ્તિનેધોમાં મળી આવે છે. આવી એક વિસ્તૃત પ્રશસ્તિ નીચે આપવામાં આવે છે; જેમાં ખીમસિંહ અને સહસા નામના બે સંધવી ભાઈઓએ સં. ૧૫૩૮માં સમગ્ર આગમગ્રંથ લખાવ્યાની બેંધ તેમ જ તેમણે કરેલાં બીજાં સુકૃતોની સૂચિ પણ જાણવા મળે છે. અને તે લખાતા ગ્રંથની આંતર વ્યવસ્થા કરનારા શ્રી સમજય મુનિ અને વિજયમંદિર ગણિનાં નામો પણ એમાં જોડાયેલાં મળી આવે છે. આ પ્રશસ્તિ અમદાવાદના “ડેલા” ના ભંડારમાં સવારી અને વ્યવહાર્ષિના અંતે આપેલી જોવાય છે. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २७४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ ॥प्रशस्ति ॥ अस्ति स्वस्तिपदं श्रीगूर्जरमण्डलमखण्डलक्ष्मीकम् । तत्राणहिल्लपाटकपुरं पुरन्दरपुरमिवाऽऽव्यम् ॥ १ ॥ आसीत् तत्र निवासी पुण्याभ्यासी च जिनमतोद्भासी । प्रावाटबृहच्छाखामुकुटश्रीः श्रेष्ठिछाडाकः ॥ २ ॥ काबाख्यस्तत्तनुभूरनुभूतागण्यपुण्यनैपुण्यः । पत्नी फदूरदूषितमतिरतियतिभक्तिभृत् तस्य ॥३॥ अनयोस्तनयौ सनयौचित्यादिसादरौ विदुरौ । . सदयौ सादा-जडनामानौ प्रथितमहिमानौ ॥४॥ ललतूर्ललना सादाभिधस्य देवाह्वयश्च तनुजन्मा । गोमतिरतिदानमतिर्युवतिः श्रीगजडस्य पुनः ॥ ५ ॥ सत्कुलकमलविकाशन-जिनशासनगगनभासनदिनेशौ । श्रीषीमसिंह-सहसासंघाधिपपुङ्गवौ जयतः ॥ ६ ॥ धन्याधस्य धनाईगृहिणी स्पृहणीयगुणगणा प्रगुणा । पुत्रौ देता-नोतासंज्ञो विज्ञौ स्फुरत्प्रज्ञौ ॥७॥ दारू सारूप्यधरा श्रियाः प्रियाऽन्यस्य धौर (रे) यौ । तनयो समधर-ईसरसंज्ञौ दुहिता मल्हाईश्व ॥ ८ ॥ अथ कनकाईलालार्वडघूर्जीविणिरिति क्रमाद् वध्वः । पुत्राश्च सोनपालाऽमीपालो पूनपाल–हेमराज-धरणाख्यौ (ख्याः) ॥ ९ ॥ पूरी॥सूर्बासू इत्यभिधानाः प्रधानधीनिधयः । अनयोश्च विश्वसाराः स्वसारः एता गुणोपेताः ॥१०॥ पितृविहितातुच्छोत्सवमभङ्गवैराग्यरङ्गसंगेन । पूरी पुनरुरीकृतदीक्षा श्रीसाधुलब्धिरिति नाम्नी ॥११॥ यौ सारपरीवारौ धर्माधारौ सदाचारौ । सविशुद्धव्यवहारौ सविचारौ भृशमुदारौ च ॥ १२ ।। जयचन्द्रमुनीन्द्रः स्थापितवन्तौ प्रवर्तनीपदवोम् । तां श्रीसंघदुकूलादि-कमडिदानादिमहपूर्वम् ॥ १३ ॥ श्रीमञ्चम्पकनेरपावकगिरौ प्रोत्तुङ्गशृङ्गेऽर्हत् (त )चैत्यं तत्र च बिम्बमार्हतमतिप्रौढं प्रतिष्ठां तथा । तस्योच्चैर्मुनिग्-शर-क्षिति (१५२७) मिति (ते) वर्षे सहर्पोत्सर्व पौषस्यासितपश्चमीसुदिवसे या कारयाश्चक्रतुः ॥ ११ ॥ For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૭૫ અંક ૧૦-૧૧ } બે સંઘવી ભાઈઓની પ્રશસ્તિ सोत्कर्ष शिखि-शम्भु-नेत्रविषय-क्ष्मा(१५३३)संख्यवर्षे सदाप्यन्नावारितदानमानविधिभिः श्रीसंघसम्माननैः । सुक्षेत्रार्थनिवेशनैर्जिनमतं प्रोद्भासयन्तौ च यौ श्रीशचुंजय-रेवतादिषु महायात्रोत्सर्वं चक्रतुः ॥ १५ ॥ तौ श्रीधर्मधुरन्धरौ विधुरतां संप्रापयन्तौ सदा सत्रागारविधानदीनजनताऽऽधारप्रदानः कलिम् । श्रीसाधर्मिकभक्तियुक्तिसुकृतासक्तिप्रसक्तौ निजं नाम दमावधिनैकपुण्यकरणैः संस्थापयन्तौ ध्रुवम् ॥१६॥ सम्यग्दर्शन्मोदकाञ्जनमनो नासदृशं मोदकांश्चक्राणौ प्रचूरांस्तथा गुरुतरान् सद्प्य टकोदहरान् । कुर्वाणौ प्रतिमाप्रतिष्ठितिपदप्रौढप्रवेशोत्सास्तीर्थोद्धारपरोपकारगुरुसत्कारप्रकारादिव ॥ १७ ॥ साधु परिधापयन्तौ गच्छमतुच्छं विशेपवेषगणैः । सममखिलमवनिमण्डलमपि यशसा वाससा सहसा ॥ १८ ॥ प्राप्तप्रौढितपोगणप्रगुणिताऽत्यौनत्यनित्यश्रिया श्रीसूरीश्वरसोमसुन्दरगुरुप्रष्ठाः प्रतिष्ठास्पदम् । सूरिश्रीमुनिसुन्दराहगणभृत् श्रीचन्द्रगच्छोर्मिभृचन्द्रश्रीजयचन्द्रसूरिगुरवस्तत्पट्टविद्योतनः (नाः) ॥१९॥ तत्पट्टे गुरुरत्नशेखरवरस्तेषां च पट्टेऽधुना लक्ष्मीसागरसूरयो विजयिनः सौभाग्यभाग्यान्विताः । श्रीमान् ( मत् ) सोमजयाह्वयाश्च गणभूत्कोटीषु कोटीरताभाजस्तत्परिवारसारमपरेऽनूचानपादा इह ॥ २० ॥ तेषां धर्मरसोर्मिवर्मितगिरः श्रुत्वा सकर्णावुभौ चित्कोशे द्रविणैर्जिनोक्तसमयांस्तैलेखयन्ताविमाम् । वर्षेऽलीलिषतां वसु-त्रि-शर-भू (१५३८) संख्ये प्रति प्रीतिदां श्रीसंघाधिपखीमसिंह-सहसासंज्ञौ [व] दान्याविह ॥ २१॥ एतांस्तु नव्यलिखितान् श्रीमत्सुरीन्द्रसोमजयगुरवः । शोधनविधिना ग्रन्थान् समान् समीचीनतां निन्युः॥२२॥ एतल्लेखनविषयोपक्रममसमं व्यधुर्धतालस्याः । चित्कोशसर्वचिन्ता विविधा विजयमन्दिरगणीन्द्राः ॥२३॥ For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ | શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ श्रीखीमसिंह-सहसासंघपतिभ्यामुदारचरिताभ्याम् । लेखित एप विशेषाक्षरैशेषोऽपि जिनसमयः ॥ २४ ॥ प्रतिदिनमवहितमनसा मुनिजननिवहेन वाच्यमान इह । विबुधैश्च शोध्यमान सर्वजनानन्दकृनन्द्यात् ॥ २५ ॥ છે ફતિ પ્રરાતિવાચન | सं. १५३८ वर्षे पत्तनवास्तव्य सं. खीमसिंह-सं. सहसाभ्यां पु० समधरदेवदत्त-नोता, ईसरसुत हेमराज-सोनपाल-घरणा-अमीपाल यूनपाल-आसपालप्रमुखकुटुम्बयुताभ्यां लिखितमिदं पुस्तकम् । आचन्द्रार्क नन्दतात् । शुभं भवतु । विश्वनाथलिखितम् । लेखक-पाठकयोः शुभं भवतु । कल्याणमस्तु । વ વૃક્ષ છોડાક - 1 T કાબા ( પત્ની-ફ૬) સાદા (લલતુ ) રાજડે (ગમતી) દેવા. ખીમસિંહ (ધનાઈ) સહસી (વા ) નાતા દેતા (કનકાઈ). (લાલી) સમવાર (વડધૂ) - સર (મલ્હાઈ) (વિણિ) પુત્રી 1. પૂનપાલ હેમરાજ ધરણ (પૂરી, જાસૂ બાસૂ) સેનપાલ–અમીપાલ પુત્રીઓ ભાવાર્થ ગૂર્જર મંડલમાં અણહિલપુર પાટણ નામે નગર છે. ત્યાં પુન્યશાળી જિનમતાનુયાયી પ્રાગ્રાટ બહત શાખામાં શિરોમણિ છોડાક નામે છી વસતે હતો. તેને કાબા નામે પુત્ર હતો. તેને સરળ હદયી ને સાધુભક્ત ફદુ નામે પત્ની હતી. તેમને સાદા અને રાજડ નામે બુદ્ધિશાળી પુત્રો હતા. તેમાં સાદાની પત્નીનું નામ લલતુ હતું. તેનાથી દેવા નામે પુત્ર થયો અને રાજડને દાનશીલા ગોમતી નામે પત્ની હતી. તેમને ખીમસિંહ અને સહસા નામે સંઘવીઓમાં શિરોમણિ બે પુત્રો હતા. ખીમસિંહને ધનાઈ નામે ગુણશાલિની પત્ની હતી. તેમને દેતા અને નોતા નામે બુદ્ધિશાળી પુત્રો હતા. સહસાને વારુ નામે પત્ની For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ ] બે સંઘવી ભાઈઓની પ્રશસ્તિ ર૭૭ હતી અને તેને સમધર અને ઈસર નામે બે પુત્રો અને મલ્હાઈ નામે પુત્રી હતી. દેતાને કનકાઈ નોતાને લાલી, સમધરને વધૂ અને ઈસરને જીવિણ નામે પત્નીઓ હતી. દેતાને સોનપાલ અને અમીપાલ નામે પુત્રો હતા. અને નોતાને પૂનપાળ, સમધરને હેમરાજ અને ઈસરને ધરણું નામે પુત્રો હતા. સોનપાલ અને અમીપાલને પૂરી, જાસુ, બાસુ નામે બહેન હતી. (૧–૧૦) પિતાએ મોટો ઉત્સવ કરવાથી જેનો વૈરાગ્યરંગ અભંગ છે તે પૂરી નામે પુત્રીએ દીક્ષા લઈ સાધુલબ્ધિ નામ ધારણ કર્યું. શ્રેષ્ઠ પરિવાર વાળા, ધર્મના આધાર, સદાચારી, વિચારશીલ અને અતિ ઉદાર તે ખીમસિંહ અને સહસા નામના બંને ભાઈઓએ સંધને ઇકલ-રેશમી વસ્ત્ર અને કાંબળીના દાનપૂર્વક મેટો ઉત્સવ કરી શ્રી જયચંદ્ર મુનીન્દ્ર દ્વારા પ્રવત્તની પદવીમાં સ્થાપિત કરી. (૧૧-૧૩) ચાંપાનેર-પાવાગઢના ઉત્તુંગ શિખર પર અરિહંત ભગવાનનું ચૈત્ય અને તેમાં તેમણે ભગવાનની અત્યંત પ્રૌઢ પ્રતિમાની પ્રતિષ્ઠા મોટા ઉત્સપૂર્વક સંવત્ ૧૫૭ ના પિષ વદિ પાંચમના દિવસે કરાવી. (૧૪) સંવત ૧૫૩૩માં સારાં ક્ષેત્રોમાં માનપૂર્વક મોટી સત્રશાળાઓ બોલાવી જિનમતને શોભાવતા તે બંને ભાઈઓએ શત્રુંજય અને રૈવત-ગિરનારની મોટી યાત્રાઓને ઉત્સવ કર્યો. (૧૫) તે બંને ધર્મ ધુરંધર બંધુઓ સત્રાગારો બનાવીને તેમ જ ગરીબ મનુષ્યોને આધાર આપવા વડે કલિને પણ વિધુર બનાવતા હતા. તેમણે સાધર્મિક ભક્તિ અને પુણ્યકાર્યમાં ચિત્ત લગાડીને અનેક પુણ્યકાર્યો કરવાથી પૃથ્વી રહે ત્યાં સુધી પોતાનું નામ પ્રવ–અમર કર્યું. તેમણે મનુષ્યના મનને રુચે તેવા ઘણા, અત્યંત મોટા અને રૂપાના ટૂંકા યુક્ત લાડવા સરખા સમ્યગદર્શનરૂપ લાડવા બનાવ્યા, અને તીર્થોદ્ધાર, પરોપકાર અને ગુમહારાજના સત્કાર પ્રકાર વડે જાણે પ્રતિમાઓની પ્રતિષ્ઠા, પદવીપ્રદાન અને પ્રવેશોત્સવ પણ કરાવ્યા. વિશિષ્ટ પ્રકારના વેષ-વસ્ત્ર સમૂહ વડે શ્રેષ્ઠ ગ૭ને સારી રીતે આચ્છાદિત કરતા તે બંનેએ વસ્ત્રની સાથે જ સમગ્ર પૃથ્વીમંડળને યશવડે જલદીથી જ વ્યાપ્ત કરી દીધી. (૧૬–૧૮). પ્રૌઢતાને પ્રાપ્ત કરનારા તપાગણમાં ઉન્નતિ અને નિત્ય લક્ષમીને વધારનારા શ્રેષ્ઠ ગુરુ શ્રી સમસુંદરસૂરિ જેઓ પ્રતિષ્ઠાના સ્થાન રૂપ છે તેમના ગણધર સમા મુનિસુંદરસૂરિ અને ચંદ્રગછરૂ૫ સમુદ્રમાં ચંદ્ર સમા શ્રી જયચંદ્રસૂરિ ગુરુતેમની પાટને શોભાવે છે. તેમના ગુરુ શ્રી રત્ન શેખરસૂરિ અને હાલ તેમની પાટે સૌભાગ્યશાળી શ્રી લક્ષમીસાગસૂરિ જય પામે છે. તેમના ગણધરોમાં પણ શ્રેષ્ઠ સોમ જય ગુરુ છે. તેમને પણ મોટો પરિવાર છે અને બીજા પણ શ્રેષ્ઠ સાધુઓ અહીં છે. (૧૯-૨૦) તે ગુરુઓની ધર્મરસથી રસાયેલી વાણું સાંભળીને આ બંને ભાઈઓએ ચિત્કશ -જ્ઞાનભંડાર માટે શ્રીજિનેશ્વર પ્રભુના સિદ્ધાંતોને પૈસા આપી લખાવવા માંડ્યા. સંવત ૧૫૩૮માં દાનવીર સંઘવી શ્રી ખીમસિંહ અને સહસાએ અહલાદ ઉપજાવે તેવી પ્રતિઓ લખાવી. ૨૧ આ નવીન લખાયેલા ગ્રંથને શ્રી સોમજય ગુરુએ સંશોધનવડે શુદ્ધ બનાવ્યા. આ લેખન વિષયની શરૂઆત શ્રી વિજયમંદિરમણિએ આલસ છોડીને કરી અને ચિકાશની સમગ્ર ચિંતા તેમણે જ રાખી. (૨૨-૨૩). - ઉદારચરિત સંધપતિ શ્રી ખીમસિંહ અને સહસાઓ જિનેશ્વર ભગવાનના સમગ્ર સિદ્ધાંતગ્રંથ વિશિષ્ટ અક્ષરોથી લખાવ્યા. પ્રતિદિન સાવધાન ચિત્તથી મુનિગણ વડે વંચાતો અને વિદ્વાનેથી શોધાતો (આ સિદ્ધાંત) સર્વ મનુષ્યને આનંદ કરનાર થાઓ ! For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir निर्भान्त तत्त्वालोक [दान-शोल-तप-भावनादिधार्मिकविशिष्टव्याख्यानरूपो निबन्धः ] प्रणेता-पूज्य मुनिमहाराज श्रीवल्लभविजयजो. [क्रमांक-१२७ से क्रमशः] काक (कौआ) में गहेरा कालापन है और हंस में स्वभाव से ही उजलापन है, दोनों की गंभीरता में बहुत कुछ अंतर है और दोनोंकी बोलीमें बडा मारी अन्तर है, फिर भी जहां यह विचार किया जाय कि कौन काक है और कौन हंस है, हे मित्र, उस देशको नमस्कार है। पहेलो कहा जा चुका है कि धर्म सर्वोत्कृष्ट मंगल है अर्थात् मोक्षसाधक है और वह अहिंसारूप है, संयमरूप है और तपःस्वरूप है; यह दशवैकालिक सूत्र में कहा गया है, इसी तरह भगवानने धर्मके विशेष लक्षणको उत्तराध्ययन सूत्र में भी कहा है किज्ञान, दर्शन, चारित्र और तप ये मोक्ष के मार्ग हैं, अर्थात् धर्म हैं। उत्तराध्ययनका मूल पाठ इस तरह है नाणं च दंसणं चैव चरितं च तवो तहा। एसमग्गुति पत्रत्तो जिणेहिं वरदंसिहि ॥ -उत्तराध्ययन सूत्र, अ० २८, गा. २ यहां ज्ञान, दर्शन, चारित्र और तप को मोक्षमार्ग कहा है अर्थात् धर्म कहा है। धर्मका यह लक्षण भी पूर्वोक्त ज्ञान, दर्शन, चारित्र अथवा श्रुत और चारित्र के अनुकूल ही है, क्योंकि तप चारित्र का ही भेद है, किन्तु कर्मोंके क्षय करने में तप का स्थान सब से ऊंचा है, अर्थात् प्रधान है यह जनाने के लिए हो इस गाथामें चारित्र से पृथक् तप को कहा है। टीकाकारने भी इसी तरह लिखा है कि इह च चारित्रभेदत्वेऽपि तपसः पृथगुपादानं अस्यैव क्षपणं प्रति असाधारणहेतुत्वमुपदर्शयितुम् ॥ ___ अतः सिद्ध हुआ कि सम्यग्ज्ञान, सम्यग्दर्शन और सम्यक्चारित्र ही वीतरागकी आज्ञा (धर्म) है अथवा संक्षेप से ये ही श्रुत और चारित्र के नामसे कहे जाते हैं, इससे भिन्न अल्पज्ञकल्पित संवर-निर्जरा रूप लक्षण व्यभिचरित होनेसे वास्तविक लक्षण नहीं है । धर्मका विषय अति गहन है, शास्त्रकारोंने अपने अपने यथाबुद्धिबलोदयसे धर्मका लक्षण अनेक प्रकारसे किया है, किन्तु धर्मके सभी लक्षणोंका समन्वय सम्यग्दर्शनज्ञानचारित्र में हो जाता है। यह दूसरी बात है कि किसीने धर्म के लक्षण में विशेष कुशलता दर्शाने के लिये लघुता ग्रहण की और किसीने शब्दाडम्बर को ही पसन्द किया; किन्तु धर्मके वास्तविक For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir vvvvNNNN ४ १०-११ નિર્માન્ત તત્ત્વાલક [२७६ लक्षण के लक्ष्य में आकर जिस किसी कलाकुशल विद्वानने जो कुछ अल्प या अधिकरूपसे धर्मका लक्षण किया है वे सभी लक्षण सम्यगदर्शन सम्यग्ज्ञान और सम्यक्चारित्ररूप धर्मके लक्षणों में घटित हो जाते हैं। धर्मप्रेमी जिज्ञासु पाठकों के मनोविनोदार्थ यहां भिन्न भिन्न शास्त्रकारोंके कहे हुए धर्मलक्षण का भी कुछ दिग्दर्शन काराया जाता है। शब्दको प्रधान मानने वाले वैयाकरणलोग धृङ्=धारणार्थक धातु से "धर्म" शब्दकी सिद्धिको बतलाते हैं। अर्थात् वैयाकरणोंके मत में धृञ् धातु धारण अर्थ में है, उस धृञ्धातु से 'उणादि' मन् प्रत्यय करनेसे 'धर्म' शब्द बनता है। फिर 'धरति लोकान् ध्रियते वा लौकेरितिधर्मः' अर्थात् जो लोगोंको धारण करता है अथवा जो लोगोंके द्वारा धारण किया जाता है उसे धर्म कहते है। इस तरह वैयाकरणलोग धर्म शब्दकी व्युत्पत्ति करके धर्मका लक्षण करते हैं । वैयाकरणोंके अनुगामी कोशकारोंने भी धृञ् धातु के प्रसिद्ध अनेक अर्थको ग्रहण करके धर्मके पर्याय अपने अपने निबन्धों में लिखे हैं, जैसे-अमरकोशमें लिखा है । कि "धर्माः पुण्ययमन्यायस्वभावाचारसोमपाः"-(अमरसिंड) अर्थात् पुण्य, यम, न्याय, स्वभाव, आचार और सोमप ये छः पर्याय धर्म के हैं, ये सभी पर्याय धर्म के विशिष्ट अर्थ के घोतक हैं। पुण्य, यम, न्याय, स्वभाव और आचार ये पांचों तो अत्यन्त प्रसिद्ध है और सोमपका भी नाम धर्म ही है, क्योंकि अमृतको उत्पन्न करनेवाला सोम कहलाता है, सोमका अधिकतर प्रयोग चन्द्रमा में ही किया जाता है। चन्द्रमा में अमृतका भाग अधिक है, चन्द्रकिरणोंसे जीवनदायिनी औषधियोंकी पुष्टि होती है, इसी लिये चन्द्रमा का नाम अमृतदीधिति अमृतकिरण सुधादीधिति औषधीश आदि है । उन्हीं नामों में चन्द्रमाका सोम नाम भी सार्थक है और उस सोम (अमृतोत्पादक) जैसी वस्तुका जो पालन या रक्षण करता है उसका नाम सोमप है, इसी लिये धर्मका नाम सोमप भी रखा गया है, इसी तरह विश्व और मेदिनी कोश में भी धर्मका पर्याय लिखा हुआ है, जैसे "धर्मोऽस्त्री पुण्य आचारे स्वभावोपमयोः ऋतौ । अहिंसोपनिषन्याये ना धनुर्गमसोमपे ॥ अर्थात् पुण्य, आचार, स्वभाव, उपमा, ऋतु, अहिंसा, उपनिषद, न्याय, धनुः, यम और सोमप ये ११ धर्मके पर्याय हैं, वैयाकरण और कोशकारों की उक्तियोंका पर्यालोचन करनेसे भी सम्यग् ज्ञान दर्शन चारित्र ही धर्मका लक्षण होता है । दर्शनशास्त्रकारोंने भी यथामति भिन्न भिन्न भाषाशैलीसे धर्मका लक्षण किया है, किन्तु सभी दार्शनिकों के यथाकथित धर्मलक्षण सम्यग्दृष्टिज्ञानचारित्रके अन्तर्गत हो जाते हैं। जैसेकर्मप्रधानवादी मीमांसकों ने 'नोदनालक्षणो धर्मः' ऐसा धर्म का लक्षण किया है, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८० ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्ष ११ इन के अभिप्राय में 'नुद' धातु प्रेरणा अर्थ में हैं, उससे नोंदना शब्दकी सिद्धि होती है अतः प्रेरणा लक्षणात्मक ही धर्म है यह मीमांसकों का मन्तव्य हैं । इस प्रेरणालक्षणात्मक धर्म के उपर जैमिनि का सुन्दर लम्बा चौडा ' पूर्वमीमांसासूत्र' है, मीमांसाशास्त्र के अधिक जिज्ञासुको 'शाबरभाष्यसहित' जैमिनीयसूत्र (पूर्वमीमांसा) देखना चाहिये। हां तो मीमांसाशास्त्रकारों की राय में भी प्रेरणालक्षणात्मक ही धर्म हैं, किन्तु मीमांसा के 'नोदनालक्षणो धर्म:' इस प्रथम सूत्र के आदिम तीन अक्षरों के ही गंभीर अर्थपर विचार करें तो कहना पडेगा कि मोमांसा के धर्मलक्षण भी सम्यग्ज्ञान- दर्शन - चारित्र रूप धर्मलक्षण के अन्तर्गत है । क्योंकि बिना सम्यग्ज्ञान सम्यगदर्शन और सम्यक् चारित्र के प्रेरणा सार्थक नहीं हो सकती अथवा यों कहिये कि विना सम्यग्ज्ञान दर्शनचारित्र के सच्ची प्रेरणा का अभाव ही रहता है अतः मीमांसकों के प्रतिपादित धर्म का लक्षण भी सम्यगज्ञानदर्शन चारित्ररूप धर्म के लक्षण के अन्तर्गत ही है । तर्कवादी न्यायशास्त्रकारों ने विशेष रूप से हितकारक क्रियाकलाप को धर्म कहा है, किन्तु कोई भी क्रियाकलाप विशेषरूप से हितकारक तभी हो सकता है जब उसको अच्छी तरह जान लिया जाय, देख लिया और अच्छी तरह किया जाय । अतः तर्कवादियोंके द्वारा निरूपित ' विहितक्रियाजन्यो धर्मः ' अथवा ' ज्ञान विहित क्रियाजन्यो धर्मः ' यह धर्म का लक्षण भी सम्यग्ज्ञानदर्शनचारित्र रूप धर्मलक्षण के अन्तर्गत ही हो जाता है । इसी तरह कोई कोई आत्मानुकूल अर्थ (प्रयोजन) को ही धर्म मानते हैं । इनके मन्तव्य में आत्मा के अनुकूल जितने प्रयोजन हैं वे सभी धर्म हैं । धर्ममर्म और कवियोंने भी इस बातको पुष्टि की हैं जैसेश्रुतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् " ॥ 46 अर्थात् धर्मका सर्वस्व (सबकुछ, लक्षण या स्वरूप) को सुनो और सुनकर हृदय में रक्खो, धर्म का सर्वस्व क्या है उसको पद्य के उत्तरार्ध से उत्तर करते हैं कि अपनी प्रतिकूल (विपरीत) जो बात हो वह दूसरों के लिये नहीं आचरण करनी चाहिये यानी अपनी (आत्मा की ) अनुकूल बात को ही दूसरों के लिये भी आचरण करनी चाहिये, यही धर्म है अर्थात् आत्मानुकूलसिद्धि अर्थ (प्रयोजन) ही धर्म है, यही धर्म का सर्वस्व है, धर्म का स्वरूप है। यह उपर्युक्त श्लोकका सारांश है । अब आत्मानुकूल प्रयोजन ही धर्म जिन धर्मशास्त्रकारों के मत में है उनका भी धर्मलक्षण का सिद्धान्त सम्यग्ज्ञानदर्शनचारित्ररूप धर्मलक्षणके अन्तर्गत हो जाता है, क्योंकिविना सम्यग् ज्ञान सम्यग् दर्शन और सम्यक् चारित्रके कोई भी प्रयोजन आत्मा के अनुकूल नहीं हो सकता है | अतः इससे भी यही सिद्ध हुआ सम्यग्ज्ञानदर्शनचारित्ररूप ही धर्म है। इसी तरह अन्य दर्शनकारों के यथाकथित धर्मलक्षण सम्यग्ज्ञान सम्यग्दर्शन और सम्यक्चारित्र केही अन्तर्गत हो जाते है, तुलना और समन्वय करनेके लिये बुद्धि में क्षमता प्रतिभा For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ४ १०-११ નિર્માન્ત તવાલક [२८१ गंभीरता और निःपक्षपातता भी चाहिये । अतः सिद्ध हो गया कि सम्यग्ज्ञान, सम्यग्दर्शन और सम्यकचारित्र सर्वोत्कृष्ट धर्म-लक्षण है। धर्म की व्याख्या अत्यन्त विशाल, गंभीर और बडे बडे प्रसिद्ध शास्त्रोंमें वर्णित है। धर्म की प्रतिकूलता से लोगों का भाग्य भी प्रतिकूल हो जाता है और धर्म की अनुकूलता से प्रतिकूलता भी अनुकूलता में परिणत हो जाती है । संक्षेप में यों कहें कि विश्वकी समस्त वस्तु धर्मके आधार पर स्थिर है तो भी कुछ अत्युक्ति नहीं होगी। कितने लोगोंने तो धर्मकी अनेक रीतिसे व्याख्या करते करते धर्मके महत्त्वको पार न पाकर अन्त में 'विश्व धर्म प्रतिष्ठितम्' अर्थात् 'जो कुछ है सब धर्म में ही प्रतिष्ठित हैं ऐसा कहा है । और दूसरे विवेकशाली विद्वानोंने माता पिता स्त्री पुत्र मित्र आदि से भी धर्म की अधिकता दिखलाई जैसे धर्मो विशिष्टः पितृमातृपत्नीसुहृत्सुतस्वामिसहोदरेभ्यः। सनातनोऽयं सह याति मृत्यौ दुःखापहोऽमी पुनरीदृशाश्च ।। धर्मो महामङ्गलमङ्गभाजां धर्मो जनन्युदलिताखिलार्तिः । धर्मः पिता पुरितचिन्तितार्थो धर्मः सुहृद्वतितनित्यहर्षः ॥ सारांश यह कि पिता माला पत्नी मित्र स्वामी और भाई से भी धर्म अधिक है, क्योंकि धर्म सनातन (सर्वदा रहनेवाला) है और ये मातापिता आदिक अस्थिर है, धर्म मृत्यु के पश्चात भी साथ जाता है और ये मातापितादिक यहीं रह जाते हैं । धर्म दुःख को वास्तविकरूप से नाश करनेवाला है। शरीरधारियों (खासकर मानवशरीरधारियों) के लिये धर्म महामंगल है अर्थात् शाश्वत सुख को देनेवाला यानी मोक्षका मार्ग है । धर्म ही समस्त पीडाको दूर करनेवाली माता है तथा धर्म ही अभिलषित अर्थ को पूरा करनेवाला पिता है एवं धर्म ही हृदयको आनन्द देनेवाला मित्र है । इसी तरह कोई दूसरे कवि कहते हैं कि " व्यसनशतगतानां क्लेशरोगातुराणां मरणमयहतानां दुःखशोकार्दितानाम् । जगति बहुविधानां व्याकुलानां जनानां शरणमशरणानां नित्यमेको हि धर्मः"॥ अनेक व्यसनों (विषय-वासना)से युक्त, क्लेश और रोग से आतुर, मरण के भय से हत, दुःख और शोक से पीडित एवं अनेक प्रकार से व्याकुल तथा जिन्हें कहीं शरण नहीं है ऐसे अशरण जनोंके लिए असार संसारमें नित्यशरण एक धर्म ही है। इसी प्रकार काव्यकला-कुशल एक तीसरे कविका अभिलाप सुनिये: For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4 IA .[वर्ष ११ vvvvr २८२] શ્રી જૈન સત્ય પ્રકાશ तावच्चन्द्रबलं ततो ग्रहबल ताराबलं भूबलं तावत्सिद्धयति वाञ्छितार्थमखिलं तावअनः सज्जनः। मुद्रामण्डलतन्त्रमंत्रमहिमा तावत्कृतं पौरुषं यावत्पुण्यमिदं सदा विजयते पुण्यक्षये क्षीयते ।। इस का भावार्थ यह है कि चन्द्रमा का बल, ग्रहोंका बल, ताराओं (नक्षत्रों)का बल और भू (पृथिवी)का बल तब तक रहता है एवं समी इप्सित वस्तुकी सिद्धि तब तक होती है, और तभी तक लोग सज्जन कहे जाते हैं और तभी तक सभी मुद्राओं की तत्रों की तथा मंत्रों की महिमा रहती है एवं तभी तक पुरुषार्थ रहता है और तभी तक मनुष्य सब जगह विजय को पाता है जब तक पुण्य (धर्म) रहता है और धर्मके नाश होने से सभी बल सभी ऐश्वर्य सभी सम्पत्तियां नष्ट हो जाती हैं। इसी तरह चोथे कवि भी धर्मके महत्त्वका वर्णन करते हुए बतलाते हैं. “कुलं विश्वश्लाघ्यं वपुरपगदं जातिरमला मुरूपं सौभाग्यं ललितललनाभोग्यकमला। चिरायुस्तारुण्यं बलमविकलं स्थानमतुलं यदन्यच्च श्रेयो भवति भविनां धर्मत इदम्" । अर्थात् संसार में प्रशंसा के लायक कुल, लीरोग शरीर, उत्तम जाति,सुन्दर रूपरंग तथा सौभाग्य एवं सुन्दर स्त्री तथा भोगयोग्य सम्पत्ति, दीर्घायु, युवावस्था अविकल (पूर्ण) बल और प्रभूत स्थान ये सभी चीजें तथा अन्य भी जो मुखशान्तिकारक श्रेय (माङ्गलिक) पदार्थ हैं वे सभी पदार्थ भावुक धर्मप्रेमियों को धर्म से ही होते हैं अर्थात् धर्मनिष्ठ आदमी को सांसारिक और पारलौकिक सभी उत्तमोत्तम सुख पाप्त होते हैं। __ इसी प्रकार एक पांचवे कवि कहते हैं कि "तोयेनेव सरः श्रियेव विभुता सेनेव सुस्वामिना जीवेनेव कलेवरं जलधरश्रेणीव दृष्टिश्रिया। मासादास्त्रिदशार्चयेव सरसत्वेनेव काव्यं प्रिया प्रेम्णेव प्रतिभासते न रहितो धर्मेण मत्यः क्वचित् "। अर्थात् जैसे नदी जल के बिना नहीं शोभता, लक्ष्मी के विना प्रभुता नहीं शोभती, अच्छे राजा के विना सेना नहीं शोभती, जीव के विना देह नहीं शोभता, वर्षा के विना मेघ-घटा नहीं शोभती, देवपूजा के विना मन्दिर नहीं शोभता, रस के विना काव्य नहीं शोमता, और प्रेम के विना स्त्री नहीं शाभती है उसी तरह धर्म के विना मनुष्य कहीं भी किसी तरह भी नहीं शोभता है, अर्थात् मनुष्यों के सर्वथा शोभाका स्थान र्धम ही है और धर्म ही मनुष्यजीवन का सार है। (क्रमशः) For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અષ્ટકર્મ સ્તવન પૂજ્ય મુનિ મહારાજ શ્રી. જયંતાવજયજી પ્રવાર રૂપ પરમાત્મા. ચિદાનંદ ભગવાન; પ્રણમું પરમ પ્રમોદકું, જિ એ હાય નિર્મળ જ્ઞાન છે ૧છે અશ્વસેનનુપકુલતિલો, વામા માત મહાર; પણ કમાવતિ વહે, નીલવરણ તનુ સાર છે ૨ જન્મ પુરી જણારસી. નવ કર ઉચી કાય; ધરણંદ્ર ને પદ્માવતી, નિશદિન પાય || ૩ || વાંછિત પૂરણ સતરૂ. શ્રી શંખેશ્વર પાસ; શરણાગત વકતણી, સાભળીએ અરદાસ અનાહં કર્મ હલા કરી. તે જીત્યા જ રાજ; તમ છેડવી મુજને જિ લાડુ થવપુરર ર ૫ | હાલ –કપૂર હોય છે કે ભલે રે-એ દેશી ). જણાદશણાવરણયનાં ૨, મેહની જે ઉખું નામ; ગોત્ર અંતરાય એ આઠને રે, છતે પ્રભુ ગુલામ રે, ભવિકા સેવે શ ખેશ્વર પટેલ, ઝિમ છું કરમના પાક રે છે ભ૦ | ઈહ ભવ લિલ વિલા રે, ૧૦, પરભી અવિચલ વાસ રે . ભo | ૬ | અનાદિ અનંત સંસારમેં રે, ભયે અનંત કાલ; આ8 મે કરી હું તો રે, બં ધાણું મિથ્યા જાલ રે ભવે છે ૭ જ્ઞાનાવરણ થિતિ સાગરૂ રે, કેડા કોડી ત્રીસ અપાર; પાદા સરિખ જિન કહે છે, મત્યાદિક પાચ અપાર રે ! ભવ | ૮. દર્શનાવરણી નવ વિધ રે, પંચ નિંદ્રા દરશન ચાર; થિતિ ત્રીસ કેડીકેડના રે, દૃષ્ટાંત જિમ પ્રતિહાર રે ! ભ૯ સાતા અસારા દ્વિવિધ વેદની રે, સૈજુ રહે ત્રીસ કોડાછેડી; મધુલીપી ખડગધાર સમું રે, પ્રભુ મુજને એકથી છોડ રે | ભ | ૧૦ | પચવીશ કષાવ ત્રણ મહિના રે, સિત્તેર કડાકૅડીની થીતિ; અડવીસે ભેદે મેહની રે, માંદરા સમ ધરા ચિત્ત રે લાભ | ૧૧ | આયુ કરમ ચાર ભેદથી રે, દેવાદિક ગતિ જેહ; તેતી સાગર સ્થિતિ જાણવી રે, હિાડે સરીખું કરમ એ રે ભોળા ૧૨ છે એક ને ત્રણ ભેદથી રે, નામ કરમ જિનવાણ ચિતારા સરિખું હી રે, વીશ કેડાર્કડી થીતિ જાણ રે ભ ૧૩ ઉંચ નીચ દેય ભેદય રે, ગાત્ર કરમ કુંભાર સમાન; વીસ કડાકડી સાગરૂ ૨, ઉત્કૃષ્ટી ધિત માન રે | ભ | ૧૪ છે For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૮૪ ] w શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ દાન લાભ વી લાગસૢ રે, ઉપભાગથી અંતરાય; સાગર થિતિ ત્રીસ કાડાઢાડની રે, ભંડારી સરિખું કહાય રે ૫લના ૧૫ ખાર મુહૂર્ત્ત જઘન્યથી રે, વેદની થીતી હાય; અઢાર મુહૂત્તથીત જાણવી રે, નામ કરમ લી ગાય રે ।।લા ૧૬ ૫ નાણુ દસણાવરણી મેહની હૈ, આઊખા ન અંતરાય; જઘન્ય થકી એ પાંચને રે, અંતર્મુહૂત્ત' હાય ૨૫ ભ૦ ૫ ૧૭ ॥ ઘાતી કરમ નાણુ દસણા-વરણ મેાહની ને અંતરાય; નામ આયુ ગેાત્ર વેદની રે, ચાર અઘાતી કેવાય રે !! ભ૦ ૫ ૧૮ । ગેાવળ—એ દેશી ) અડવિધ ક; (ઢાલ ૨-પ્રથમ જીણુ કરીને જીવડા જી, ખાંધે મધહેતુ તે જિન કહે છ, છાંડી લહે શિવ સન્મ ૨, જીવડા તે અંધ હેતુ નીવાર. ( આંકણી ) ર૧ જી ॥ ૨૨ ॥ સત્તાવન ભેદિ તો જી, જીમ ન પડે! સંસાર રે ॥ જીવડા ૫ ૧૯ ॥ પાંચ મિથ્યાત્વ ખાર અવિરતી જી, જીમ પ્`ચ વિષય કષાય; જોગ પન્નરસું મેલતાં જી, સત્તાવન બ ંધ હેતુ થાય ૐ ।। જી॰ !! ૨૦ ॥ અભિગ્રહને અણુભિહિ જી, સશય ત્રીજી ધાર; અનાભાગ આભિનિવેશક' જી, એ પાંચ મિથ્યાત્વ વિચાર રે ાજી ભુ જલ જલણ વાયુ વનસ્પતિ જી, વલી છઠ્ઠી ત્રસકાય; છએ કાયના વધ થકી જી, લેષક એ થાય રે ! કાન ચક્ષુ ને નાસીકા જી, હુ ફ્રસેદ્રિય સાર; પશુ ઇંદ્ર મન અણુસ’બરે જી, અવિરતિ ખાર પ્રકાર ૨૫ જી ! ૨૩૫ ક્રોધ માન માયા લેાભ ચારના જી, પ્રત્યેકે ભેદ ચાર; સજલના પ્રત્યાખ્યાનીયા જી, અપ્રત્યાખ્યાનીએ ત્રીજો પ્રકાર રાજગાર૪ અન તાનુખ ધીયા મેલતાં જી, એ સાલ ભેદ કષાય; જેઠના ઉદયથી પ્રાંણીયા જી, નરગ નિગેાદે જાય રેસા ૭૦ ૫ ૨૫ પુખ્ખું ચામાસ વરીસની જી, જાવજીવની થિત્તિ; દેવ માણુસ તિરિનારકી જી, ચારઈનિ કઈં ગત્તી ૨૫ જી૦ ૫ ૨૬ u સજલણા યથા ખ્યાતને જી, ખીજો સરવ વિત્ત; દેશ વિરતિ ત્રિજો હશે. જી, અન`તાનુખ'ધી સમકિત્ત રે ! જી પારણા હાસ્ય કૃતિ અતિ ભય Àાગથી જી, દુરગછા સું છ થાય; પુરૂષ સ્ત્રી નપું વેદથી ૭, એ નવ નેાકષાય ૨ ૫ જી ! ૨૮ ॥ સત્ય અસત્ય સત્યામૃષા જી, અસત્યામૃષા મન જોગ; અશુિ પરે ચ્યારે જાણવા જી, વચનતણા વલી યોગ રૂ। જી॰ારા ઉદારિક ઔદારિક મિશ્રથી છ, ક્રિય વૈકીય મિશ્ર ચેાગ; આહારક માહારફ મિશ્રથી જી, કામઁણુ પન્નર યાગ રે સાજીભારૂભા Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૦-૧૧ ] અષ્ટકમ-સ્તવન |_| ૨૮૫ બંધ હેતુ એ આદરે જી, કરમ બાંધે બહુ જીવ; જન્મ જ મરણે કરી છે, પાડે બહુલી રીવ રે | છ | ૧ ઈમ કરમ બધી ભારી થયે જ, તુંબડિ ષ્ટાંતિ સાર; આઠ જાલી માટી લેપથી છે, મૂડે વાર મઝાર રે રે જી ! ૩૨ છે નિબડ બંધ હેતુ જીવને છે, જાલિ સરિખે ધાર; આઠ કરમ રૂપ લેપથી છે, બૂડે તે ભવ વાર રે છે જી ૩૩ છે સ્થિતી પરિપાકી પ્રાણાયા , લઘુતા પાસે સાર ઊરધ ગામી તવ થયે છે, બૂડે તે ભવ વાર રે | છ | ૩૪ છે (હાલ ૩-નાયક મોહ નચાવી–એ દેશી). ભગતવત્સલ વીતરાગ છ, સુણજે વિનતી મુઝ રે; આઠ કરમ રહિત હુઈ, નામ જપે જે તુજજ રે | ભ૦ છે ૩૫ છે અનાદિ સાત સંબંધથી, ભવિઝને કરમ તે હાઈ રે; કંચનેપલ દષ્ટાંતસું, શુકલ ધ્યાનાનલિ જુદાં ય રે ! ભ૦ ૩૬ . જિમ બહુ કાલનાં ખાંણમાં, કંચન માટે સંગ રે; જુદાં થાયે જેમ અગ્નિથી, તેમ જીવ કરમનો ત્યાગ કરે છે ભ૦ ૩છા યથાપ્રવૃત્તિ કરણે કરી, ઈમ પામે સંસારને પાર રે, પલ્યોપલ દષ્ટાંતથી, માર્ગાભિમુખ થયે સાર રે ! ભવ છે ૩૮ કેટંબિક નર કોઈ મેટા, ધાન્યના પાલા માંહી રે, થોડુ થોડુ ધાન્ય જ ઘાલીએ, ઘણુ ઘણુ કાઢે ત્યાંહી રે ભ૦ છે ૩૯ તે દિન પાલે ઠાલે, તેહ અનુક્રમે થાવે રે ઘણા કાળ સંઓ તે કરમ, અનાગપણે ખપાવે રે ભ૦ | ૪૦ આયુ વરજી સાત કરમની, સ્થિતિ એક કેડાર્કડિ ઉણું રે, પલ્યોપમ અસંખ્યાતે ભાગે, ગ્રંથી પાસે આવે પ્રાણી રે ! ભ૦ ૪૧ાા કરમજનિત જે જીવને, રાગદ્વેષ પરિણામે રે, દુરભેદ કર્કશ ગ્રંથિ તે, ભેદિ અપૂરવકરણે તમે રે ભ૦ ૪૨ છે વિયૅલ્લાસ વિશેષથી, ઈમ અનિવૃત્તિકરણ અનંત રે; ઉપસમ સમકિત અનુક્રમે, પામે સુખ અનંત રે | ભ૦ કે ૪૩ છે દેવ અરિહંત સુસાધુજી ગુરૂ, કેવલી ભાબિત ધર્મ રે; એ તત્ત્વ પામતો થકે, હું પામ્યો વંછીત શર્મે રે ભવ છે ૪૪ માર્ગાનુશારી સંવેગ પખી, દેશવિરતી સર્વવિરતી રે; ભવસ્થિતિ પરિપાક પામી, અનુક્રમે તે મુગતિ રે છે ભ૦ કે ૪૫ છે પુયપ્રકૃતિના ઉદય થકી, પાપે પાસ જિણેસર દે રે; હવે પ્રભુ દેજે પ્રેમે કરી, ભવભવ તાહરી સેવ રે છે ભ૦ ૪૬ છે બારેજા પુરમાં રહીને, તવન રચ્યું સાલે રે, ભણે ગણે જે નિત સાંભલે, તેહ ઘરિ મંગલમાલો રે છે ભ૦ ૪૭ For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org २८६ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ( उ ) ઈમ પાસ જિનવર વિશ્વ સુખકર કરતમહુર દિનકરા, સંવત સંયમ ઉધિવસુઈ × સ્તન્યે પાસ શખેશ્વરા; વિજયમાનસૂરીસ રાજે ઝુવિજય કાવિદ્ર વા, તસ સીસ હરખે માન જંપે, સફળ સધ મંગલ કર ૫ ૪૮ ૫ અંત અષ્ટકમ સ્તવન સપૂર્ણ कविचक्रवर्ती श्रीपालरचिव शतार्थी Acharya Shri Kailassagarsuri Gyanmandir लेखक: श्रीयुत अगरचंदजी नाहटा जैन जातियों में पोरवाड जातिके लिये ' प्रज्ञाप्रकर्ष प्राग्वाटे' की प्रसिद्धि सोलह आने सत्य है । पर वर्तमान में इस जातिवालोंके शिक्षणकी कर्म के कारण उनका अपने अतीत गौरवको प्रकाशित करनेकी ओर लक्ष्य नहीं गया । स्व. मुदि हिमांशुविजयजीका पोवाड जाति के इतिहास के प्रकाशनका विचार सुना था, पर असमयमें ही उनका स्वर्गवास होजाने से वह मनोरथ सफल न हो सका । 'पूर्वकालान ओसवाल ग्रन्थकार ?' शीर्षक लेख लिखने के समय प्राग्वाट एवं श्रीमाल जातिके ग्रन्थकारोंके सम्बन्धमें फिर कभी प्रकाश डालनेकी मनोभावना मैंने व्यक्त की थी, पर उसके लिखनेका सुअवसर अभी प्राप्त नहीं हो सका । उस सुयोगकी प्रतीक्षा में हूं। आज तो उस जाति के कविचक्रवर्ती श्रीपाल की एक महत्त्वपूर्ण कृति जो कि अद्यावधि साहित्यसंसार में सर्वथा अज्ञात है, उसका परिचय इस लेख द्वारा कराया जा रहा है । यह कृति है 'शतार्थी' जिसमें एक श्लोक के १०० अर्थ करके कविने अपनी विद्वत्प्रतिभाका सफल परिचय दिया है । यद्यपि इस कृतिका नामनिर्देश मैंने अपने 'जैन अनेकार्थ साहित्य "" लेखमें किया था, पर उस समय इसके रचयिता कविचक्रवर्ती श्रीपाल ही हैं इसका निर्णय नहीं होनेके कारण अज्ञातकतुक रूपमें ही उसका उल्लेख किया गया था । पीछे से अपने संग्रहके लिए इस अलभ्य ग्रन्थकी प्रतिलिपी कराने के विचारसे प्रतिको रतनगढ जाकर लाने एवं भलीभांति अवलोकन करने पर उक्त निर्णय हो सका । जिस पुस्तकालयकी यह प्रति है उसके सूचीपत्र में इसका नाम 'सत्यार्थी' लिखा था अतः नया नाम देख उस प्रतिको देखने की जिज्ञासा उत्पन्न हुई और वास्तविक नाम ' शतार्थी' ज्ञात २. प्र० 'जन सिद्धान्त भास्कर वर्ष ८, अंक १ । [ वर्ष ११ × મૂળ ગુટકામાં ૧૭૧૭ લખ્યું છે. પણ ઉદ્ધિથી સાતને એ રીતે ૧૭૭૭ થાય. આ સ્તવન પાટનિવાસી ભાજક શ્રી પ્રાચીન હસ્તલિખિત ગ્રંથામાંના એક ગુટકામાંથી ઉતાયું છે. १. प्र० ' ओसवाल नवयुवक' वर्ष ८, अंक ७-८ एवं 'ओसवाल' वर्ष ६, अंक ६ । For Private And Personal Use Only અંક પણ લેવાય છે; ગિરધરભાઈ હેમચંદના Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧–૧ | કવિચક્રવર્તી શ્રીપાલરચિત શતાથી कर बड़ी प्रसन्नता हुई। आज तो विचक्रवर्ती श्रीपालको एक नवीन कृतिके रूपमें इसका परिचय कराते और भी अधिक प्रसन्नताका अनुभव होता है । कविपरिचय-आबू तीर्थकी विमलवसहीके शोभितकी मूर्तिके लेखानुसार श्रीपालके पिताका जाम लक्ष्मण था। ये पाटणमें रहेते थे। वहांके नपति गूर्जरेश्वर सिद्धराज जयसिंहके आप बालमित्र थे । सिद्धराज जयसिंह आपको हमेशा 'भ्राता' से संबोधन करते थे । और आपकी लाकोत्तर प्रतिभासे प्रसन्न होकर नृपतिने इन्हें कविराज या कविचक्रवर्ती का पद देकर सम्मानित किया था। सं. ११८१ में सिद्धराज जयसिंहकी सभामें श्वे. देवसूरिजीका दि. कुमुदचंद्र जीसे शास्त्रार्थ हुआ था। इस बाद में भी कविराज श्रीपालने प्रमुख भाग लिया था । कविराजके चर्मचक्षु न थे पर प्रज्ञाकी प्रकर्षतासे आप प्रज्ञाचक्षु थे । आपके रचित १ चतुर्विंशतिजिनस्तुति गा. २९ यमकमय और २ वडनगर प्राकार प्रशस्ति पद्य २९ ही उपलब्ध हैं । इनके अतिरिक्त आपके रचित सहस्रलिंग या दुर्लभ सरोवरकी प्रशस्तिके दो पद्य 'प्रबन्धचिंतामणि' में मिलते हैं। नाभेय-नेमि संधान काव्यका आपने संशोधन किया था। अद्यावधि आपकी लघु रचनायें ही ज्ञात थी, पर आज आपकी एक बड़ी एवं महत्त्वपूर्ण रचनाका परिचय दे रहा हूं। आपके पुत्र सिद्धपाल एवं पौत्र विजयपाल भी कवि थे, जिनके विषयमें श्रीमान् जिनविजयजी लिखित 'द्रौपदी स्वयंवर' की प्रस्तावना पढनी चाहिये । ___ शतार्थीहत्ति-परिचय भूभारीद्धरणो रसातलामः स्वर्गेधशोभावनः सारद्योगपरः प्रभावसविता सत्यागवेष्टोदितः । व्यापन्नौ र ... सिद्धराजवसुधामव्यक्षरामेवली सन्नागः सहरीरसाहितमहोराज्याय साधूरतः ॥१॥ श्रीसिद्धराजेन कृतप्रसादमाज्ञापितः संभृतकौतुकेन । यो निर्ममे वृत्तमिदं शतार्थममर्थ वाक्यं कविराजनामा ॥ २ ॥ अनेकार्थतया क्वापि शब्दानां क्वापि भग्नतः । क्वापि तात्पर्यभेदेन वृत्तस्यास्य शतार्थता ॥३॥ तत्र अर्थानामनुक्रमो यथा—सिद्धराज १, स्वर्ग २, शिब ३, ब्रह्मा ४, विष्णु ५, भवानिपति ६, कार्तिकेय ७, गणपति ८, इन्द्र ९, वैश्वानर १०, धर्मराज ११, नैर्ऋत्त१२, ३. श्रीमान् जिनविजयजीने, लेख अपूर्ण मिलनेसे इस मूर्तिको श्रीपालकी होनेका संभव लिखा है, पर मुनि जयन्तविजयजोने अपने 'अबुद-प्राचीन-जैनलेखसंदोह' पूर्ण लेख प्रकाशित कर इसे शोभित की बतलाई है। For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૧ वरुण १३, उपवन १४, धनद १५, वसिष्ठ १६, नारद १७, कल्पद्रुम १८, गंधर्व १९, दिव्यभ्रमर २०, देवाश्व २१, गुरुड २२, हरसमर २३, जिनेन्द्र २४, बुद्ध २५, परमास्मा २६, सांख्यपुरुष २७, देव २८, लोकायतपुरुष २९, गगनमार्ग ३०, आदित्य ३१, सोम ३२, अंगारक ३३, युद्ध ३४, बृहस्पति ३५, शनैश्वर ३७, वरुण ३८, रैवंत ३९, मेघ ४०, धर्म ४१, अर्क ४२, कामदेव ४३, मेरु ४४, कैलास ४५, हिमालय ४६, मंदरादि ४७, भूभार ४८, समुद्र ४९, परशुराम ५०, दाशरथी ५१, बलभद्र ५२, हनुमान ५३, पथिपार्थिव ५४, युधिष्ठिर ५५, भीमसेन ५६, अर्जुन ५७, कर्णवर ५८, रस ५९, रससिद्धि ६०, रसोत्सव ६१, अवधूतयोगी ६२, पाशुपतमुनि ६३, ब्राह्मण ६४, कवि ६५, अमात्य ६६, नौदंडाव्यक्षविज्ञप्तिका ६७, दूतवाक्य ६८, वर्चरक ६९, वीरपुरुष ७०, नृपराज ७१, नृपतुरंग ७२, वृषभ ७३, करभ ७४, जलाशय ७५, दर्दुर७६, आराम ७७, सिंह ७८, सदवृक्ष ७९, सार्थवाह ८०, सायंत्रिक ८१, सत्पुरुष ८२, वेश्यापति ८३, शरत्समय ८४, सिद्धाधिपयुद्ध ८५, प्रतिपक्ष ८६, वरणायुध ८७, चोर ८८. जार ८९, दुर्जन ९०, शबर ९१, रसातलंगम ९२, कमगाधिप ९३, महावराह ९४, शेष ९५, वासुकि ९६, कनकचूला ९७, बलिदैत्य ९८, दिग्गज ९९, सारस्वतमंत्र १००. अर्थः ॥ देव भवानेव सकलमंगलनिधानं प्रथममुपवर्ण्यते । सिद्धराज । 1 अंत - सारस्वत मंत्रस्मरणमेव अंतमंगलं कविः प्रोवाच । अत्र च त्रिभुवनव्यापिशक्ति विभव सिद्धराजस X x क्रमेण त्रैलोक्यवर्णनं । इति प्रबंधार्थकृतसंबंधः । बालयुत्पत्तये कृत्वा शतार्थं वृत्तमुज्ज्वलम् । कविराजस्वयं तस्य.. ग सूचयः अनेकार्थत्रयीं दृष्ट्वा ज्ञातव्या करणत्रयः औचित्यवित्पुराणज्ञः शतार्थता व्यकरोत् कविः एकाहनिष्पन्नमाहात्म्यं प्रबंधं श्रीमा (पा) ल...। कविचक्रवर्ती प्रबंधमेनं विदधे ॥ छ ॥ इति शतार्थवृत्तिः समाप्ता ॥ छ। ॥ १ ॥ For Private And Personal Use Only ॥ २ ॥ प्रतिपरिचय-पत्र ४०, प्रतिपृष्ठ पंक्ति १७, प्रतिपंक्ति अक्षर ५५ से ६४ । अंतके २ - ३ पत्र किलके खोलने से कुछ अक्षर नष्ट । १७ वीं शताब्दी । प्रति नं ९४१ । वैद्य लायब्रेरी रतनगढ । * * या शतार्थवृत्ति - परिचयभां शरमातना ! १०० नामोना अनुभभां અને પાછળના શ્લેકમાં કેટલાક શબ્દો એવા સૌંદિગ્ધ અને અશુદ્ધ છે, જે મૂળ હસ્તલિખિત પ્રત જોયા ૧-૨ સુધારી ન શકાય તેથી શ્રીયુત નાહટાજીની નકલ મુજબ જેમના તેમ રહેવા દીધા છે. -d'al Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીસંઘને વિજ્ઞપ્તિ પર્વાધિરાજ પ્રસંગે સમિતિને જરૂર યાદ રાખજે ! પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવી રહ્યા છે. પૂજ્ય મુનિવાનાં ઉપદેશ અને પ્રેરણાથી દાનવીર સખી ગૃહસ્થા અનેક શુભ પ્રવૃત્તિઓમાં પોતાના ધનનો સદ્વ્યય કરશે. - આવા શુભ પ્રસંગે સમિતિને અને આ માસિકને યાદ કરવાનું અમે સૌને વિનવીએ છીએ. અને ૧૨ વર્ષ પહેલાં રાજનગરના આંગણે ભરાયેલ અપૂર્વ મુનિસમેલનના સંભારણા રૂપ આ સમિતિને અને આ માસિકને વધુ ને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવાની અને ચતુર્વધ શ્રીસ'ધને પ્રાર્થના કરીએ છીએ e પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિસમુદાય આ અવસરે આ માસિક અને સમિતિ માટે અવશ્ય ઉપદેશ અને પ્રેરણા આપવાની કૃપા કરે એવી અમારી તે પૂજ્ય પ્રત્યે પ્રાર્થના છે. વ્યવસ્થાપક, અનિવાર્ય સંયોગો અમદાવાઢ શહેરમાં કોમી હુલ્લડ ફાટી નીકળવાના કારણે, લગભગ એક મહિના સુધી શહેરની પ્રવૃત્તિ લગભગ થંભી ગયા જેવી થઈ ગઈ હતી. તેથી માસિકને ગયા-જુલાઈ–મહિનાના અંક વખતસર પ્રગટ થઈ શકર્યા ન હતા, એટલે હવે જુલાઈએગરેટના સંયુક્ત અંક અમારે આજે વાચકો સમક્ષ રજુ કરવા પડે છે, એ માટે અમે વાચકોની ક્ષમા માગીએ છીએ, -તત્રી પ્રભુ-પ્રતિમા પ્રગટ થયાં ગૂજરાતમાં ચાણસ્મા તાલુકાના સે'લા ગામના એક વોંકળામાંથી શ્રી નેમિનાથ પ્રભુની પ્રાચીન પ્રતિમાજી પ્રગટ થયાના સમાચાર મળ્યા છે. For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | Shr Jatna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. ' કે વસાવવા ચાગ્ય. શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક - ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચને એક આનો વધુ). દીપોત્સવી અંક . ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાતસે વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અંક H મૂલ્ય સવા રૂપિયો. ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટુ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી ચમૃદ્ધ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ દોઢ રૂપિયા. શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અંક [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. કાચી તથા પાકી ફાઇલો | ‘શ્રી જેન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, દસમા વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું ક્રાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. ૧૦”x૧૪”ની સાઈઝ, સોનેરી બેડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આના ). -લખેશ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. મુદ્રકઃ-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, . બા. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય–અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ. શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિંગભાઈની વાડી, ઘીકાંટા રેડ–અમદાવાદ, For Private And Personal use only