Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
p
પ
www.kobatirth.org
जैन सत्य
श्री ज
તંત્રી ચીમનલાલ ગોકળદાસ શાહ
23000 25
વર્ષ ૧૧: અંક ૭] અમદાવાદ - ૧૫-૪–૪૬
વિષય – ૬ શું ન
૧ તેરમી સદીની શિલ્પકળાના નમૂના અને
ગૂ રમ′′ત્રી વસ્તુપ ળ-તેજપાળ : શ્રી ચીમનલાલ વ. ઝવેરી ૨ સુનિ અમૃતવિજયજી વિરચત દ્રેસાશલાક પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાન વિચારગજિત સ્તવન ૩ આ કાલકના સહાયક શક સાાિ ૪ ‘આપણાં ફ્રાગુ’ કાવ્યેા” સંબંધમાં થોડી ૫ મહાપુરુષાનાં ચિત્રપટાને વિરાધ
00
निर्भ्रान्त-तत्त्वालोक
છ માસ્થ્ય-સમીક્ષા
८ श्रीसारोपाध्यायका शाखामेद
00
09
રા
:
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1395
For Private And Personal Use Only
| ક્રમાંક ૧૨૭
૧૯૪
પૂ. મુ. મ. શ્રી રમણિકવિજયજી પૂ હૈ. અ. શ્રી સિદ્ધિમુનિજી
૧૯
સૂચના : શ્રી ૫. ભાલચંદ્ર બ. ગાંધી : ૨૧૧
પૂ મુ. મ. શ્રી ન્યાયવિજયજી
: મ ૨૧૨
पू. मु. म. श्री. वल्लभविजयजी પૂ. મુ. મ. શ્રી. 'ધવિજયજી
૨૧૩
श्री. अगरचंदजी नाहटा
ટાઇટલ પાનું ૨
• ટાઇટલ પાનું ૨
00
જોઈએ છે—
• શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના સપાદનનું અને કાર્યાલયના સંચાલનનું કામ સાઁભાળી શકે તેવા જૈન શ્વે. મૂ. વ્યવસ્થાપકની જરૂર છે. કામ કરવાની ઇચ્છાવાળાએ નીચેના ઠેકાણે વિગતવાર અરજી કરવી. શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ, જેશિંગભાઈની વાડી, ધીકાંટા, અમદાવાદ,
લવાજમ–વાર્ષિક એ રૂપિયા : છૂટક ચાલુ અંક–ત્રણ આના
STARMANDIR
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેરમી સદીની શિe૫કળાના નમૂના અને
- ગૂજ૨મ ત્રી વસ્તુપાળ-તેજપાળ
લેખક:- શ્રીયુત વૈદ્ય ચીમનલાલ લલુભાઈ ઝવેરી જે શિલ્પકળાના નમૂનાનું આજ અમે અહીં પ્રકાશન કરીએ છીએ તે એક સુંદર કળાના નમૂના રૂપ હોવા છતાં પા # કે તેને ભગવાન પાર્શ્વનાથની મૂતિ’ તરીકે પિછાને છે. આ ગર્ભાગારના દક્ષિણ પૂજ઼ામાં બેસાડેલી ન ની સરખી ભંગ્ય મૂર્તિની સુંદરતા અને ગર્ભિત હેતુ તરફ આજ સુધીમાં રાઈનું ધ્યાન ખેંચાયુ' નથી એ પરમ શાચનીય છે. આ મૂર્તિ દોઢ ફુટ લાંખા એક કુટ પહોળા અને પોણા કુટ જા!: વેત આરસમાંથી કાતરીને તૈયાર કરેલી છે પાષાણુ માં છે ક ઈચની પદી મૂકી તેના ઉપર ત્રણ કમળા ઉપસાવેલાં છે, જે માંનું મbષ કમળ સહસ્ત્ર પાંખડીનું છે. એ કમલ ઉપર પદ્માસને પ્રભુની મૂર્તિ છે.
જ્યારે બંને બાજુ ખડ્રગધારીહસ્તદ્વયવ ળી મનુષ્યાકૃતિઓ છે. ભગવાન અને આ બન્ને નરેશ ઉપર સુંદર છત્રા તિરી મધ્યમાંથી આસાપાલવનાં ત્રણ ત્રણ પાંદડાંઓ કાતરેલાં છે. | ઉપર વર્ણ વેલા આદર્શવાળી મૂર્તિ કયા ભગવાનની હોવી જોઈએ તેના નિશ્ચય માટે લાંછન વગેરેનું ચિહ્ન જોવામાં આવતું નથી, પરંતુ ઘણું કરીને તે આ મૂતિ ભગવાન ઋષભદેવની હવા સંભવ છે. કેમ કે આ જ બીજે નમૂના શત્રુંજય તીર્થ મ' રાયણુપાદુ કા પાસેના વસ્તુપાળ સ્વરાહ ચૈત્ય વિના બીજે કોઈ ઠેકાણે જોવામાં આવતા નથી, આ બનેમાં ફેર માત્ર ભગવાનનાં આસનાના છે. શત્રુ જય ઉપરની મૂર્તિ ખડું માસનસ્થ છે જયારે આ મૃતિ' પદ્માયનસ્થ છે. તેથી ચોક્કસ અનુમાન થાય છે કે આ મૂર્તિના વિધાતા પણ મંત્રી વસ્તુપાળ-તેજપાળ હોવા જોઈએ. શત્રુ ય ઉપર ની મૂર્તિની આજુ બાજુના સેવક પુરુષ મિ વિનમિ હાવાની માન્યતા લાંબા વખતથી ચાલે છે તેથી આ મૂતિ' માં પણ એવું જ અનુમાન - બાંધનાં વિલ”મ થાય તેવું નથી. પરંતુ મારું માનવું એવું છે કે આ બન્ને મૂર્તિઓમાં જે yષાની આકૃતિઓ ઉ૫જવવામાં આવી છે તે મહામંત્રી વસ્તુપાળ-તેજપાલની કેમ ન હોય ? ધન્ય છે આવા શિલ્પ સ્થાપકાના સર્જકોને, કે જેઓએ આવું ભવ્ય સ્થાપત્ય સજા ગ્યું. '
- શેઠ શ્રી પ્રતાપસિંહ માહાલાલભાઈના અવસાન અંગેના છે. સમિતિની વ્યવસ્થાપક કમિટિના ઠરાવ. - ૮૪ શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિની વ્યવસ્થાપક કમિટિના એક સભ્ય
રા. રા. શેઠ શ્રી પ્રતાપસિંહ માહોલાલભાઇના તા. ૨૮-૩-૪૬ ના રોજ થયેલ | અંત્યત શાકજનક અને દુઃખદ અવમાન અને આ સમિતિ ઊ'ડા શાકની અને
હાર્દિક દિલગીરીની લાગણી અનુભવે છે. સ્વર્ગસ્થ શેઠશ્રીએ જે કુનેહ, ધર્મપ્રેમ અને ઉત્સાહપૂર્વક નિ:સ્વાર્થ પણે બાર વર્ષ સુધી સમિતિની વ્યવસ્થાનું કામ સંભાળ્યું છે તેને માટે સમિતિ પોતાના હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરે છે. શેઠ શ્રી પ્રતા પસિં હેભાઇના અવસાનથી ગુજરાતભરમાં વિખ્યાત એમના કુટુંબને જ નહીં પણ જેને સમાજને પણ એક બુદ્ધિશાળી, ધર્મની ધગશવાળા અને ૯૨ દેશી દૃષ્ટિવાળા આગેવાન સગ્રહસ્થની માટી ખોટ આવી પડી છે. સ્વર્ગસ્થ શેઠશ્રીના - કબીજના ઉપર જે અણધાર્યું અને આકરું સંકટ આવી પડયું છે તેમાં સમિતિ પાતાની સંપૂર્ણ સમવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરવા સાથે તેમના આત્માને શાંતિ ઈચ્છે છે. ''
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I ! મમ | अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र
श्री जैन सत्य प्रकाश जेशींगभाईकी वाडी : घीकांटारोड : अमदावाद (गुजरात) વર્ષ ૨૨ || વિક્રમ સં. ૨૦૦૨ ઃ વીરનિ. સં. ૨૪૭૨ ઃ ઈ. સ. ૧૯૪૧ || શર્મા અંક ૭ || શદિ ૧૪ : સોમવાર : ૧૫ મી એપ્રીલ || ૧૨૭
મુનિરાજ શ્રી અમૃતવિજયજી વિરચિત
ગેસઠ શલાકા પુરુષ આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન
રાંપાદક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી રમણિકવિજયજી.
અમે પાટણથી વિહાર કરી રણુજ આવ્યા. ત્યાં ઉપાશ્રયમાં લખેલાં છૂટાં પાનનું એક પિટકું હતું, તેમાંથી કેટલાંક સ્તવનાદિન છૂટાં પાનાં મળી આવ્યાં છે. તેમાં એક ૫નું “સઠ શલાકા પુરુષ–આયુષ્યાદિ બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન” મલી આવ્યું છે. તેના કર્તા શ્રી અમૃતવિજયજી મહારાજ છે, અને ખુદ કતએ રવહસ્તે લખેલ છે. આ સ્તવન સં. ૧૮૩૦ મ રચેલું છે, અને એ પાની નીચે “સંવત ૧૮૩૭ ચૈતર સુદ ૩” એટલે ઉલ્લેખ પણ છે.
બાજ જાતનાં બીજાં બે સ્તવને જુદા જુદા કાન મને પાછળથી મળી આવ્યા છે; જેમાંના એકના કર્તા શ્રી દયાલજી છે. તેની ઢાલ ૬ ને માથા ૬૦ છે. રચનાસંવત ૧૬૮૨ છે. બીજા સ્તવનના કર્તા શ્રી આણું વધનજી છે, અને તે સળંગ ૧૫ ગાથામાં છે. એનો રચનાકાલ પણ ૧૭મી સદીનો જ છે. કારણ કે આ પાનું પં. રવિવર્ધન કે જે એક મહાન કલાધર લેખક છે, તેમના હાથે લખાયેલું છે અને એ સત્તરમી સદીમાં વિદ્યમાન હતા.
આ સ્તવનમાં પ્રવચનસારહાર ને રત્નસંચય ગ્રન્થની સાક્ષી આપે છે. પ્રવચનસારવારમાં આ વિષય દ્વાર ૩૬ ગાથા ૪૦૬ થી ૪૨૯ સુધીમાં છે. તેમ જ આવશ્યકસૂત્રમાં પણ આ વિષય માવે છે. વિશેષ જાણવા ઇચ્છનારે આવશ્યક સૂત્ર આદિ ગ્રન્થો જેવા.
આ સ્તવન કરતાં બીજાં બે સ્તવનો કે જેનો ઉલ્લેખ મેં ઉપર કર્યો છે, તે પ્રાચીન હોવા છતાં મારી પાસે આ સ્તવનું પહેલું આવેલું હેઈ એને સૌ પહેલાં પ્રસિદ્ધ કરવામાં નાવે છે, અને બીજા બે જે પ્રાચીન છે તેમને આ પછી પ્રસિદ્ધ કરવામાં આવશે.
–સપાસ,
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|
શ્રી જૈન સત્ય પ્રકાશ
૧૯૪] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ દુહા-શાસનનાયક વીરજી, પંકજ પ્રણમેવી;
ગેસ સિલાકા પુરુષને, કહું સંબંધ સંવ છે ૧ | જિન ચક્રી હરિ બલ વલી, પ્રતિહરિ અનુક્રમ એહને; વીસ ને વલી ચઉ બાર નવ, નવ નવ જહ સંખે ગેહલો ૨ | એ ત્રેસઠ અધિકારિયા, મે ગરની જાણ; બત્રીસ ઘરમાંહિ હુઆ, પતિ પંચ પ્રમાણ છે કે જે તેત્રીસ રેખા ઉર્વ કરી, તિમ ખટ ત્રીછી તાણી; ઇમ બત્રીસ ઘર સ્થાપના, કરીઈ ચતુર સુજાણ | ૪ | પ્રથમ પંક્તિ જનની, અપર ચક્રી હરિ તનમાન; પાંચમી આયુની કહી, સુઈ થઈ સાવધાન | ૫ |
હાલ ૧–(બેલીડા રે હંસા રે વિષય ન રાચીઈ–એ દેશી) પહેલી પંક્તિ રે બત્રીસ ગેહની, ત્રીછી માં િરે ; જે જે ઘરમાં રે જિનની થાપના, તે તે લહીયે રે ગેહ,
| પહેલી પંક્તિ રે છણિી પરિ જાણઈ 1 છે ભાદિ દેઈ ધર્મ જિણુંદ લર્સિ, થાપીને ઘરમાંહિ; વલી બે થાનિક છેડી ત્રણ્યમાં, શાંતિ કુંથુ અરે જાહિ. પહેલી. | ૨ | વલી પરિરીયે રે ત્રિણ કે પ્રતિ, અનુક્રમે તિમવુિં જ હોય; તેહમાં મલ્લિ સુબ્રત જિન થાપી, એક પદમાં નહિ થાય. પહેલી છે ૩ છે આગલી બે ઘરમાં નમિ નેમજી, ઠવિયે દુગ પરિધાર; પાસ છછુંદજી રે વીર જગતપતી, જુગલ સદનમાં જે સાર. પહેલી. | ૪ છે ચોવીસ જિનની રે ઈપર થાપના જિંત્રમાં િજયકાર; થાપી અમૃત કહે એ વિવેકથી, કરવા ભવિ ઉપગાર. પહેલી. પ છે
હાલ ૨–(ખરે છ સામી સહ્યા–એ દેશી) ચકવરતની થાપના, બીજી પંક્તિ માંહિ; ભરત સગર ચક્રી ઠરે, ય ઘરમાં ઉછાહિ સમ સુગુણા એ વાતને. ૧ છે તદનંતર ગૃહ તેરમાં, તહાં _વલી ધામ; અથવા સનતકુમારથી, શાંતિ કંધુ અનામ.
સમા ... | ૨ | ષા (ખા) લી એક આગલિ દવે, ચક્રિ સુભમ નિત; વલી વસતિ નહિ દયમાં, પદ્ય ચક્રિ એક ચેત. સમઝો | ૩ | એક પદ સૂકિ આગલિ, થાપીજે દેય કામ; ચકવરત હરિણુજી, જય ચક્રિ નામ.
સમઝે છે ? એક તજે વલી એકમાં, ચક્રિ બuદત્ત; દુર હરિયે એ વિવેકથી, કહે અમૃત લહે તત્ત. સમા || ૫ |
હાલ ૩–(મોતીડાની દેશી) હવે ત્રીજી પંક્તિમાં વિચાર, હરિ બલ પ્રતિહરિને અધિકાર; દશ ધર અંકીને પદ પંચ, તેમાં કેશવ પ્રમુખને સંચ.
'મોહના મનરંગી પ્યારા સમ સુવિચાર..૧ ત્રિપિષ્ટ અચલા, ગ્રીવ એ જાણે, દિપિષ્ટ વિજય તારક ચિત આણો; સ્વયંભૂ ને ભદ્ર મેરક ત્રણ કહીયે, પુરુષોત્તમ સુપ્રભ મધુ વાહીયે. મોહના. ૨ |
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન ૧૯૫
સિંહ સુદર્શન નિઝુંબ ઇચાઈ, ઠવા પંચ ઘરમાં ઠાઈ પાંચ શન્ય ઘર એકમાં હેય, પુંડરીક આનંદ બલિ પ્રતિ જોય. મોહના. | વલી એક થયને એકમાં રાખો, દત્તને નંદન પ્રહાદ દાખે; બે ઘરને તજી એકમાં દાય, લખમણુ રામ ને રાવણ રાય. મોહના. ૪ અન્ય હેય ૫૬ એકમાં નિવેશ, કૃષ્ણ બલભદ્ર ને મગધેશ; અનુક્રમેં ત્રણ પદ જે રહ્યાં બાકી, પૂરણ ઠવિથ કરી મતિ પાકી. મોહના. . ૫ છે હવે હું ચોથી પાંચમી શ્રેણ, ઘર બત્રીસમાંહિ સુગુણેથ;.
દેહિને જીવીતનું પરમાણુ, જિન ચક્રિ હરિ અમૃત વાણિ. મોહના. છેક છે હાલ ૪-(સુવિધિ જિણેસર પાય નમીએ દેશી જગજીવત ગવાલહે--એ દેશી)
પહેલા ધરમાં થાપીએ, જિન રાષભ ભરતને સંચ લાલ રે; લાખ ચોરાસી પૂર્વનું, જીવીત તનું ધનુ સય પંચ લાલ રે.
સુગુણ સનેહિ સાંભલે તમે મુકી ચિત ખલકંચ લાલ રે. ૧ | બીજ અજિત છણંદજી, ચક્રવર્તિ સગરનું કાણુ લાલ રે; આયુ બહેત્તરી પૂર્વલાખનું, સાઢા આરસે ધનુ તનુ જાણું લાલ રે. સુગુણ૦ | ૨ | સંભવનાથ સુહંક, થાપીને ત્રીજે ગેહ લાલ રે; જીવીત સાઠી લાખ પૂર્વનું ધરે, આરસે ધનુષની દેહ લાલ રે. સગુણ છે 8 છે અભિનંદન મહારાજની, ચોથે ઘર ઠવણું ધારિ લાલ રે; આયુ પચાસ લાખ પૂર્વનું, સાઢા ત્રણ સય ધનુ તનુ સાર લાલ રે. સુગુણ છે ? સુખકર સુમતિ જિણેસ, પદ પંચમ માંહિ નિવાસ લાલ રે; ચાલીસ લાખ પૂરવ પછે, સિદ્ધ ત્રણ સય ધનુ તનુ ખાસ લાલ રે. સગુણ | ૫ | છઠા ઘરમાંહિ લહે, શ્રી પદ્મપ્રભ જિનરાય લાલ રે; ત્રીસ પૂરવ લખ આઉખું, ઘનું અઢીસય ઉંચી કાય લાલ રે. સુગુણ છે ૬.
સ્વામી સુપાસજી સાતમા, વો હૈ જ ઠામ પ્રધાન લાલ રે; વિસ પૂરવ લખ આઉખું, બસે ધનુષ દેહનું માન લાલ રે. સુગુણ૦ | ૭ | ચંદ્રપ્રભુ જિનવર તણું, દશ લાખ પૂરવનું આય લાલ ૨; થાનકિ જાણે આઠમું, તનું ડોઢસો ધનુષ સુહાય લાલ રે - સુગુણ૦ ૮ છે અનવમ સુવિધિ ગુણાપદ, અમૃત કહે વિરામ લાલ રે; જીવીત બે લખપૂર્વનું, સો ધન તનુ ગુણધામ સાલ રે, સુરણ છે છે
હાલ-૫-(બેઠ ભાર ઘણે છે રાજિ-એ શી) દશમા ઘરમાં શ્રી શીતલ જિનની, ઠવણ સાહિબ કેરી; લાખ પૂરવ જીવીત જય કાયા, ને ધનુષ લેરી.
સમઝો સુસણ વિચારી રાજી વાત એ સમઝણ મનમાં આણી ૧ એકાદશમેં શ્રેયસ જિન, વલી વાસુદેવ તિપીઠ; લાખ ચોરાશી વરસ જીવીત, તનુ એંસી ધનુષ સુપઈ. સમી. ૨ વાસુપૂજ્ય પદ બારમેં, વાસુદેવ પી; વાય બહાર લાખ વીત, તનુ સીત્તર ધનુષ ઉઠ. સમઝ. |
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ વિમલનાથ ને હરિ સ્વયંભૂ, તેરસમે પદ આણે; સાઠી લાખ સંવછર જીવીત, સાઠિ ધનુષ તનુ જાણો. સમઝે. | 3 || જિન અનત પુરુષોત્તમ કેશવ, ચઉદસમે પદ વાસ; ત્રીસ લાખ વરકનું વાયુ, દેહ ધનુષ પંચાય. સમ.
| ૫ | ધર્મનાથ ને સિંહ ગવદ્ધન, રહ્યા ૫રમે ગે; લાખ વરસ દસ આઉખું, જય પણુયાલીસ ધ હિ. સમઝે. છે | ત્રીજા મધવા ચકી કહીઈ સેલસમે યાપી; પાંચ વરસ લાખ જીવીત તનુ ધs, શેષ બાયાલીસ લી. મ. | ૭ સનતકુમાર ચક્રધર ચોથા, સત્ત.પદ રા; જીવીત ત્રણ લાખ વરસ તન ધન, શેષ એકતાલીસ દાખો. સમઝ. | ૮ |
હાલ-૬-(સુરતી ચાલિ) શાતિ જિન પંચમ ચાકી અઢારમેં પ૬ જગીશ, લાખ વરસનું આખું દેહ ધનુષ પોલીસ, ઓગણીસમેં થનાથની પાંત્રીસ ધનુષની કાય, છા ચક્રી સહસ પંચાણું વરસનું આય.
|| ૧ | સહસ ચોરાસી વરસને આઉખે અર અભધાન, ચક્રી સાતમા વીસ ત્રીસ ધનુષ તનુમાન; પાંસઠ સહસ વરસનું જીવીત હરિ પુંડરીક, એકવીસમેં ઘર કાય ઓગણત્રીસ ધન નિરીક
|| રો બાવીસમેં પદ આમ ચક્રી સુભ્રમ ભૂમીશ, શય સહસે સાઠ વસનું દહ ધનુષ અવાસ; દત્તદામોદર સાતમ છપ્પન વરસ હજાર, પાલી આયુ વીસમેં છવી ધનુ તનું યાર. સહસ પંચાવન વરસનું જીવીત મિલકુમારી, પચીસ ધનુષની કાયા ચે. વીસમેં ઘર ધારી; સુવતજિન વલી પઘ ચકી ચાવીસમે ગેહ, જીવીત ત્રીજા સહસ વર્ષ વીસ ધનનું દેહ,
| Y | છવ્વીસમે ધાર આઠમે હરિ લખમણું વરવીર, બાર હજાર વરસહદ સેલ ધનુષનું શરીર; નમી જિન હરિખેણુ ચકીધર સગવીસમેં ઠામ, સહસ વરસ દશહર તન પર ધનુષ અભિરામ,
( ૫ ) જય નામ ચક્રવત્તિનું સાહસ વરસ ત્રણ આય, બાર ધનુષની દેહડી અઠાવીસમેં ઠાય; સહસ વરસનું આખું નેમિ ને કૃષ્ણનું હેય, ઓગણત્રીસમાં ઘરમાં દેહ થતષ દશ જે.
|| ૬
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક ૭ ].
બત્રીસ સ્થાનક વિચારગર્ભિત સ્તવન [ ૧૭ ચકી બહાદત બારમે સાતસે વરસ પ્રમાણુ, જીવીત ત્રીસ કા ઘરમાં દેહ ધનુષ દસ જાણુ; પાસપ્રભુ એકત્રીસમેં પદ સે વરસેં સિહ, કાયા જ નવ હાથની જાણે જક્ત પસિહ.
| ૭ | વીર િણુંદનું આઉખું બહેત્તર વરસનું માન, બત્રીસમાં ઘરમાંહિ ગ કર કંચનવાન; ઇમ પંક્તિ પાચે મલી બત્રીસ ધરમાં થાય, પુરુષ સિલાકા સઠિ કહે અમૃત સમુદાય.
| ૮ | ઢાલ-ઇ-(બલિહારી પ્રભુ તુમ તણુએ દેશી.) અણી પરિ પુરષ સિલાકાભે હાઈ તિયા એહવા રે; સિદ્ધનગરના સાહેબા, જસ સુરનરપતિ કરે સેવા રે.
ચતુર વિચાર ચિત્તમાં. ૧ ચોવીસ જિન શિવપુર વા, તમ ચક્રો આ કહીએ રે; મધવા સનતકુમારની, ત્રીજે સુલેકે લહીજે રે. ચતુર | ૨ | ચક્રી સુભૂમ બહ્મદર, જઈ નરકાવાસે વસયા રે; પિણ કારણુ માર્ગે કહી , એ વિવહુ રસિયા રે. ચતુર | ૩ | નિયાણુ નિરધારીને, કેશવ નવ નરકે જાયે રે; બલદેવ શુભ પરિણામથી, ઉરધ ગતિ વરણ સાથે ૨. ચતુર૦ કે ૪ છે પ્રતિહરિ કેશવની પરિ, સત્ નીચી ગતિના વાસી રે; રત્નસંચથી જણજે, એ વાત પ્રસિદ્ધ પ્રકાસી રે. ચતુર૦ + ૫ છે ક્ષાયિક સમકિતના ધણી, વાસુદેવ પ્રમુખ ગુણ ખાણું રે; તિય ચઉ ભવ અધિકા નહિ, એ પંચ સંગ્રહની વાણી રે ચતુર છે ૬ . પુરુષોત્તમ એવા હુમા, ઘર બત્રીસને અધિકાર રે; પ્રવચનસારહારમાં, પરગટ પણતીસમે દ્વારે રે. ચતુર૦ ૭ | આગમ અગમ અથાહએ, કુણ પાર લહે ધીમંત રે; બહુશ્રુત સુંગુરૂ વિવેકથી, પ્રહે તત્વ અમૃત વરસંતા ૨. ચતુર છે ૮ છે
કલશ
જિન ચક્રી હરિ બલદેવ પ્રતિ હરિ થયા થાસે ગુણગુણી, વર શિલાકા ત્રેસઠ થાપના અને તણી; નભ રામ મદ હિમ માન વર્ષે વિનતી એ ઉર ધરી, બુધ વિવેકથી કહે અમૃત, વિજય સંપદ અનુસરી . ૧ | સર્વે ગાયા ૫૪ સંવત ૧૮૩૦ ચઇતર સુદ ૩
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧
યંત્ર સ્થાપના
તીથ કર
વાસુદેવ
દેહપ્રમાણ
આયુષ્ય
પૂર્વ લક્ષ ૮૪
૦
ભરત સગર
૫૦૦ ૪૫૦
૦
૭૨
૦.
૦
૦
૦
૩૫૦
૦
૦
૩૦૦
૦
અષભદેવ જિતનાથ સંભવનાય અભિનન્દન સુમતિનાથ પપ્રલ સુપાર્શ્વનાથ ચંદ્રપ્રભ સુવિધિનાથ શીતલનાથ
૦
૦
૦
૦
૦
૨૫૦ ૨૦૦ ૧૫૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
૦
વર્ષ લક્ષ
૦
૦
૮૪
૦
૦
શ્રેયાંસનાથ વાસુપૂજય વિમલનાથ અનન્તનાથ કમનાથ
૦
દિપૃષ્ઠ દ્વિપૃષ્ઠ સ્વયમ્ભ પુરુષોત્તમ પુરુષસિંહ
૦
૫૦
૦
મધવાન સનતકુમાર શાન્તિ
૪૫ કરી ૪૧
૬
છ
થાતિનાથ કંથુનાથ મરનાથ
૪
અર
૦
પુરૂષપુંડરીક
આ
હર્ષ૦૦૦ ८४००० ૬૫૦૦૦ ૬૦૦૦૦ ૫૬૦૦૦ ૫૫૦૦૦
૨૮
9
૨૬
I
6
૨૫
°
મલ્લિનાથ મુનિસુવ્રત નમિનાથ
નારાયણ
હરિષણ
૧૨૦૦૦ ૧૦૦૦૦ ૩૦૦૦
જન્ય
૦
નેમિનાથ
૦
Hદત્ત
૦
૭૦૦
૧
૦
પાર્શ્વનાથ મહાવીર
૦
૧
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
આર્ય કાલકના સહાયક શક સાહિઓ
લેખક : પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીસિદ્ધિમુનિજી જૈનગ્રંથ– નિશીથચૂર્ણિ' વગેરેમાં એવા અભિપ્રાયના ઉલ્લેખ છે કે
જેનાચાર્ય શ્રીકાલસૂરિએ પિતાની સાધ્વી બહેન–સરસ્વતીને ઉજયિ. નીના રાજા ગભિલના દુષ્ટ કબજામાંથી છોડાવવા બહુ બહુ પ્રયત્નો કર્યા, પણ જ્યારે તેમને તેમાં સાવ નિષ્ફળતા મળી ત્યારે તેઓ સ્વિકાર્યસાધક કાઈ સમર્થ સહાય મેળવવા પારસકુલ અથવા શકલમાં ચાલ્યા ગયા. તેઓએ ત્યાં જઈ એક શક સાહિનો આશ્રય લીધે અને તેને પોતાની નિમિત્તાદિ વિદ્યાના બળે અનુકૂલ કર્યો. આ પછી પસાર થતા સમય દરમિયાન સાહાણસાહ તરફથી આ સાહિ અને તે પ્રદેશના બીજા ૮૫ સાહિએ ના માથે મરણુત ભય આવી પડયો. એ ભયથી બચાવવા શ્રીકાલકાચાર્ય એ સર્વ સાહિઓને સિન્ધના રસ્તે સૌરાષ્ટ્રમ–સે રઠમાં લાવ્યા. આ વખતે વર્ષાઋતુ શરૂ થઈ ચૂકેલી હોવાથી તે સાહિઓ સૌરાષ્ટ્રમાં જ સત્તા સ્થાપીને રહ્યા. પણ વર્ષાકાલ પૂરો થતાં આચાર્યની સુચનાનુસાર તેમણે અવન્તી પર ચડાઈ કરી ગદંબિલ રાજને ઉજયિનીના તખ્ત પરથી ઉખેડી નાખ્યો. આચાર્યે સરસ્વતી સાધીને મુક્ત કરી અને શકસાહિએ ઉજજયિનીના અધિપતિ થયા.”
હાલના ઈરાનના અગ્નિકોણને અને તેને લગતા બલુચિસ્તાનની દક્ષિણ વિભાગ, કે જે ઓમાનના અખાત અને અરબી સમુદ્રની ઉત્તરમાં આવેલો ભૂ-પ્રદેશ છે, તે આ પારસકુલ કે શકલ હોવું જોઈએ. શ્રીકાકાચાર્યના સમયે એટલે કે શ્રી મહાવીરનિર્વાણની પાંચમી સદીની શરૂઆતમાં ઈરાનની પૂર્વે આવેલા હાલમાં સી-રતાન તરીકે ઓળખાવાતા પ્રદેશની સીમા સાગરકિનારા સુધી લંબાતી હશે અને પારસકૂલને પ્રદેશ એ સી-સ્તાનમાં જ સમાવિષ્ટ થતો હશે એમ લાગે છે. કારણ કે ત્યાં શકકુલના સાહિએ ઇરાની સાહાણુંસાહિની વડી સત્તાને આધીન રહી રાજ્ય કરતા હતા. અને એ સાહિઓ મોટી સંખ્યામાં હેઈ ઉત્તરમાં દીક હાલના સીસ્તાનને સમાવેશ કરતા વિશાળ પ્રદેશમાં રાજ્ય કરતા હશે.
૧ આ આચાર્ય મધમાં આવેલા ધારાવાસ નગરના “વયરીંહ રાજાના પુત્ર હતા. તેમની માતાનું નામ સુરસુન્દર અને બહેનનું નામ સરસ્વતી હતું. તેમણે જૈનાચાર્ય ગુણાકરની પાસે દીક્ષા અંગીકાર કરી હતી. આ સમયે સરસ્વતીએ પણ સાધ્વીઓની પાસે ચારિત્ર અંગીકાર કર્યું હતું. સંભવ છે કે મ. વિ. ૩૯૩માં તેમને આચાર્યપદપ્રાપ્તિ થઈ હશે. અવિનીત શિષ્યને ત્યાગ કરી પ્રશષ્ય સાગરખમણુની પાસે સુવર્ણભૂમિમાં જનાર; દત્તરાજની આગળ યજ્ઞફલને કહેનાર; પ્રથમાનુયોગ, ચંડિકાનુયોગ, કાલકસંહિતા આદિના રચનાર કોનાdવહીયા આ જ આચાર્ય હતા. નિગોદવ્યાખ્યાતા, પ્રજ્ઞાપનાકાર, ચતુથીદિનસંવત્સર પરિવર્તક યુગપ્રધાન સ્વાભાચાર્ય-કાલકાચાર્યથી તેઓ ભિન્ન છે. ૨ શ્રીકાલકાચા પારસકુલમાં ગમન અશરે મ. નિ. ૪૦૫-૬ માં થયું હશે.
સાહિ એટલે માંડલિક રાજા અને સાહાણસાહિ એટલે એ માંડલિને રાજા– રાજાધિરાજ-શહેનશાહ,
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ પરસકૂલમાં કુલ’ શબ્દ હસ્ય ઉકારવાળો પણ મળી આવે છે, પણ કિનારાવાચક દીર્ઘ ઉકારવાળો કુલ શબ્દ જ વધારે બંધબેસો છે. જયારે શકકુલમાં “કુલ' શબ્દ સમૂહવાચક તરીકે કે કિનારા વાચક તરીકે “કુલ” અને “ફૂલ ' એમ બન્ને રીતે ઘટતા હવાથી હસ્વ કે દીર્ધ ઉકારવાને ગમે તે લખાયો મળી આવે તો તેમાં કાંઈ બાધ નથી.
પૂરતી સહાય મેળવવા માટે થયેલા શ્રીકાલાચાર્યના આ ગમન સંબંધમાં કવચિત એ પણ ઉલ્લેખ મળી આવે છે કે –“તે સિધુજનપદમાં ગયા હતા.” આનો અર્થ એ થઈ શકે કે, તેઓ પ્રથમ સિધુ જનપદમાં ગયા હતા અને પછી ત્યાંથી પારસકૂલમાં ગયા હતા.
આ સમયે સિધમાં શક–વસાહત હોવાનું કહેવામાં આવે છે, અને એ વસાહતનો પ્રદેશ ઈ-થિયા–હિન્દી શકસ્થાન તરીકે ઓળખવામાં આવતું હતું. સિધમાંની આ શક-વસાહત સિધુ નદીના દોઆબમાં હતી અને એની રાજધાની સિધુ નદીના કિનારા પર આવેલા મિનનગરમાં હતી એમ કહેવામાં આવે છે.
આ સિન્ધમાંની વસાહતના શકે સી-સ્તાનમથી કે તેની આજુબાજુના પ્રદેશમાંથી ગમે તે રીતે આવ્યા હશે.
એમ કહેવામાં આવે છે કે, 'યુચી-યુરશીઓ દબાણને લઈ સીરદરિયા નદીના પ્રદેશમાં વસતા કો દક્ષિણ બાજુ સરતા સરતા એક્ષસ- આમુનદીને પાર કરી બેકિટ્ર આમાં થઈ સી–સ્તાનમાં આવ્યા અને ત્યાં વસવાટ કરીને રહ્યા. એ વસાહતી શકામના જ શકે એ પાછળથી સિન્ડમાં આવીને વસાહત સ્થાપી.
પણ સંભવિત એ છે કે, યુચીઓના દબાણને લઈ સી-રસ્તાનમાં આવેલા એ શકેએ પિતાની જાતિના સી-રતાનમાં વસતા અતીવ જૂના શકે સાથે ત્યાં વસવા પ્રયત્નો કર્યા હતા અને તેના અંગે એમને પાર્થિયનેની સાથે ભારે અથડ:અથડી થવા પામી હતી, જેમાં પાર્શિયન રાજ પફેટીસ અને અબેનસ મરાયા હતા. એ અથડાઅથડીમાં શક સિવાય બીજી પણ જતિઓ હોય તો ના નહિ, પણ શકે તે હતા જ. આ અથામણના સમયે આગંતુક શ સી–સ્તાનમાં અને તેની પૂર્વે આવેલા કાર્બેજના પ્રદેશમાં કઈક કાલ વસ્યા પણ ખરા. આ પછી જ્યારે પાર્થિયન રાજ મેડ્યોડેટસ બીજે ગાદીએ આવ્યો ત્યારે તેની બળવાન બનેલી સત્તાએ પોતાના મરાયેલા વડીલોનું વેર વાળવા આ નવીન શો પર વધારે સખ્તાઈ કરવા માંડી. પરિણામે તેઓમાંના મોટા ભાગ કે જે સી-સ્તાનના પૂર્વ પ્રદેશમાં વસી કાંઈક રિથર થવા પામ્યો હતો તે દક્ષિણ તરફ ઊતરી આવી અનુક્રમે સિધમાં પ્રવેશી ત્યાં સત્તા જમાવીને સ્થિર થયે. લાગે છે કે, મેડ્યોડેટસની લાંબા કામની બળવાન સતાએ તેમને ત્યાં પણ કેટલોક કાળ સર્વથા સ્વતન્ત્ર નહિ રહેવા દીધા હશે.
આ ઉપરના કથન કરતાંય વધારે સંભવિત કથન એ છે કે, સી–તાન ને તેની આજુબાજુના શક-ક્ષહરાટે, કે જેઓ મેકિટ્રમને રાજા કિમેટ્રિસ અને સરદાર મિનેન્ટરની
૪ આ યુચી જાતિ અને તેના પરિભ્રમણ વિષે સંક્ષિપ્ત હકીક્ત આગળ આપવામાં આવશે.
૫ આરસેકસવંશના આ ફૅટી બીજાનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૧૨૮માં અને તેના પછી આવનાર અટેએનસનું મૃત્યુ ઈ. સ. પૂર્વે ૧૨૩માં થયું. આ પછી મેડેટસ બીજે માદી પર બાવ્યો.
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ | આર્ય કાલકના સહાયક શક સાહિઓ સાથે તેમની લશ્કરી કામગીરી બજાવતા હિન્દીમાં આવ્યા હતા, તેમના આગેવાન મિનેજરના વતન કાબુલ તરફ ચાલ્યા ગયા બાદ સત્રપી-સુબેદાર ભોગવતા હિન્દમાં જ રહ્યા હતા. પાછળથી એમાંના ક્ષહરાટોએ રાજસ્થાનન–હાલના ચીતડથી સાતેક માઈલ આવેલી–મધ્યમિકા નગરીમાંથી લગભગ સ્વતંત્ર જેવું શાસન કરવા માંડયું હતું અને શોએ સિ - ધુના દોઆબમાં સિલ્વના કિનારે વસેલા મિનનગરમાં ક્ષહરાટની જેમ શાસન કરવા માંડયું હતું. સિન્ધમાં સાસર કરતાં એ શકલેકે સિવા જ વસાફતી બની સ્થિર થઈ ગયા. એમની વસાહત ઇન્ડો-સ્કૃથિયા-હિન્દી શકસ્થાનના નામે પ્રસિદ્ધ થઈ. આ વખતે તેઓ મેકિટ્સન સત્તાને તાબે હશે, પણ પાછળથી તેઓને પાર્થિયન સત્તા પણ સ્વીકારવી પડી હશે એવો સંભવ છે. પણ લાગે છે કે તે સર્વોપરી સત્તા નામની જ હશે.
આમ છતાં હીન્દી શકે એ કેવા સંજોગોમાં પિતાના પૂર્વ સ્થળને છેડી સિન્ધના નવા સ્થળમાં આવીને વસહી કરી છે અરિષ્ટ ને પ્રામાણિકપણે ન જાણવામાં આવે ત્યાં સુધી, એ ઈન્ડો-સ્કૃથિયા કયારે ને કેવી રીતે ઊભું થયું એ ચોક્કસપણે તો કહી શકાય જ નહિ. શક પ્રજાને ઇતિહાસ જ મહુધા અંધારામાં છે. શાતિ, તેનું મૂળ વતન, તેની વસાહત અને તેના અવર જવરના માર્ગે વગેરેના સંબંધમાં ઘણાય જાણીતા સંશોધકોએ પ્રયત્ન કર્યો છે, પણ તે અત્યાર સુધી અધૂરે ને અનિશ્ચિત રહ્યો હોવાથી તેમાંથી છૂટીછવાઈ હકીકતો સિવાય વિશ્વાસપાત્ર એ કોઈ પણ જાતનો ઇતિહાસ મેળવી શકાય તેમ નથી.
સામાન્ય રીતે શક જાતિનાં સ્થિતિસ્થાન ત્રણ કલ્પવામાં આવ્યાં છે. પહેલું-હાલના ઇરાનની પૂર્વે અફઘાનીસ્તાનની નૈઋત્ય ને બલુચીસ્તાનની વાયવ્યમાં હમમ નામના સરાવરની અંદર પડનારી હેલમન્ડ નદીની ખીણને લગતે હાલમાં કહેવાતો સી-તાનનો પ્રદેશ. બીજુ-એશિઆઈ રૂશિ આના નિત્યમાં એરલ સરોવરની અંદર પડનારી સીરદરિયા નદીને બન્ને કિનારાની આજુબાજુનો પ્રદેશ. અને ત્રીજુ–કાશ્મીયન સમુદ્રના ઉત્તરમાં, તેને જ લગતે એશિઆઈ રૂશિયાના એકદમ નૈઋત્યને પ્રદેશ.
આ ત્રણે સ્થાનમાં સી–રતાનને શકનું હેમ–ઘર કહેવામાં આવ્યું છે. ઉત્તરમાંથી આવેલા શકાની સૌથી વહેલી વસાહતને લઈ, કે ત્યાં એક લાંબાકાળ સુધી શકજાતિ સ્થિરતાથી રહી તેને લઈ અથવા તો અન્ય ગમે તે કારણે સી–સ્તાન–કસ્થાન કહેવામાં આવતું હશે, પણ સંશોધકેની દષ્ટિએ ખરી રીતે તેય સ્થાન બીજા બે સ્થાનની માફક મૂળ વતન નહિ પણું પાછળની વાહિતનું જ સ્થાન હતું. કહે છે કે, યુરોપ અને એશિઆના ઉત્તર પ્રદેશમાં જયાં ત્યાં ભટકતી શિથીયન તરીકે ઓળખાતી આ જંગલી જાતને મૂળ વતન જેવું કાંઈ હતું જ નહિ!
આ વિષયમાં સ્ટ્રેના કથનને અનુસરી સર વિન્સેન્ટ સ્મીથ લખે છે કે –“શામજ અને તેને મળતી જાતિઓ જસ્ટિસના પાડેશમાંથી આવી હતી અને તે ઇરાની શહેનશાહ ડેરિયસના રાજ્ય અમલે કાશ્મર અને મારકંદના પ્રદેશમાં પથારો કરીને પડી રહી હતી.” મી. સ્મીથ ડેરિયસને સમય દ. સ. પૂર્વે પર૧ થી ૪૮૫ નોંધે છે.
૬ એક્ષસનદી કે જેનું નામ આમુનદી પણ છે. ૭ અતિ હીસ્ટરી ઓફ ઈન્ડિયાની ઉપ પરથી ભાષાન્તરિત.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨ ] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ એ સંશોધક વળી એમ પણ લખે છે કે –“ શક તથા તેમને મળતી ટાળીઓને (સુચીઓના) આ ભેટાને પરિણામે દક્ષિણ તરફ ખસવાની ફરજ પડી અને પરિણામે તેઓ હિદની ઉત્તરેથી ઘણું કરીને એક કરતાં વધારે માગે હિંદમાં દાખલ થયા. આ જંગલીગાની ચઢાઈની રેલ પશ્ચિમ દિશામાં પણ ફેલાઈ અને ઇ. સ. પૂર્વે ૧૪૦ થી ૧૨૦ સુધીના સમયમાં તે પાર્થિયન રાજ્ય તથા બેકિઆ પર એહિતી ધસી આવી.”
“હેલમંદ નદીની ખીણ જે હાલનું સીસ્તાન છે તે સકસ્થાન અથવા શકલોકેાના દેશ તરીકે જાણીતું હતું. શકોએ ઘણું કરીને ત્યાં વહેલી વસાહત કરી હતી. પણ સંભવ છે કે ઇ. સ. પૂર્વેના બીજા સિકામાં થયેલી ભરતી એ પ્રાંતમાં પહેચી હેય.”૮
આ ઉપરનાં ભાષાન્તરિત અવતરણોથી સમજાય છે કે, હિમવંત ઘેરાવલી' પ્રમાણે ઇ. સ. પૂર્વે ૪૬૭ માં મહાવીરનિર્વાણ થયું તેથી પ –શકો એરલ સરોવરના અગ્નિણમાં સરદરિયા નદી ની ખીણના પ્રદેશમાં વસતા હતા અને તેમાં વિભાગ ડેરિયસના સમયમાં ટિબેટની ઉત્તર ને પામે રના પૂર્વમાં આવેલા એશિઆઈ તુર્કસ્થાનનાં કાશ્મર અને યારકંદ શહેવાના પ્રદેશમાં આવીને વસેલો જ હત; પણ આ અવતરણોમાંથી એવી ચક્કસ માહિતી મળતી નથી કે આ શકલેકે સરદરિયા નદીની ખીણના આજુબાજુના પ્રદેશમાં ક્યાંથી અને કયારે આવીને વસ્યા.
સીસ્તાનના પ્રદેશમાંથી ગલી અને અન્યત્ર-સરદરિયા નદી વગેરેના પ્રદેશમાં–વસાહત કરી રહેલી શકપ્રજા કાલાંતરે અન્ય પ્રજાના દબાને લઈ પોતાના મૂળ વતન સીસ્તાન તરફ ધકેલાઈ &તી, કે તે કોઈ અન્ય પ્રદેશની જ મૂળ વતની હોઈ ભિન્ન ભિન્ન સ્થળે વસતી અનુક્રમે સીતાનમાં આવીને વસી હતી, એને નિર્ણય હજુ સુધી થઈ શકયો નથી અને કલ્પિત અનુમાનથી થઈ શકે કણ નહિઆવી સ્થિતિમાં કોઈ પણ પ્રજનું મૂળ વતન અમુક જ હતું કે નહિ, એમ અન્ય પૂરતા પ્રામાણિક ઇતિહાસ વિના ભાગ્યે જ કોઈ કહી શકે. હિન્દના આર્યોએ હિન્દમાંથી ગયેલા અને અને અન્ય અનાર્ય દેશોના અનાર્યોને પોતાના દેશમાં તેઓ આવી વસ્યા ત્યારે પોતાનામાં તેમને સમાવી લીધા એવી સ્થિતિમાં આર્યોનું મૂળ વતન ભારત હતું જ નહિ. તેઓ મય એશિઆ, પૂરેપ કે કેકેસર પર્વતના અમુક મેદાની પ્રદેશના મૂળ વતની હતા અને ત્યાંથી હિન્દમાં આવી વસ્યા છે, એમ માનવામનાવવા જેવાં હાસ્યાસ્પદ સંશોધન થતાં હોઈ, શક પ્રજના મૂળ વતનનું સંશોધન પણ એવી જ ઢબથી જે કરવામાં આવે તો તે પ હાસ્યાસ્પદ જ છે. કપ્રજાને શીથીયન નામથી ઓળખાવી તેમને ભટકતી જંગલી જતમાં ગણાવવી એમાં શેધકાના માનસિક તરંગ સિવાય બીજું કાંઈ પણ સત્ય નથી. શકઝનના મૂળ વતનની વાત જવા દઈએ. હજુ સુધી તે પ્રજાને બીજી પ્રજાએથી જુદી પાડી સ્પષ્ટપણે ઓળખવામાં જ કલ્પનાઓ ગુંચવાઈ ગઈ છે તે જ્યારે ઉકેલાય ત્યારે ખરી.
૮ હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ (ગુરુવ સૌમુદ્વિત)
જેન કાલગણનાને ચાલું સંપ્રદાય ઈ . પૂર્વે પર૭માં વીરનિર્વાણ માને છે. તેની સાથે આ એક મહત્વનું મતાંતર છે. એના લેખમાં એ મતાંતર જ આશ્રય લેવામાં આવ્યો છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] આર્ય કાલકના સહાયક શક સાહિએ
[૨૦૩ યુચો, સિ અને તાહિયાના શોધાયેલા ઈતિહાસ પરથી કેટલાકે એવું અનુમાન કરી રહ્યા છે કે “સ” “યુચી” ટરને “તાહિયા” એ શબ્દો તથા તે શબ્દ પરથી દેશ કાળભેદે થઈ ગયેલા વિવિધ અપભ્રંશ શબ્દ, એ બધા શક જાતિને જ ઓળખાવનારા છે. અર્થાત તેઓ જાતિને યુચી વગેરે અન્ય જાતિઓને સમાવેશ કરતી એક વ્યાપક જાતિ ગણે છે. પણ એમના કરાયેલા અધૂરા અનુમાનથી આ વિષયમાં જેવી જો એ તેવી સ્પષ્ટતા થતી નથી.
આ સ્થળે શક જાતિની વ્યાપકતા વિષેને એક ઉલ્લેખ ટાંકીએ–પ્રાચીન ભારતીય સાહિત્યનો આધાર લઈ “મૌર્ય સામ્રાજ્યના ઇતિહાસ'ના લેખક લખે છે કે – “ પ્રાચીન સાહિત્ય કે સપ્ત દ્વીપમેં એક દ્વીપકા નામ શક ૫ હૈ. ઇસ શકીપણે સંપૂર્ણ પશ્ચિમીય એશિયાકા ગ્રહણ હોતા હૈ. પ્રાચીન પશિયામેં એક પ્રાંતક નામ સકી (sacae) ભી થા. શક શબ્દ ઇસ સૈકી પ્રદેશમેં રહેનેવાલેકે લિયે પ્રયુક્ત હતા ચા. મનુ કે અનુસાર શગલેક; કાંબોજ, પહલવ, પારદ ઔર ચવન ઈસ ઉપવિભાગમેં વિભક્ત છે. ઈન્હીં સગલી કે રાજ સાઈરસકો શકદ્રપતિકે નામસે કહા ગયા છે.”
આ ઉલ્લેખમાં કહેલા શકીપની અને પ્રાચીન પશિયાની સીમા–મર્યાદા કયાં સુધી હતી એ સમજવું મુશ્કેલ છે. કારણ કે એ કં૫નું દ્વીપ તરીકેનું સ્વરૂપ કેવી રીતે હતું તેને જેવો જોઈએ તેવો કયાંય સ્પષ્ટ ઉલ્લેખ નથી. બાકી પશિયાને પ્રાંત સિકી હતા તે શકદેશ કહેવાતો હશે અને એના પ્રાંત કાંબજ, પહુલવ, પારદ ને યવન હશે. અતિ પ્રાચીન કાળમાં એ સર્વ પ્રાંતના લોકોની મુખ્ય જાત શક કહૈવાતી હશે, પણ કાળાંતરે એમ બની ગયું હશે કે, હેલમંડ નદીના વિભાગમાં જ શકેને આશ્રયી શકજાતિને
૧૦ વૈદિકકાલપૂવે કીકતમાં “અગ' લાકે વસતા હતા. એ મગજાતિના વસવાટથી કીટનું નામ મમ પડ્યું અને પછી મધના વાવાટથી અમલક માંદ (માધ) કહેવાયા. એમને ઉદ્દેશી વેદમાં કહેવાયું છે કે –“આ અગદ ઇન્દ ! તને પાયસ આપતા નથી તો તેમનું ધન (4) લતીને તું અમાને આપ” (ઋ. ૩–૫૩–૧૪). આવા અપની પ્રાર્થના વિશ્વામિત્રના મુખથી આ કૃતિમાં કરાવાઈ છે. વળી યજુર્વેદમાં પણ માગને ઉલેખ પુરુષમેધમાં છે. આ મામલે કોના ઉપાધ્યાય હતા એવી માન્યતા છે. શ્રીકૃષ્ણના પુત્ર શાખના કુષ્ટરોગને દૂર કરવા મગને શાકડીપથી લાવવામાં આવ્યા હતા એમ અવિષ્યપુરાણ કહે છે. શક સાધીપમાં વસતા હતા અને શાબના કાર્યના અંગ મને ત્યાંથી લાગ્યા એ પરથી ઉપરોક્ત માન્યતામાં વજુદ હોય એમ લાગે છે. બહુ પ્રાચીન જમાના. માં શાકઠીપમા શાક અને મમ આ બે જાતિ વસતી હશે અને પ્રાંતભેદથી તે બન્ને જાતિ વિશિષ્ટ નામોને ધારણ કરતી રહી હશે. છતાં ડેરિયસને બેહિસ્તાનના શિલાલેખથી સમજાય છે કે તેના સમયમાં શક અને મગુર–મમ એ મૂળ સામાન્ય નામ પણ કાયમ રહ્યાં છે અને તેમની વિશેષ વર્તન વેગે તેમના પ્રતિ શકે અને મર્સિયન નામે ઓળખાયા છે. ડેરિયસ શત્રુદેશ તરીકે બેકિયાને નથી ગણતો પણ શાકને ગણે છે તેથી તે પ્રતિ પાસ (પર્શિયા)ના પ્રદેશથી બેક્ટ્રિયા કરતાં નજીકમાં હવે જઈએ, નહિ કે સીરદરિયાની પેલે પાર.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૧૧ અને એ શકેાના સ્થાનને આશ્રયી શકેદેશને વ્યવહાર શરૂ થયો હશે, જ્યારે કજાદિ પ્રતિના શકે પ્રાતીય વિશેષ નામથી ઓળખીતા થયા હશે. હટ, પહુલવાજ, પારડીયન, (પાર્થિયન) અને યવન ન–મેટ્રિયન ) જાતિઓનાં નામ જે આજે ઇતિહાસના પાને લખાઈ રહ્યાં છે તે આ શક જાતિથી ભિન્ન નથી એમ હોય તે ને નહિ,
જન સત્રમાં મ્લેચ્છ જતિઓની નામાવલી આપતાં તેમાં ખરમુખ, ઉષ્ટ્ર, ૫લવ, પારસ, યવન વગેરે નામ આપવામાં આવે છે અને તેમાં શક નામને અલગ લખવામાં આવે છે તે પરથી નક્કી થાય છે કે, “પ્રજ્ઞાપનાકાર શ્રી શ્યામાચાર્ય અને તેમની પૂર્વેના તથા પછીના સમયમાં એ ખરેખાદિ જાતિ ઓને સકથી વિભિન્ન ગણવાને વ્યવહાર હશે. આમાં પારદજાતિનું નામ આપવામાં આવતું નથી તેથી લાગે છે કે તે જાતિના પક્લવમાં સમાવેઢ થતો હશે અને તે બન્ને મળી પાર્થિયન જાતિ તરીકે ઓળખાતી થઈ હશે, જયારે પારદના ૧૫યુઈશીઓ-ષિક પારસ તરીકે ઓળખાવા લાગ્યા હશે, કે જે શકતિના હોવાનો સંભવ નથી. આ વિષયને સ્પષ્ટ કરવા યુચી-યુઈશીઅષિ વિષેના થયેલા અર્વાચીન સંશોધનમાંથી કંઈક ઈશારો કરીએ તો તે અસ્થાને નથી.
યુચ જાતિનું મૂળ વતન વાયવ્ય ચીનમાંના કાનનું પ્રાંતમાં હતું. ચીનાઈ દીવાલ બંધાવ્યા બાદ “ઈંગનું' નામથી પરિચિત ભટકતા તુકાઓની ટોળીની સાથે આ યુચી
ને એક મહાન સંધર્ષણ થયું, તેમાં તેમને કાનસુ-પ્રાંતમાંની જમીન છોડી દઈ પશ્ચિમ તરફ ખસવાની ફરજ પડી. અહીંયા વધારે પશ્ચિમમાં ધકેલાયા તેઓ સિનકિયાગ અને ઇલિ નદીના પ્રદેશમાં થઈ સીરદરિયા નદીના પ્રદેશમાં પહોંચ્યા. અહીં તેઓ થોડાક વર્ષ સ્થિર રહ્યા એટલામાં ચુયનું ( હૃણ) જાતની મદદ લઈ લુ–સુન જાતિએ તેમને ત્યાંથી ખસવાની ફરજ પાડી. આ પછી તેઓ આક્ષસ નદીના ખીણમાં થઈ દક્ષિણમાં બેકિટ્રયા પર ઊતરી આવ્યા. અહીં ટાહિયા નામની શાન્ત પ્રજા વસી રહી હતી તેમની સાથે શકે પણ ઉત્તરમાંથી આવીને વસેલા હતા એ સર્વને તાબે કરી આ આવનાર યુચીએ ત્યાં સત્તા સ્થાપીને રહ્યા. એક્ષસની ઉત્તરે આવેલા સોન્ડિયાનામાં અને તેની દક્ષિણે આવેલા બેકિઆનામાં વસાહત કરી રહેલા આ યુચઓએ સંગઠનદ્વારા બલવાન બની અને કહફીસીઝની સરદારી નીચે હિન્દુકુશના રરો દક્ષિણ તરફ ઊતરી આવી હિન્દની વાયવ્ય સરહદના ઘાટોમાં થઈ હિન્દમાં પ્રવેસ કર્યા અને ત્યાં આસેકસ રાજ મેથોડટસ બીજાના સમયથી જામેલી પાથરન સત્તાનો તેમણે નાશ કર્યો. કહે છે કે, યુસીઓએ ઈ. સ. પૂર્વે ૧૭૪ થી ૧૬૦ ના ગાળા વચ્ચે કાન સુપ્રાંતને છોડયો હતો અને આશરે
૧૧ આ યુઈશીઋષિકે શાકપના રહેવાશી મગલેકે હશે એમ જાનુમાન થાય છે શિક એ એમનું સન્માનહ નામ હશે, જેમાંથી પાછળ યુઈશી વગેરે અપભ્રંશ થયા લાગે છે. વૈદિકનાં અંગો પર કરાયેલા આક્ષેપવચનો પરથી નક્કી થાય છે કે તેઓ કે ભિન્ન (સંભવ છે કે જે ) સંસ્કૃતિના હતા. કુદરતનાં પૂજન અને એકેશ્વરવાદની માન્યતા તેમનામાં–અમુક પ્રદેશ અને અમુક વિભાગમાં–પાછળથી પ્રવેશવા પામી હોવી જોઈએ. એ જાતિ મગધમાંથી શકઠપમાં શું નહિ ગઈ હોય, એ પણ પ્રશ્ન તેમના મગધના તીવ પ્રાચીન અસ્તત્વને લઈ ઊઠી શકે તેમ છે.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્ય કાલકના સહાયક શક સાહિએ [ ૨૦૫ ઈ. સ. ૫૦ ના સમય દરમિયાન કાબુલને જીતી પછી હિન્દમાં પ્રવેશ કર્યો હતો. એમના આ લાંબા ભ્રમણમાં કડકીસીઝ પલા સુધી તેમની શકે તેની સાથે કોઈ જાતની એકતા હોય એ ઉલ્લેખ થયો નથી, વિરુદ્ધ, તેઓ તેમને ત્યાંથી ખસેડનારા અને તાબામાં રાખનારા જ જણાયા છે. શોની સાથે તેમને જે કાંઈ સંબંધ જેવું જણાયું હોય તો તે કડકીસીઝ બીજાને સુબો ટસમેતિક શક હશે તે પછી જ છે. પણ એ સંબંધ જાતિ તરીકને નહિ પણ સ્વામી-સેવક તરીકને હતો. આ સંબંધથી ઉત્પન્ન થયેલા ગોટાળામાંથી જ શક અને યુસીની એકતાની બ્રાન્ત થઈ ગઈ હોય તે ના નહિ. બીજું યુરી જાતિના માટે “ષિક શબ્દ પણ વપરાય છે, એ પરથી તો અનુમાન થાય છે કે, આ જાતિ ભલેને ભાયંદેની ન હોય પણ શક જાતિ કરતાં કળાની દષ્ટિએ વિશેષ સંસ્કારવાળી હશે, સંભવ છે કે મહાવીરનિર્વાણુથી પણ બહુ પૂર્વે આ ઋષિક જાતિ કાનસુ પ્રદેથી લઈ વાવ પર્શિયા સુધીમાં હિંદની ઉત્તરના અને વાયવ્યના પહાડોની પેલી પાર કઈ જગાએ જથ્થાબંધ કે કોઈ જગ્યાએ છૂટીછવાઈ વસવાટ કરીને રહી હશે. અને જે જે પ્રશ્નમાં વસી હશે તે તે પ્રદેશના ને ઈષક” તરીકે બહુધા જાળખાતી હશે. એ જાતિ જે સરહ પરદમાં વસેલો હશે તે પ્રથમ ઋષિક, પછી પાદ-જિક અને અંતે લાંબાકાળે અપભ્રંશ થઈ પારસિક-પારસી-ફારસી શબ્દથી બેલાતો થા હશે.
તાહિયા જાતિ કે જેના માટે કહેવામાં આવે છે કે, તે કાનજુ પ્રદેશમાં વસતી યચી જાતિની પાડોશમાં રહેનારી હતી અને ત્યાંથી ખસતી ખસતી એસિયાઈ તુર્કસ્થાન અને ઈલ નદીની વચ્ચેના ગમે તે એક કે અનેક માગે ઠેઠ એક્ષ આ નદીની ખીણોના દક્ષિણ પ્રદેશબેક સુધી પહોંચી હતી અને ત્યાં વસાહત કરીને રહી હતી, મા તાહિયા જાતને સુચીઓએ તાબે કરી તેમના પર તેમણે પિતાની સત્તા સ્થાપી હતી એ પૂર્વે કહેવાઈ ગયું છે. તાહિકા એ કજાત છે એવી પણ કેટલાકોની માન્યતા છે, પણ એ બરાબર હોય એય લાગતું નથી. એમ કહેવામાં આવે છે કે, તાહિષા અને સુખાર એક જ જાતિના માટે વપરાયેલા શખે છે. આ ‘તુ ખાર ” એ શબ્દ “તુષાર ' શબ્દથી બહુ ભિન્ન નથી એટલે તુષાર શબ્દ તાહિયાને પર્યાયાન્તર થયો. આમાંથી એ મતલબ નીકળે છે કે, તાહિયા એટલે તુષાર જાતિ તુષારાએલ-હિમાલયની સાથે સંબંધવાળી છે. પછી ભલેને એ વ્યાપારી શાન્ત પ્રજા પિતાના વ્યાપારને ખેડતી હિમાલય પર્વતના ઉત્તરમાં ને વાયગ્નમાં દૂર દૂર સુધી ફરી વળી હાય.
પણ આ બધાં અધૂરાં જ અનુમાને છે; એ સંશવકને કોઈ નિલય પર લાઈ જતાં નથી. દેશ પરથી જાતિનું નામ પડે છે અને જાતિ પરથી દેશનું નામ પણ પડે છે. આ જાતને નિર્વાહ, વ્યાપાર, ઉપદ્રવાદ, સંસ્કૃતિપ્રચાર અને સત્તા વગેરે કારણેને લઈ વખતોવખત સ્થાનાન્તર કરવાં પડે છે, અને એવાં જ કારણને લઈ ફરીથી પાછું તેમને મૂળ સ્થાનમાં પણ આવવું પડે છે, લીપી, ભાષા, વેશ, રહન સહન વગેરે પણ દેશકાલના ભેદ ઉલટપાલટ થતાં જાય છે. વસાહત કરનારી જાતિઓ વસાહત પ્રદેશના મૂળ વતનીઓનું કેટલું સ્થિર રહેવા દે ને કેટલું નાશ કરે, ઠેટલું આપ ને કેટલું અપનાવે એનો કાંઇ નિયમ નથી. આવી આવી અનેક પ્રકારની અચોક્કસ સ્થિતિમાં સંપૂર્ણ પ્રામાણિક સંશોધન ન થાય ત્યાં સુધી; એક
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
| [ વર્ષ ૧૧ દ્વીપ કર્યો ને શક દેશ કયો? શકાના વસવાટથી અyક શસ્થાન કહેવાયું કે શકયાનમાં વસવાટ કરવાથી અમુક સકે કહેવાય ? લોક જંગલી અને ભટકતા હતા કે તેમના જમાનાની સાદી ને સરલ જીવનની રીતથી જીવતા બલવાન, બોય્ પાળનારા, વફાદાર, અવિશ્વાસધાતી, મર્યાદારક્ષક વગેરે વગેરે ક્ષાત્ર-સ્વરૂપ હતા? છેલા પાંચેક સદીઓમાં પૃથ્વી પર ભટકી રહેલ યુરોપોવન- ઇગ્રેજફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ વગેરે પ્રજા નાના જેવા અનાર્યો હતા કે તેથી ઘણુ ઘણી બાબતમાં ઓછી અનાર્યતા ધરાવનારા અનાર્ય હતા ? આવા આવા પ્રશ્નોનો નિવેડ કરવાનું અને શક જાતના ઇતિહાસને ચોક્કસ કરવાનું કાર્ય સાચા સંશોધને માટે બાકી જ રહે છે. આ કાર્ય કેછે પણ રીતે ઓછું મુશ્કેલ નથી. સ્વાર્થ ને સત્તાને માટે જ્યાં ત્યાં ઘૂસી ગયેલા; પણ જર્મનીમાંથી હમણું ધકેલાઈ પેલેસ્ટાઈન વગેરેમ િઅન્ય પ્રજાની સાથે અથડાઅથી કરતા યહુદીઓના સંબંધમાં તેઓ ભટકતા જંગલી હતા કે નહિ, એ આજથી બે ચાર હજાર વર્ષ પછી અનેક રીતે પલટાવેલી દુનિયાના નષ્ટ થયેલા ઇતિહાસમાંથી શોધી કાઢવું સહેલું નથી. આવી મુસ્કેલ સ્થિતમાં મહાવીરનિર્વાણુની પાંચમી સદીની શરૂઆનમાં સીસ્તાન, પારસફૂલ ને સિધુના દોઆબમાં શકે વસવાટ હતો એટલી જે સાહિત્ય અને અન્ય સાહિત્ય પરથી જણાયેલી સામાન્ય આછી હકીકરાથી જ અહી ચાવી જવું પડે છે.
સંભવિત છે કે, કાકાસાયે અવદેશમાંથી વિરાટના માર્ગે સિધુજનપદમાં ગયા હશે. પણ ત્યાંના હીન્દી શાથી જ પોતાનું કાર્ય સાધી શકાશે એમ તેમને ન લાગ્યું હોય ને વધારે બળદના સંગઠનની અપેક્ષા સમજાઈ હોય તેથી તેઓ ત્યાંથી પારસકુલમાં ગયા હશે. ત્યાં જઈ તેણે ત્યના એક સાહિ-રાજાને જાય મેળ અને તેને જાતિષ ને નિમિત્ત વિદ્યાના બળે અનુ કુલ કરી લીધો. આ વખતે પારસકૂલના અને તેની ઉત્તરપ્રદેશના ઉપવિભાગોમાં સંખ્યાબંધ શક સાહિરાજાઓ રાજ્ય કરી રહ્યા હતા. તેઓ સવે પાર્થિયન સાહાણુ સાહિની સર્વોપરી સત્તાને આધીન હતા. સાહાણસાહિ આસેકસ વંશના મેથ્રીડેટર ત્રીજે ઢોય એમ લાગે છે. તેણે કાલકાચાય જે સાહના આશ્રયે રહ્યા હતા તેના પર સીલબંધ ફરમાનની સાથે એક છૂરી મોકલી હતી. હેતુ એ કે એ ફરીથી સાહિ પિતાનો શિરચ્છેદ કરે. આ છુરી પરને નંબર ૯૬ હતો તેથી સમજતું હતું કે હ૬ સાહિઓનો નાશ કરવા તેણે આ પ્રકારનાં ફરમાન કાઢયાં હતાં. ઉપરોક્ત અનુલ ધ
૧૨ આ ઈરાની શહેનશાહ મેડ્યોડેટા ત્રીજે ઈ. સ. પૂર્વે ૬૦માં ગાદીએ આ હતો એમ મનાય છે. પણ સંભવ છે કે ઈ. સ. પૂર્વે ૬૦ કરતાં થોડાંક વર્ષ વહે ગાદીએ આવ્યા હોવા જોઈએ. શક-સાહિઓએ મ. નિ. ૪૦૬ નું ચોમાસું સૌરાષ્ટ્રમાં વિતાવ્યું હતું તે પછી તેઓ અવનિત પર ગયા હતા. આ પરથી એ નક્કી છે કે, મ. નિ. ૪૦૬ ની ગ્રીષ્મ ઋતુમાં તેમના પર તેમના રાજાધિરાજે કટારથી શિરચ્છેદ કરી
સ્વતઃ નાશ પામવાનું ફરમાન કાઢયું હતું. આ વર્ષ છે, સ. પૂર્વે ૬૧મું હતું. હવે મેડેટસે ગાદીએ આવ્યા પછી બહુ વહેલામાં વહેલું ફરમાન કાર્યું હોય તો પણ તેને સમય ઓછામાં ઓછા એકાદ વર્ષ જેટલે તો જોરુએ. એ દષ્ટિએ તેને રાજારંભ ઈ. સ. પૂર્વે ૬૨ હેવા સંભવ છે.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] આર્ય કાલકના સહાયક શક સાહિઓ [ ૨૦૭ આજ્ઞાને વશ થઈ સહિ પિતાનો શિરચ્છેદ કરે એ પહેલાં કાલકાચા તેને અન્ય સાહિએને આત્મઘાત ન કરતાં પોતાની સાથે હિંદુગ' -હીન્દીદેશમાં આવવાની સલાહ આપી. એ સલાહમાં અર્વાનના રાજયલાભની પણ આશા અપાઈ હતી. આચાર્યની સલાહ સાહિ
એ સ્વીકારી લીધી. તેઓ સિંધુને પાર કરી પ્રથમ સૌરાષ્ટ્રને લગતા દરિયા કિનારે ઊતર્યા અને પછી અનુક્રમે સૌરાષ્ટ્રનો કબજો લઉં તેને છનું વિભાગમાં વહેચી નાખી ત્યાં સત્તા સ્થાપીને રહ્યા. કારણ કે ચોમાસુ બેસી ગયું હોવાથી આગળ અવન્તિ તરફ પ્રયાણ કરવું અસ્કય હતું.
સિન્હને પાર કરવાની બાબતમાં સિધુ એટલે સાગર કે નદી એ વિષે આજકાલ મતાંતર છે; કારણ કે મળી આવતા જૈન સાહિત્યગત ઉલ્લેખોમાં કવચિત્ “સિધુ નદી” એવી સ્પષ્ટતા ; જ્યારે શકલાનું પારસકૂલથી ખસી જવું જે સંગોમાં થયું છે તેને વિચાર કરીએ તો સહજ અનુમાન થાય છે કે, તેઓ પારસકૂલના ઢાઈ બંદરેથી વહાણો મારફતે સીધા આજના કાઠિયાવાડના પશ્ચિમ કિનારે ઊતર્યા હોય અને તેમણે સૌરાષ્ટ્રની અંદર પ્રવેશ કર્યો હોય. સમુદ્રના કે સિધુ નદીના ગમે તે રસ્તે તેઓ સૌરાષ્ટ્રમાં આવ્યા એ તો નિર્વિવાદ છે.
ચોમાસાની સ્થિરતા દરમિયાન શ્રીકાલકાચાર્યે આ શોને સ્વસિદ્ધિના પ્રયોગથી બહુ જ સંપન્ન બનાવ્યા અને પછી ચોમાસુ વીત્યા બાદ તેમને અને અન્ય રાજાઓને સાથ માં લઈ અવનિતદેશ પર ચઢાઈ કરી. આ અન્ય રાજાઓમાં લાદેશના રાજાઓ પણ હતા. નિશીથચર્ષિના અંધકરણ અધિકારમાં લાદેશના રાજાઓનું કોઈ વિશિષ્ટ નામ આપ્યું નથી. અયત્રએ રાજાએ બલમિત્રભાનુમિત્ર હતા એવા ઉલ્લેખે મળે છે અને એમની કાલકાચાર્યના ભાણેજ તરીકે ઓળખાણ આપવામાં આવે છે. પણ બલમત્ર-ભાનુમિત્ર એ અશેકના પુત્ર તિષ્યગુપ્તને પુત્રો હેઈ નસમ્રાટ સંપ્રતિની પછી ઉજજયિનીની ગાદીએ આવ્યા હતા. તેમને સમય મ. નિ. ૨૯૪ થી ૩૫૪ છે.૧૩ ઉજજયિનીથી નિગોદવ્યાખ્યાતા પ્રજ્ઞાપનાકાર શ્યામાચાર્યને ચોમાકામાં નિવસન કરનાર આ રાજાઓ હતા. તેઓ કોઈ પણ કાલકાચાર્યને ભાણેજ કે સુંગવંશીય ન હતા. શકાને સાથમાં લઈ સરસવતી સાધ્વીને છોડાવવા જનારા કાલકાચાર્યનો સમય મહાવીર નિર્વાણની પાંચમી અદીની શરૂઆતનો છે. તે વખતે બલમિત્ર-ભાનુમિત્રનું અસ્તિત્વ હતું જ નહિ. પણ આ વખતે ભરૂચમાં એક બલમિત્ર નામને રાજા હતો આ રાજા ગર્દભિલથી અપમાનિત થયેલો હતો. મારી સમજ છે કે, એ અન્ય કઈ નહિ પણ કાલકાયાને બાણેજ ગર્વભિલપુત્ર વિષ્ણાત હતા. આ એક વિસ્તીર્ણ ચર્ચાને વિષય છે અને અહીં હું તેને સ્થાન આપી શક્તો નથી. કેમકે આ લેખને મુખ્ય વિષય “શકે” જ છે.
શ્રીકાલકાચાર્યની પૃચના મુજબ શકેએ સ્મવતિની ભૂમિમાં પ્રવેશ કરી તેની રાજધાની ઉજજયિનીને ઘેરે ઘાલ્યો. રીતસર કામ કર્યા બાદ નાસીપાસ થતા ગબિલ્લે વિદ્યાબળથી શત્રુને સર્વનાશ નોતરવા પિતાને વિદ્યાસાધન પ્રયત્ન આદર્યો, પણ આચાર્યું
૧૩ ‘હિમવંત શૂરાવલી” ( ગુજરાતી ભાષાન્તર ૫. હીરાલાલ હંસરાજ )ના સંપ્રદાયાનુસાર,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ બતાવેલી યુથિી ગભિલને એ સર્વ પ્રથન શક સાદિઓએ નિષ્ફળ કર્યો. આ યુદ્ધમાં ગદંબિલનું મૃત્યુ થયું હોય કે સાહિઓના હાથમાં પકડાઈ જતાં શ્રી કાલકાચાર્યના કથનથી તેને જીવતો જવા દીધું હોય એ વિષયમાં માંતર છે. એ તે નકકો છે કે ત્યાર પળ તેનું વનમાં અસ્તિત્વ રહ્યું નથી. સાધ્વી સરસ્વતીને છોડાવવામાં આવી. આ પછી ઉજજયિની પર શક સાહિએ આધિપત્ય શરૂ થયું, કાલકાચાય જેના માં પારસકૂલમાં રહ્યા હતા તથા જેને સૌરાષ્ટ્રમાં મુખ્ય-અધિપતિ નીમવામાં આવ્યો હતો, તે સાહિ ઉજજયિનીને અધિપતિ બન્યા અને અવતિના અન્ય પ્રાંતોમાં બાકીના ૫ ચાહિએ સત્તા ભોગવતા રહ્યા. ચૂંભવ છે કે, કેવલ અવનિમાં જ નહિ પણ સૌરાષ્ટ્ર અને અન્ય જે પ્રાંતો સીધા ગર્દભિલના કબજામાં હતા તે સર્વમાં આ સાહિઓ નીમાયા હશે. સર સ્વતી સાધ્વી સહિત પડાની પાયશ્ચિત્તાદિથી શુદ્ધિ કર્યા બાદ શ્રીકાકાચા નું પ્રવૃત્તિક્ષેત્ર ધાર્મિક જ હોય એ સ્વભાવિક જ છે ઉજજયિનીની રાજ્યવ્યવસ્થાના અંગે તેમને કાંઈ પણ લાગતું વળગતું ન હતું. એમને ઉજજયિની પર સાહિઓ આવે કે મલ્લિને વારસદાર બલમિત્ર આવે તે પ્રત્યે ઉદાસીનતા જ હોય. પણ બલમિત્રને એ ન જ પાલવે. એના પરિણામ તરીકે જ બલમિત્રને ગમે તે રીતે બળ કેળવવાનું અને કેની પાસેથી પિતાને ઉજજયની પરને પરંપરાસદ્ધ હક મેળવવો જ રહ્યો એ માટે એણે આન્દ્રદેશમાં જઈ પૂરતું બળ એકત્રિત કરવા વિવિધ પ્રયત્નો આદર્યા હોય તો તેમાં કાંઈ નવાઈ નથી.
હવે ઉજજયિનીમાં શકસાહિઓએ રાજય કરવા માંડયું (મ.નિ.૪૦ ૬-૭). તેઓ પારસંકુલમાં હતા ત્યારે પણ રાજકર્તાઓ હતા. આ કાંઇ એમને રાજય ચલાવવાની નવીન તાલીમ લેવાની ન હતી. ગમે તેવા સંસ્કારને ઝીલી તેને પોતાનામાં ઉતારવાની ને છરવવાની શક્તિ આ શકતિમાં પરાપૂર્વથી હતી તેઓ અનાદેશના વતની હાઈ યાચારથી પણ મનાય જ હતા, પણ શ્રીકાલકાચોના સંબંધમાં આવતાં તેમની અંદર આવના સંસ્કાર રેડયા હતા. તેમની અંદર મર્યાદિત જૈનત્વ પણ સ્વીકાર કરાવવામાં આવ્યું તેવું જ જોઈએ. તેમને જીવનસવૅસ્વ સમર્પનાર શ્રી કાલકાચા તેમનું જીવન ઘડતર આ લોક પૂરતુ જ ઘડયું હોય એ બની શકે જ નહિ. આ જ સમયે ના શિક અને પુના જિ૯લા વગેરે પશ્ચિમઘાટના પૂર્વ પ્રદેશમાં રાજ્ય કરતા “ઉસવદાત–શકરાજાનું આર્ય અને ધર્મશીલતા કેવી હતી એ તે વિભાગમાં મળી આવતા લેખેથી આજે ઇતિહાસના વાચકે સુપસિંગત છે. શકપ્રજા હિની સ્થાનિક પ્રજામાં ભળી કેવી ઓતપ્રોત થઈ જતી હતી તેની એ લેબો આજે જાક્ષી પૂરી રહ્યા છે. ઉજજયિનીના આ શંકાનું પણ તેવી જ રીતે હિન્દીકરણ ન થયું હોય એમ માનવાને કઈ કારણ નથી. તેમણે અવન્તિદેશની પ્રજ પર ત્રણ જાર વર્ષ શાસન કર્યું હતું એમ જૈન સાહિત્ય કહે છે. એમનું શાસન કઈ પણ રીતે જુલમી હોય છે ત્યાં ઉલ્લેખ મળતો નથી. આમ છતાં “ગર્ગ સંહિતા સાથે અંતમાં સંયુકત યુગપુરાણુ શકરાજાઓના જુલમ આદિ વિષે જે લખી રહ્યું છે તેની નધિ દિ. બ. કેશવલાલ હર્ષદરાય દુવા શબ્દોમાં આ પ્રમાણે છે –
“એ શકામાં જેની મૂડી ધનુષ હશે એ મહાબલવાન અપ્લાટ થશે. જેની સામે કાઈ રણ માંડી નહીં શકે એવો એ રાતી આંખને શક પુષ્પપુર ઉપર ચડાઈ કરશે. એ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭]
આર્ય કાલકના સહાયક શક સાહિઓ [ ૨૦૯ નગરે તે આવી પહેચતાં શહેર ખાલી થયેલું જોશે. પછી તે રાતી અખને રક્ત વસ્ત્રધારી ઓછ અગ્લાટ અનાથ વરતીમાં કલ ચલાવી શહેર જાશે. એ રીતે તે રાજા એ શહેરમાં ચાતુર્વર્યાને નાશ કરશે. પછી ચાર વર્ષથી નીચ લોકેને સહેરમાં વસાવતો છતે રાતી આંખને એ અગ્લાટ અને એને બાંધવ નાશ પામશે તેના જુલ્મી અમલને અંત આવતાં રહીસહી રૈયતને પછી ગોપાળ એવા નામનો શક રાજા થશે. એ ગોપાળ એક વર્ષ રાજ ભોગવી પુષ્પક સાથે લડતાં તેના હાથે માર્યો છે. પછી તે અધમી' પુષ્પક નામને સ્વેચ્છ રાજા થશે. તે પણ એક વરસ રાજ ભોગવી માર્યો જશે. પછી જેની સાથે કોઈ પણ રણુ ઝડી ન શકે એ અતિ ઘણે બલવાન શવિલ રાજા થશે. તે પણ ત્રણ વર્ષ પૃથ્વી ભોગવી માર્યો જશે. તે પછી જામના દેવી તરીકે દુનિયામાં જાણીતો કઈ બદનામ રાજા થશે. એનું રાજ્ય ત્રણ વર્ષ પહોંચશે. પછી તે ધનને લોભી, ભૂડાઇનો ભરેલો, પાપી મહા બલવાન શકપત્તિ, કલિંગરાજ “શાત'ની ભૂમિને ભૂખો, કલિંગર પર ચડાઈ કરી છવ ખેશે. અને ભાડાંથી સંગ્રામમાં અંગ વઢાઈ જઈ સર્વે ધીચ અધમ નો સંહાર વળો તે નિ:સંશય છે. પછી તે શાતિમાં છત્તમ રાજા પિતાની સેનાથી પૃથ્વી કરતગત કરી દસમું વર્ષ જીવતાં મરણ પામશે. સર્વ મહાબળવાન છે રાજા ધન લોભી હશે. શક રાજય ઉચ્છિન્ન થશે. ત્યારે (મગધની) ભૂમિ ઉજજડ થશે. પુપપુર સૂનું રહેશે, અને જોનારને ખાવા ધાશે, ભવિષ્યમાં તે કોઈ નવીન વંશના રાજાની રાજધાની થશે એ આશિષ છે.*
આ યુગપુરાણુ પરથી તારવેલો અર્થ, તેમાં અપાયેલી હકીક્ત પરથી શ્રી કાલાચાર્ય' લાવેલા શોને જ લાગુ પડે છે એવું કંઈક અનુમાન થાય છે. પશુ સાથે એ પણ સમજાય છે કે, યુગપુરાણકારના હાથમાં અધૂરી અને ધાર્મિકવિલભરી હકીકત જ આવી છે. છેલ્લા શક રાજાના અને તેની પછી આવનાર નવીન વંશના રાજાના નામની તેને ખબર નથી. અગ્લાટ, ગપાળ, પુષ્પક, શર્વિલ અને કોઈ બદનામી વ્યક્તિ એ પાંચ માહરાજ અનુક્રમે ઉજજયિનીના તખ્ત પર આવ્યા હતા કે તેમને એકાદ હજયિનીને મુખ્ય માહિ ડેઈ અન્ય તેના સમકાલીન પ્રાંતીય સાહિંઓ હતા, એ પ્રશ્ન વિચારવા જેવું છે. અફાટ શાસનકાળ લખવામાં આવતું નથી. ગોપાળ વગેરે ચારને શાસનકાળ માઠ વર્ષ લખવામાં આવે છે; તેમાં છેલ્લી બદનામ વ્યક્તિનાં ત્રણ વર્ષ લખ્યાં છે. યુગપુરાણ કારની મા રાજવકાળની નહિ શકરાજાનું રાજ્ય ઉજજયિની પર ત્રણ ચાર વર્ષ રહ્યું એ જૈન સાહિત્યની નૈધિની સાથે મેળ ખાતું નથી. તેથી જ્યાં સુધી અન્ય સમર્થન ન મળે ત્યાં સુધી યુગપુરાણુની નોંધ વ્યવસ્થિત અને સંપૂર્ણ વિશ્વાસપાત્ર માની શકાય નહિ. ઉજજયિની અને મહત્ત્વના બીજા ચાર પ્રતિના સાહિઓને સમકાલીન ન રાખતાં તેમને અનુક્રમથી ગોઠવવામાં આવ્યા હોય એવી, યુગપુરાણની એ શકરાજાઓના વિશેની નેધમાં સહજ શંકા આવે છે. બાકી શ્રી કાલકાચાર્યથી ઉપકૃત કૃતનશીલ એ વિધમી શક રાજાઓની ભંડાઈ વિષેને જે બખાળા યુગપુરાણકાર કાઢે છે તેનું તે કઈ મહત્વ નથી. પુરાણમાં શશુનાગવંશના છેલ્લા રાજાઓને અને નંદવંશના રાજાઓને તેઓ વિધમીન હોવાને લીધે કેવા કેવા દુર્જન ને દુષ્ટ ચતયી છે? આ સ્થળે એ પણ ભૂલવું જોઈએ નહિ કે
- ૧૪, બુદ્ધિપ્રકાશ પૃ. ૭૬ પૃ. ૮૮
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ રિલ૦ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ ગર્ગ સંહિતા એ ગુપ્ત સામ્રાજ્ય સ્થાપન પછીની કૃતિ છે અને તેમાં સંયુકત કરાયેલ યુગપુરાણ તેથી પણ પાછલના સમયનું છે. આથી યુગપુરાણને ઉલ્લેખ પાટલીપુત્રના ફરૂન્ડ' જાતિનાં રાજાઓ, કે જેને ભારતીય લેખકે શક તરીકે સેળભેળ કરતા હતા, તેમને ઉદ્દેશીને હશે કે કેમ એવી પણ શંકાને અવકાશ છે. કેમ કે એ ઉલ્લેખમાં અવન્તિ કે ઉજજયિનીને કાઈ બંધ જોવામાં આવતા નથી, જ્યારે પુપપુર એ સુપ્રસિદ્ધ કુસુમપુર મગધનું રાજનગર પાટલીપુત્ર છે, કે જયાં ગુપ્તના પહેલાં મુખ્ય રાજાઓ રાજ્ય કરતા હતા.
અગ્નિકોણના અને દક્ષિણના છેવાડાના દેશ સિવાય લગભગ આખાય ભારતમાં સામ્રાજ્ય કે રાજય ભોગવતા વિધર્મી શકેનાં પૌરાણિક સંસ્મરણો આલેખતાં પુરાણોમાં ધાર્મિક પ્રત્યાધાતી તત્વ પણ હાવા સંભવ છે. વેદપૂર્વકાલીન મગધ દેશ કીકટના નામથી ઓળખાતા હતો, પણ શાના ઉપાધ્યાપ મગલકાના વસવાટ પછી તે મગધ નામથી પ્રસિદ્ધ થયો, એમ કહેવામાં આવે છે. ત્રપેદમાં અને યજુર્વેદમાં આ માર્ગ વિધમી હોવાથી તેમના માટે દુર્માનસ દર્શાવવામાં આવ્યું છે. આ પછી હજારો વર્ષ વીત્યા બાદ પણુ શ્રીપતંજલી પોતાના મહાભાષ્યમાં જ્યારે મગધની વ્યુત્પત્તિ કરવા બેસે છે ત્યારે “માન ખાન ઘા થતાંતિ મધ મળે એટલે પાપને ધારણ કરે તે મગધ એમ પ્રાચીનેના આક્ષેપને પ્રતિબિંબિત કરે છે. આવી જ રીતે યુગપુરાણમાં શને માટે ધાર્મિક પ્રત્યાઘાતી તત્વ પ્રતિબિબિત થયું હોય તે ના નહિ. પણ આપણે એ ઉપરથી આ નવીને આવેલા અને ઉજજયિનીમાં રાજ્ય કરતા શકશાદિ રાજાઓના માટે હલકો અભિપ્રાય બધી શકીએ નહિ. શકે એ આ કાળના ભારતના મોટા વિભાગના ક્ષત્રિયવટ ને શાહુકારીની ઉજજવલ ભૂમિકા છે.
આમ છતાં એ સંભવિત છે કે, આ વિદેશી નવીન આલી શકપ્રજાનું શાસન સૌ કેઈ સહર્ષ ન સ્વીકારી લે. ગભિલ્લના વારસ બલમિત્ર-વિક્રમાદિત્યના રાજ્ય હકને નાશ પામેલો જેવાને પણ એક ભાગ ખુશી નહિ હશે. શક પ્રજા હિન્દની પ્રજામાં કેટલાંક હિતમાં હિસ્સો પડાવતી હશે એ પણ સ્વભાવિક છે. વૈદિક પ્રજાને આ શકwજામાંના અમુક ભાગ સ્વેચ્છ, અમુક ભાગ વિલમી અને અમુક ભાગ અસ્પૃશ્ય જેવો પણ લાગતો હશે. ભાષા વગેરેથી પણ થોડે ઘણે ભેદભાવ ચાલુ જ હશે. આ સર્વે પરિસ્થિતિને પહોંચી વળવા ઘટત પગલાં લેવામાં યોગ્ય રીતે સત્તાનો ઉપયોગ પણ આ શકરાજાઓ કરતા હશે અને કવિચિત્ હાથ નીચેનાં માણસથી અન્યાય જેવું પણ થતું હશે. આ સર્વ સંભવિત છે. પણ એ અંદર અંદર કપાઈ મરતા હતા કે ગામોને ઉજાડતા હતા એમ માનવું એ વધારા પૂરતું છે. બલમિત્ર-વિક્રમાદિત્યે આ શકેટનો પરાજય કર્યો તે કાંઈ અંધાધુનીને લાભ લીધો હતો એમ નથી, પણ તેણે પિતાના પરાક્રમથી આ વાકાને હરાવ્યા હતા. આધના સાતવાહનને હરાટ અને શાથી પિતાને નાશિક વગેરે જિલ્લાનો પ્રદેશ ખાલી કરી બહુ દૂર તેના અગ્નિણના પ્રદેશમાં ખસી જવું પડયું હતું એ સબળ વિરાધને લઈ અત્યારનાં તેમના રાજા ૧૫“સ્વાતિ થી બલમિત્રને પૂરેપૂરી સહાય મળી એ સિવાય બીજા
૧૫ આ% રાજા મેધસ્વાતિ પછી આ “સ્વાતિ' ગાદીએ આજે હતો. તેને રાજવાલા મ. નિ. ૪૦૨ થી ૪૨૦ સુધી હતા. તેની રાજધાનીનું નગર કયું હતું એ વિષે ચેકસ રહેવું મુશ્કેલ છે, પણ પ્રતિષ્ઠાને (પઠણ) તો ન જ હતું. “નહપાણુ'ના શક
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] આર્ય કાલકના સહાયક શક સાહિઓ [ ૨૧૧ પણ બળે બલમિત્ર કેળવ્યાં હોવાં જોઈએ. વિક્રમાદિત્યે ઉજ્જયિતીનું રાજ્ય શકેની પાસેથી પાછું મેળવ્યું એ દષ્ટિએ લેકે તેને શકારિ કહેતા હશે. પણ એને અર્થ એ કરવો જોઈએ નહિ કે તેણે શોનો યુદ્ધ સિવાય પણ નિષ્કારણ સંહાર કર્યો હતો. ભૂલવું જોઈએ નહિ કે, તે શીકાલકાચાર્યને માણે જ હતા અને જ્યારે ભરૂચમાં રાજકર્તા હતા ત્યારે શ્રી આર્યખપુટાચાર્યના સંસર્ગમાં આ હતો. પિતાનું પત્રિકા રાજ્ય મેળવવું એ સિવાય એને બીજી કોઈ વિશેષ લાલસા ન હોવાથી અને સ્વભાવથી પર કર કે નિય ન હેવાથી એનું શકરપણું એ મર્યાદિત જ હતું..
વિમાદિયે શકસત્તાનો નાશ કર્યો એ નિશ્ચિત છે, પણ તેણે બેલેલા યુદ્ધમાં કયા ને કેટલા સાહિ રાજાઓ મરાયા તથા તેમાં તેમની કેટલી ખુવારી થઈ, એ જાણકાનું સાધન ન હોવાથી કઈ પણ કહી શકાય તેમ નથી. શકરાજય નાશ પામ્યા પછી એ આગંતુક શામાંને કેટલાક સામાન્ય વર્ગ અવાત દેશમાં પણ વસ્યા હશે, કેટલાક રાજપૂતાના અથવા સૌરાષ્ટ્ર તરફ પણ ગયો હશે, પરંતુ એ સર્વ આજે અંકારામાં છે, કેમ કે વિષેનો જેવા જોઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ કયાંયથી પણ મળતા નથી.
આમ છતાં; કુદરતની એ બલિહારી છે કે, વિક્રમાદિત્ય હસ્તે પરાજિત થયા છતાં અને ૧૭અરિષ્ટકણ (ગૌતમીપુત્ર શાતકણું)ના તે નાશ કરાયા છતાં એ શકજાતિના સૂબા ઉસવદાન'ના દબાણને લઈ આઘે ને એ રજધાનીનું સ્થળ આજથી ઘણું વ પૂર્વે ફેરવવું પડયું હતું, એ નિર્વિવાદ વાત છે. ૦૫ આધ્રરાજાને “યુગપુરાણ'માં કસિંગરાજ કહેવામાં આવે છે એ પૌરાણિક સત્ય હોય તો કેવું જોઈએ કે આઘે એ “કલિંગ' જોયો હશે અને મહાનદી તથા ગોદાવરીના વમલા કલંગ તરીકે તે વખતે ઓળખાતા દેશની પશ્ચિમમાં કઈ જગાએ આદ્યની રાજધાની હશે. - ૧૬ જૈન ગ્રંમાં આર્યખપુટાચાર્યના સમય વિષે બહુ જ ઓછું જાણવા મળે છે.
પ્રભાવક ચરિત'માં આપેલી “વીરપુરા રાત-ચતુદ ચતુતિiા વળાં સમલાયત, શોમાંniાર્યgger |ો આ આર્ય આર્ય પુરાચાર્યનું અસ્તિત્વ અ. નિ. ૪૮૪ માં જાણું છે. પશુ તે ચાલુ જેન કામનાના સંપ્રદાયને અનુસરીને છે. વીર-વિક્રમ વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનનારા સંપ્રદાય પ્રમાણે એ આચાર્યનું અસ્તિત્વ ભ. નિ. ૪૨૪ આવે. આ સમય આર્યખપુટના સ્વર્ગવાસ હોઈ તેમનું આચાર્યપદ “શ્રી વીર નિર્વાણ હુઆ પછી ત્રણ અને ઉગણાસી વર્ષ વીતે, શ્રીગુકછ ન મરે શ્રી આર્યખપુટાચાર્ય હુઆ " કા વીરવંશાવલના કથન પ્રમાણે મ. નિ. ૩૭૯ માં થયું હોય તો તે સંભવે છે. આ માનતાં ભરૂચના રાજા બલમિત્રના સમયે એમનું અસ્તિત્વ વગેરેને મેળ પણ મળી રહે છે.
૧૭ આ અરિષ્ટકણી (રિક્તકણું નું રાજ્ય મ. ન. ૪૩૯ થી ૪૬૪ સુધી હતું. તે કન્તલા સ્વાતિકર્ણને પુત્ર, દ્વીપક ને ભ્રાતા અને હાલ (શાલિવાહન)ને કાકે થતું હતો. એની અને સ્વતિની વચ્ચે ૧૯ વર્ષનું અંતર છે. એ અંતરમાં અંધસાતિ, મૃગેન્દ્રસ્વાતિકણું, કુન્તસ્વાકર્ણ અને સ્વાતિકર્ણ (દીપીકણું) એ ચાર રાજાઓ થયા હતા. એમ “મસ્યપુરાણ” પરથી જણાય છે. પણ બીજા પુરા અરષ્ટકર્ણની પૂવે એક રાજા પુલવીનું રાજ્ય ૩૬ વર્ષ ચાલ્યું હતું એમ મા-1 ઉપરા અંતરને ૧૯૩૬=૧૫ વર્ષ માને છે. કોઈક પુરાણુ સ્કંધરવાતના ૭ વર્ષ ની બાતલ કરી ના અતર ૪૮ વર્ષ માને છે. પણ એ બન્ને વાત અને અરિષ્ટકનું અંતર ૧૯ વર્ષ હોવાને જ સંભવ છે અને તે જ વધારે વાજબી લાગે છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ લકાએ અવનિ અને આદ્મસહિત પશ્ચિમ ભારતનું એક મહાન સામ્રાજ્ય સ્થાપ્યું અને શકસંવત્સર પ્રવર્તાવી લગભગ ત્રણ સદી સુધી શાસન કર્યું. એમના વંશજ તરીકે સંખ્યાબંધ રાજકુળ,વાહ્મણકળા અને વૈશ્યકળા આજે હિન્દની વસ્તીને એક વિશિષ્ટ વિભાગ થઈ પડેલો છે. ૧૮
૧૮ આ લેખમાં મેં જે જે ગ્રંથોની મદદ લીધી છે, તે તે ગ્રંથના લેખક મહાઅને હું અણી હોઈ તેમને અત્ર આભાર માનું છું અને બહુમત મહાત્માઓને નમ્રભાવે પ્રાર્થના કરું છું કે આ લેખમાં જે કાંઈ ક્ષતિ હોય તે સુધારવા તથા સૂચવવા તેમની રાહજ ઉદારવૃત્તિને ઉપયોગ કરશે. “આપણું ફાગુ' કાવ્યો” સંબંધમાં થોડી સૂચના
[. પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા]
‘જૈન સત્ય પ્રકાશના તા. ૧૫-૪-૪૬ ના ગત અંકમાં છે. હીરાલાલ ર. કાપરિયાનો લેખ “ આપણું “ફાગુ' કાવ્યો” નામથી પ્રકટ થયેલ છે, તેના અંતમાં તેમને કરેલી જાહેર વિજ્ઞપ્તિને અનુસરી તે સંબંધમાં થોડી સૂચના કરવી ઉચિત જણાય છે.
[ ] આચાર્ય શ્રી હેમચંદ્ર રશીનામમાલામાં દર્શાવ્યા પ્રમાણે વસંતોત્સવ માટે પ્રાચીન સમયથી [ શબ્દ-પ્રથમ પ્રસિદ્ધિમાં છે, જે ભાષામાં ફાગુ-ફાગ નામે પ્રચલિત જણાય છે. વસંતના ઉત્સવ સાથે સંબંધ ધરાવતાં, તુના અભિનવ ઉલ્લાસને પ્રકટ કરતાં, જીવનના અભિનવ ભાવને ઉલ્લસિત કરતા, વિશિષ્ટ વર્ણનાત્મક, વિશિષ્ટ શબ્દ-છટાવાળાં અને અર્થ-ગંભીર, યમક, અનુપ્રાસ આદિ અલંકારોથી શોભતાં, વિશિષ્ટ રચનાથી આકર્ષત કાવ્યો પણ એ ગુફાગ નામથી પ્રસિદ્ધિમાં આવ્યાં છે. શારદાદેવીના કૃપાપાત્ર જૈન કવિઓએ-જૈનાચાર્યોએ-વિદ્વાને જેન મુનિઓએ એ ગૂજરાતી કાવ્ય-સાહિત્યની રચનામાં પણ પ્રશસનીય પ્રયત્ન કર્યો છે. તેનીશ્વર, પાર્શ્વનાથ, મહાવીર, સ્થૂલભદ્ર, જબૂસ્વામી જેવા મહાપુરુષના વિશિષ્ટ જીવન-પ્રસંગેને એવાં કાવ્યોમાં વર્ણવીને-ગુણગાન કરીને તેઓએ પિતાની કવિત્વશક્તિને મને જન-સમાજની રસિક વૃત્તિને ઉત્તમ માર્ગે વાળી છે. પ્રાચીન કવિયોનું રચેલું બચેલું આવું સરસ સાહિત્ય, મંકારમાંથી સંપ્રહેમાંથી ચરસ રીતે પ્રકાશમાં આવે એ લચ્છવા ચોગ્ય છે. કુશલ એગ્ય અધિકારીઓ મળી રહેવા સંભવ છે.
[૨] . છે. કાપડિયાએ [૧] સૂચવેલ સિરિથલિભદ્ર ફાગુ-(સ્થૂલભદ્રન્કાગ), જે ગાયક. વાયગ્રામ્યગ્રંથમાળાના પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં પ્રકાશિત થયેલ છે, તેના અંતમાં કર્તાનું નામ જિનપસૂરિ સૂયેલું છે, જેન ગૂર્જર કવિઓ [ ભા. ૭, પૃ. ૪૨૧] માં રત્નવલણ (0) નામ સાથે સૂચવાયેલી કૃતિ પણ આથી જૂદી જણાતી નથી. ત્યાં ૨૭મી પણમાં “રયવલ્લભ” પાઠાંતર પરથી તેવી શંકા કરી જણાય છે. પ્રા. ગૂ, કાવ્યસંગ્રહમાં તે પડ્યું આવું છે–
બે નંદ સે વિવિઠ્ઠલભ જે જુગઢ પહાણે, મલિયઉ જિણિ જમિ મહલસલરઇવલૂકમાણે; ખરતરગચ્છ જિષ્ણુપદમરિકિય ફાગુ રમેવઉ, ખેત્રા નાઈ ચૈત્રમાસિ ગિહિ ગાવ. ૨૭
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] “આપણાં “ફાગુ' કાવ્યો સંબંધમાં ચેડી સૂચના [ ૨૧૩
–અહિં મહારે પ્રાસંગિક સૂચવવું પડે છે કે-શ્રીયુત કે. કા. શાસ્ત્રીના માપણ કવિઓ માં પ્રાટ થયેલી છાયા બહુ ભૂલભરેલી છે. ત્યાં (પૃ. ૨૩૩માં) ઉપર્યુક્ત પદની પહેલી બે પંક્તિની છાયા આવી રીતે દર્શાવી છે
“આનંદે તે શ્રીસ્થલભદ્ર જે જગનો પ્રભાનક
મળે જેને જગે લ–સાલારને વલભમાના” અને પૃ. ૨૩૭ માં જણાવ્યું છે કે-“આ કાવ્યમાં....અને સલર (સિપાઈ–સાલાર) એ શબ્દ પ્રયોજાયેલા મળે છે, જેમાં તે છેલ્લે અરબી છે.”—એ કથન બ્રાન્તિથી થયું લાગે છે. વાસ્તવિક રીતે તેમાં સહલર શબ્દ નથી, તેની છાયા આવી હોવી જોઈએ
ન છે તે શ્રીસ્થલભદ્ર જે યુગના પ્રધાન,
મઘ જેણે જગે મલ-શાયરતિવલ્લભ-માન;” આપણું સાક્ષરો પ્રાકૃત, અપભ્રંશ, પ્રાચીન ગુજરાતીનો ઊંડે અભ્યાસ કરી સાવ ધાનીથી વિધાનો ક–એમ ઈચ્છીએ.
[૩]. છે. કાપડિયાએ [૫]મું સૂચવેલ જીરાવલિ પાર્શ્વનાથ ફાગુ કાવ્ય, જે કવિ મેરુનદન ઉપાધ્યાયે સ. ૧૪૩૨ માં રચ્યું હતું, તે “સં. ૧૯૯૭માં મહારા સંપાદન કરેલા " પાવાગઢથી વડોદરામાં પ્રકટ થયેલા જીરાવલા પાર્શ્વનાય' ગ્રંથ [પૃ. ૬થી ૭૧ ]માં પ્રકાશિત થઈ ગયેલ છે.
[૪] [૭] સૂચવેલ મોરચરિત કાગબધ અને ફાગબદ્ધ નેમિચરિત્ર એક જણાય છે; તથા તેના કર્તા માણિકય સૂરિ એ જ માણિજ્યસરિ જણાય છે. શકુન સારાહારના કર્તા માણિજ્યસૂરિની એ કુતિ જણાતી નથી.
[૫]. છે. હી. ૨. કાપડિયાના લેખમાં [૧૪] મો સૂચવાયેલ ગૂજરાતી વસંતવિલાસ, જે વિ. સં. ૧૫૦૮ માં અહમ્મદાવાદમાં આચાર્ય રત્નાગર લખ્યો હતો, તે સચિત્ર ગ્રન્ય વર્ષોથી પરદેશમાં પહેચી ગયો છે, અને તે પ્રસિદ્ધિ માં આવ્યો છે. સદગત સાક્ષર દી. બ. કે. હ. ધ્રુવનું ધ્યાન મેં એ તરફ વશ વર્ષ પહેલાં ખેંચેલું કે–એ પ્રન્યનું નામ સાથે અવતરણ જૈન વિદ્વાન રત્નમંદિર ગણિની ઉપદેશાતરંગિણ (ય. વિ. સં. પૃ. ૨૬૮)માં મળે છે, જે ગ્રન્યારે વિ. સં. ૧૫૧૭માં ભેજપ્રબંધની રચના કરી હતી. મહારા દર્શાવેલા એ ઉલ્લેખની નેધ તેમણે “પંદરમા શતકનાં પ્રાચીન ગુજર કાવ્ય' (અહમ્મુદાવાદ ગુ. વ. સોસાયટી દ્વારા સં. ૧૯૮૩ માં પ્રકાશિત)ની પ્રસ્તાવના [૫. ૧૪]માં લીધી છે [લાં ટિપ્પણીમાં મારું નામ ભૂલથી બાલચંદ્ર છપાયું છે ]–એવી રીતે વિક્રમની સોળમી સદીના પ્રારંભમાં એ વસંતવિલાસ કાવ્ય જૈન વિદ્વાનોમાં જાણીતું હતું, અને એ પહેલાં વિ. સં. ૧૨૯૬ લગભગમાં નાચા બાલચંદ્રસૂરિએ વસંત' અપર નામાંકિત મંત્રીશ્વર વસ્તુપાલના જીવન સાથે સંબંધ ધરાવતું સંસ્કૃત મહાકાવ્યવસંતવિલા રયું હતું, જે ગાયકવાખાઅગ્રન્થમાલા [ગ્રં. ]માં પ્રસિદ્ધ થયું છે, પરંતુ પૂર્વોક્ત ગુજરાતી વસંતવિલાસના લેખાને તેના કર્તા મનવા, અથવા ઉપરનાં કારણથી તેના કર્તા જૈન હોવા જોઈએ-એવી માન્યતા વિચારણીય છે. એ ગુજરાતી કાવ્ય સાથે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ તેના ભાવને પિતાં ગારરસમય કામદીપક જે સંસ્કૃત પ્રાકૃત કાવ્યો જોડાયેલાં છે, તે પ્રાયા જેનેતર કરિઓનાં પ્રાચીન કાવ્ય-નાટોમાંથી વીણું વીણીને ઉદ્દત કરેલાં જણાય છે. પર્યુષણું પર્વના ભાદ્ર, શુ. પંચમી જેવા આત્મહિત–સાધનાના પવિત્ર દિવસે શાંતરસપિષક કર્તવ્યને બદલે ખુલ્લા રંગારર અને પોષતા સમાવા કાવ્યની રચના કઈ જૈનાચાર્ય કરે, અથવા એવા કાવ્યને ગૃહસ્થના પઠન માટે લખી આપનાર આચાર્ય રત્નાગર, આચા સંયમી જૈનાચાર્ય હેય-એ માનવા મન ચકાય—એવું એમાં ઘણું છે. તે કાનું સાચું રહસ્ય સમજનારા સમજી શકે તેવું છે. જેનધર્મોની માન્યતા-વિરુદ્ધ “દેવમીર છા” “હા ! હૃાા ! હાઝુજિરિ મૃતઃ ફ્રોડવિ થિ ’ પદ્ય ૭૭, ૨૧ વગેરે પઘો પણ તેમાં જોવામાં આવે છે. કથા, ચરિત્ર, કામ, રાસ વગેરેમાં પ્રાસંગિક વર્ણન કરવું-કવિ-રીતિને અનુરીને ઉચિત મર્યાદિત રસને પિષવા, શૃંગારરસમાંથી રાતરસ તરફ ચાતુર્યથી જન-સમાજની ચિત્તવૃત્તિને વાળવા–એવી વિશિષ્ટ જૈનાચાર્યોની શૈલી આમાં ભણતી નથી.
“જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૪૧૪ માં “ધૂલિરુદ્ધના શૃંગારરભરિત નવ રસ લખ્યા, તેવી કવિ ઉદયરત્નને તેમના માચાવે સંધાડ બહાર કર્ય” એવી કિવન્ત માનવા યોગ્ય લાગતી નથી. કારણ કે તે પૂર્વે થયેલા બી અનેક જૈન મુનિ કવિઓએ નેમિજિન, સ્થૂલભદ્ર અને ઉદ્દેશ રચેલાં નવરસમય કાબો મળી આવે છે.
પ્રો. હી. ર. કાપડિયાએ [૧૬] ના નિરાઇ ફાગ; કર્તા રનમંડનગણિ એ સંબંધ માં પરિચય કરાવતાં ભેજપ્રબોધ મને ઉપદેશ્વતરંગિણીના રચનાર તરીકે રત્નમંડન મણિને સૂચ-યા છે, તે બીજાની ભૂલની નકલ જણાય છે. મંડનાંક સુકૃતમારકાગ્ય (પેયડ-ઝાંઝ-પ્રબંધ), મુશ્વમેધાકરાલંકાર, જકપરતા, સંવાદસુંદર વગર રચનાર રત્નમંડનગણિની કૃતિ નારી નિરાશફાગ, રંગસાગરનેમિફાગ વગેર જાય છે; પરંતુ
પ્રબંધ અને ઉપદેશ તરગણી વગેરે રચનાર, તેમના ગુરુબંધુ રત્નમંદિર ગણિ એ અન્ય વ્યક્તિ છે. બંનેએ તપાછીય સંદિરનગણના શિષ્ય તરીકે અને ગચ્છનાયક સેમસુંદરસૂરિ-રશેખરસૂરિના અનુયાયી તરીકે પિતાનો પરિચય આપે છે.
| વિશેષમાં, વિપક્ષના ગજસાગરસૂરિ-શિવે સં. ૧૬૬૫માં રચેલ નેમિચરિત્રફાગબંધ) જૈન ગૂર્જર કવિઓ [ ભા. ૧, પૃ. ૪૦૩] માં નોંધેલ છે, તથા સં. ૧૬૯૬માં રચાયેલ વાપૂજ-ફામના ઉલ્લેખ છે. હોવિજયસૂરિ–ામ પણ જણાવ છે. નાહટાના એતિહાસિક જેન કાવ્ય સંગ્રહ [ પૃ. ૨૧૫-૨૧૭]માં ખરતરગઠીય વાચનાચાર્ય હેમહંસનું ગુર્નાવલીફાનક વ્ય મળે છે. દિ ભ જ્ઞાનભૂષણે રચેલા એક આદીશ્વરફાગકાવ્યની નેધ દિ. ૫. નાથુરામ પ્રેમી એ “જન સાહિત્ય અને ઇતિહા'માં કરી છે. એવી રીતે સંશોધન કરવાથી બીજાં પશુ ખાવાં નાનાં-મેટાં અનેક કાંગે મળી બાવવા સંભવ છે. તે સર્વ સાહિત્ય પ્રશસ્ત પદ્ધતિએ પ્રકાશમાં આવે-તેમ ઇચ્છીએ.
સે. ૨૦૦૨, ચિત્ર શુ. ૨
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાપુરુષોનાં ચિત્રપટનો વિરોધ
લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી) હમણાં હમણું છાપાંઓની પાન ઉપર જૈનસંઘને ચમકાવે એવી જાહેરખબરે આવી રહી છે. એક તો શાહ-મહેતા પ્રકાશન તરફથી “શ્રીપાલ કુમાર અને મયણાસુંદરી' તથા ચક્રવર્તીભરત નાં બે બેલપ જેમ કેખકે, જેના દ્વારે અને જેમ કલાકારોના સહકારથી તૈયાર થવાની જાહેરાત છે. અને બીજી જાહેરાત છે મહાવીર પીકચર્સની; જેમાં યૂલિદ્ર અને કેશ, સમ્રાટ કુમારપાલ, મહાદેવી રાજા, ભવાન હેમચંદ્રસૂરિ અને શાલી. દ્રયાને ધન્ના કુમાર આ પાંચ પટો-ફિલ્મ તૈયાર કરવાની વાત છે..
આ ચારથી જનસમાજમાં વિરોધનો વંટોળ ઊો છે. એકલા જન જ નહિ, - hઈ પણ સમાજ પોતાના ઈષ્ટદેવ કે ધર્મના પાત્રને નાટકના સ્ટેજ ઉપર જવાનું પદ ન જ કરે; પિતાના પય સરુષોના જીવનને એક વેશધારી ધારણ કરે એ ઉચિત પણ નથી જ. પરંતુ ઉપરની જાહેરાત આપણું હાલવ એટલા ખતર વધાર ખેંચે છે કે ભારત કંપનીઓ છે; અને આ ચિત્રપટ પણ જેન લેખો, વિદ્યા અને કલાકારોની મદદથી તૈયાર થવાના છે એમ સૂચવાયું છે. આપણે આ ન કંપનીઓને પૂછી શકીએ કે આપ શા માટે આપણા મહાપુરુષને આવી રીતે ચિત્રપટમાં ઉતારવા તૈયાર થયા છે ? જો તમે એમ છે કે જેન મહરુષોના જીવનચરિત્રથી જગતને વાકેફ કરવા; અને જેન સિહતિને આ નિમિત્તે પ્રચાર કરી નથમ પ્રતિ બીજાએ ને આકર્ષવા આ પ્રયાસ છે. તે એનો જવાબ એ છે કે નાટક કે જિનેમાથી કદી પણ કોઈ ધર્મનો પ્રચાર કર્યો હોય એવું તમારા અનુકવી છે ખરું? આજે કુત્યિા ભરમાં વધુમાં વધુ પ્રચલિત બૌદ્ધ ધર્મ અને. ક્રિશ્ચિયન ધર્મ કહેવાય છે. જનગણનાની સંખ્યામાં આ બે ધર્મના અનુયાયીઓની સંખ્યા વધારે જણાવાય છે. પરંતુ આ બને ધર્મના મનાતા માપુરીનાં ચિત્રપટો ઊતર્યા પહેલાં જ તેમના અનુયાયી વધારે હતી, નહીં કે તેમનાં ચિત્ર ઊતર્યા પછી તેમના અનુયાયીઓ વસ્થા છે. તેમા બૌદ્ધધર્મના માધયાયીએ એ તે બુદ્ધદેવકી ફિલ્મ માટે સખત વધે શા છે, અને તે કારણે એક ફિલ્મકંપનીએ ભગવાન બુદ્ધદેવનું ચિત્ર ઉતારવાની યોજના પડતી માયાની વાત જાણીતી છે. કેટલામાં આ ફિલ્મ માટે બહુ જ સખ્ત વિરે ઊઠો હતું અને હું ન ભૂલતો છે તો ત્યાંની સરકારે એ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂયાનું પણ મને સ્મરણ છે. એટલે મિચિત્રથી ધર્મપ્રચાર કે સત્યપ્રચાર એ તે વાત જ માત્ર લાગે છે. હું તમને જ પૂછું -રામાયણ કે મહાભારતનાં ચિત્રપટ જોઈ કેટલા નવા ધર્મનયાયીઓ વધ્યા એ જતાવશે ખરા? હ. એમ બન્યું છે ખરું કે એ ચિત્ર પહેલાં પહેલાં બહાર આવ્યા ત્યારે જનતાએ તેને સાકાર કર્યો, ચિત્રપટની કપનીએ એ ખૂબ ધન મેળવ્યું; પરંતુ રાજાખર તે એ પણ ચર્વિતરાવણ જેવી જ થઈ ગઈ એટલે આ ચિત્રપોથી ધમપ્રચાર કે સાહિત્યપ્રચાર છે તે નરી વાતે જ લાગે છે. હાં, વાર્ષિક લાભ જરૂર થશે એમ તો સંદેને સ્થાન જ નથી. પરંતુ એ મહાનુભાવોને હું એટલું જરૂર સૂચવીશ કે ક્ષણિક અવાજને ખાતર નવા લકેર જીવનધારી મહાપુરુષોને ચિત્રપટનાં રમકડ બનાવવા ઉચિત નથી.
બીજું આર્થિક લ મને ખાતર તૈયાર થતી ચિત્રપટમાં તમે એ મહાપુરુષના જીવનને યોગ્ય ન્યાય નહિ જ આપી શકે. પ્રેક્ષો ત્યાં ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, ન્યાયનીતિ, અહિંયા, સંયમ, તપ અને સત્યનો ઉપદેશ લેવા નથી જતા; પ્રેક્ષકે તો વૈભવવિલાસ, મેગઝાહ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ અંક ૧૧ અને આનંદ ખાતર સિનેમા જેવા જાય છે. જે પ્રેક્ષકે ધર્મભાવના અને ધર્મોપદેશ લેવાની શર ભાવનાથી જ સિનેમાઘરોમાં જતા હોય છે તે આજનાં અશ્લીલ શંગારના પૂતળા જેવા સિનેમાને તાળાં જ લાગી જતા. પરંતુ એ જ ચિત્રપટ વધુ પ્રચલિત બને છે જેમાં તૂહલ, તુચ્છ માનસિક વૃત્તિમાને પિષક, વિષય અને કષાયની આસક્તિ વધારનાર અને સંસારપષક તત્વ વધુ હોય છે. એટલે આ લોકેત્તર જીવનધારી મહાપુરુષનાં જીવનચરિત્રમાં તમારે મનસ્વી કલ્પનાઓ ઊમેરી મૂલ ચિત્રને વિકૃત કરવું જ પડશે. એક વાર કલ્પના ખાતર તમારી દલીલ માની પણ લઈએ કે તમે જે છો, એટલે લોકાર મહાપુરુષના મૂલ જીવનમાં લેશ માત્ર ફેરફાર કે કલ્પના નહીં ઉમે. પરંતુ જા રે એક જૈન કંપની જૈનધર્મના લોકેરા પુરુષોના જીવનને ક્રિમમાં ઉતારે તે કાલે કોઈ પણ અન્ય-જેનેતર ફિ૯મ કંપનીવાળા જૈનધર્મના મહાપુરુષના જીવનચરિત્ર ફિલમપટ ઉપર ઉતારતાં નહિ અચકાય અને તે કંપનીએ મહાપુરુષોના જીવનચરિત્રમાં ફેરફાર નહિ જ કરે એની કોને ખાતરી છે? આપણે જોઈએ છીએ કે શ્રીયુત ક. મા. મુનશીએ ગુજરાતના મહાન
તિર્ધર, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યજીના જીવનપ્રસંગેને વિકૃત ચિતરતાં કર્યાય આંચકે ધો છે ખરા ? એક બાજુએ રિપંગને ભવ્ય અંજલિ આપે છે અને બીજી બાજુ એ વિકૃત ચિત્રને વાસ્તવિક ઠરાવવા એટલા જ પ્રયત્ન પણ કરે છે. જયગુજરાતમાં મેઘાણી જેવા સમર્થ લેખકે પણ અમુક છૂટ લેતાં પાછી પાની કરી છે, ખરી? પિતાને જેન કહેવરાવતા ગુજરાતના નવલકથાલેખક શ્રી ચુનીલાલ વર્ધમાન શાહે રાજહયા'માં જૈન પાત્રોને વિકૃત રજુ ' કરતાં સંકેય રાખે છે ખરો? અરે, એ નવલકથાની વાત બાજુ પર રાખીએ, પરંતુ પુંજાભાઈ જૈન ગ્રંથમાલા તરફથી ગોપાલદાસ પટેલે બહાર પાડ્યાં જેમ સૂત્રોના અનુવાદમાં પણ પ્રયુત પટેલ
હસન્નતી પ્રતાનામાં રવી કેવી વિકિત્ર અને મલસત્રકારના અશયને વિપરીત રજુ કરતી દલીલ રજુ કરી છે, એ જેનાથી અળયું છે? ભમવતી સત્ર અને દક ત્રિક સૂત્રના મચિના પાઠ માટે ૫ એમણે કેવું વિચિત્ર વલણ લીધું હતું એ કોનાથી અજયું છે. જે તે ખરા–જેન સાહિત્યના એક માત્ર પ્રચારના જ ઉદેશથી પ્રગટ થતી જૈન ગ્રંથમાળા, અને સાહિત્ય પણ જેનસૂત્રનું જ હોવા છતાંય, ભાષાંતરકારે કેવી કેવી અયોગ્ય છૂટ લીધી છે? એ ઓછું દુઃખદાયક નથી. એમની ભાષા સારી છે, શૈલી સુંદર છે, પરંતુ મૂલ સૂત્રકારના આશયથી વિરુહ દિશામાં દોરવાઈ જતી એમની વિચારચરણ માં દાખલ થાય એમ ચયભંગ સ્પષ્ટ દેખાય છે. ભાષાંતરકારને સ્પષ્ટ ફરજ એ જ હતી કે એ ગ્રંથમાં મહાકાર ભગવંતને કાશય જળવાય એટલી અને એવી જ વિચારણીને સ્થાન આપવું. એ માટેના પોતાના વિચારો રજુ કરવાનું સ્થાન બીજું હાય, એ પુસ્તક ન હોઈ શકે એવું મારું નમ્ર છતાં દઢ મંતવ્ય છે.
આ તો થોડે પ્રાસંગિક વિષયાંતર થ. હવે મૂળ વસ્તુ તરફ વળીએ. મારા કહેવાને બાશક એટલો જ છે કે આવાં ચિત્રપોથી કદીયે જનધર્મના વિહાંત કે સાહિત્યના પ્રચારની આશા રાખવી તે ઝાંઝવાનાં જળ જેવો છે.
હવે જાહેર ખબર આપનાર મહાનુભાવે ને એમ સૂચવ્યું છે કે આમાં જેન વેખકો,
૧ આ માટે “જૈન શાત્ય પ્રકારના”ના અંકમાં તેમને પત્રવ્યવહાર વાંચવા ભલામણ કરે છે.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭] મહાપુરુષનાં ચિત્રપટેનો વિરોધ
[ ૨૧૭ વિદ્વાને અને કલાકારોને સહકાર છે તે એમને પૂછું છું કે ભાઈ, તમે એમનાં નામ જાહેર કરી સમાજ એમને પ્રેમભાવે પૂછશે કે તમે ચિત્રપટમાં જે સહકાર આપી રહ્યા છે કે કયાં અને કેવા લાભની આશાએ સહકાર આપી રહ્યા છે કે એમની પાસે બળ દલીલો હોય તો અમારો એવો પૂર્વગ્રહ નથી કે તેમની દલીલેનો વિચાર ન કરીએ. પરંતુ વિદ્વાને, જૈન લેખકો અને કલાકારને સહકાર ન હોય તે તમે આ ક્રેર કરાશે અમારે જનધર્મના મહાપુરુષને ચિત્રપટ ઉપર ફતારવાં છે અને આર્થિક કમાણી કરવી છે.
આ સામે કેટલાક એવી દલીલો કરે છે કે તમારામાં સંવાદે ભજવાય છે તેમ જ કલ્યાણકમહોત્સવ પણ ઉજવાબ છે તેનું કેમ? તેના જવાબમાં જણાવવાનું કે સંવાદમાં માત્ર ગૃહસ્થાનાં પાત્રો લેવાય છે, મૂલ પાત્રના મુખના શબ્દો મૂકવામાં આવે છે એમની વિચારશ્રેણી બરાબર જળવાય છે. આમાં સ્ત્રી પાત્ર નથી, વિલાસ કે શૃંગારને સ્થાન નથી, માત્ર ધર્મશ્રદ્ધાથી પિતાના પૂર્વજોના ગૌરવને રજુ કરવા પુરતા જ આ સંવાદનું મહત્ત્વ છે. કલ્યાણકમહોત્સવ પણ એકાન્ત કર્મભક્તિ અને ધર્મશ્રદ્ધાથી જ ઉજવાય છે. અને તે પણ શાસ્ત્રાનુસારી નિયમો મુજબ જ ઉજવાય છે. એટલે ચિત્રપટ તૈયાર કરનાર મહાનુભાવોની દલીલો મહીં ટકી શક્તી જ નથી. સંવાદો કે કલ્યાણકના ઉત્સવમાં કયાંય સાધુનું પાત્ર, તીર્થકર દેવકે આચાર્ય ભગવંતના સંવાદો કે પાત્ર નથી જ આવતા.
એટલે જનધર્મના મહાપુરુષોનાં ચિત્ર ઊતર કઈ રીતે ઉચિત નથી. ઘાવલિ. જેના આવા આવા પ્રયત્નોને વિરોધ ઉઠાવી એ પ્રયત્નો બંધ રાખવા બનતું કર્યું છે, તે સમજદાર અને લાવગવાળા જેન શ્રીમંતે વિદ્વાનો જલદી જાગે અને બહુ મોડું થાય તે પહેલાં જ જાગૃત થઈ આ ચિત્રપટ બંધ રખાવવા પ્રયતન કરે એમ ઈચ્છું છું.'
શયા સમયે જન સંધને પણ બે શબ્દ કહું તો અસ્થાને નહિ લેખાય. મેં તે તલાજા પ્રકરણમાં, આ ચિત્રપટ પ્રકરામાં અને અત્યારે અગાઉના આવા બીજા પ્રરણોમાં જોયું છે કે આપષ્ણા પ્રયત્ન ખંડ ખંડ થાય છે; સામહિપશે જે પ્રયત્ન ને જોઈએ તે નથી થતો. ખંડ ખંડ પ્રયત્ન કારગત નહિ નિવડે. આ માટે તે એક સાધુઓ કમિટી જે મુનિસમેલને નીમેલી છે તે લાગવગવાળા શ્રાવો-કે જેમને કંઈક કરવાની ભાવના હોય, સમય હેય અને સેવા ભાવ હોય તેવા ધર્મનિષ જનની સાથે મળીને જરૂર કંઈક કરી શકે. નહિ તે મુનશી, કૌશાંબી, રાહુલ ચકૃત્યાયન, પટેલ, ચુનીલાલ વર્ધમાન શાહ જેવા લેખો જનધર્મ ઉપર આક્ષેપ મૂકો, તલાજા જેવા ભીષણ દુઃખદ પ્રસંગો બનશે અને ચિત્રપટ ઉપર જન મહાપુરુષોનાં ચિત્રો રમકડાની જેમ આવશે અને આપણે રોકી નહિ શકીએ.
આવા પ્રસંગો અને આવી ચર્ચા આપણને જાગૃત થવાના સૂર સંભળાવે છે, આપણને એકદિલ થવાના નાદ સંભળાવે છે, માટે હું તે શ્રીસંધને સાદર એ જ પુનઃ પુનઃ વિનવું છું કે આપસના યુદ્ધ મનેભેદેને દફનાવી દઈ ભગવાન શ્રી મહાવીરદેવને ધર્માંડા નીચે એક થઈ, કૃતનિશાયી બની કટીબદ્ધ થાઓ; અને સંઘમાં જે અમેપ શક્તિ છે, અપૂર્વ તાકાત છે, પૂર્ણ સમયે છે, તેને પ્રગટ કરે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને અને જન કેન્સરન્સને પણ સૂચવું છું કે જે મહાન આદર્શ અને ઉદ્દેશનની રિતિક ખાતર ૫ સંસ્થાઓનું અસ્તિત્વ છે તેની સફળતા માટે પ્રયત્નશીલ બનો, અને જન સંખના ગૌરવને ઉજજવળ બના! અસ્ત !
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
निर्भान्त-तत्त्वालोक [दान-शोल-तप-भावनादिधामिकविशिष्टव्याख्यानरूपो निषन्धः ] प्रणेता-पूज्य मुनिमहाराज श्रीवल्लभविजयजी, बीकानेर
[ गतांकसे क्रमशः] और भी कहा है कि
ऊर्ध्वबाहुविरौम्येष न च कश्चिच्छणोति मे ।
धर्मादर्थश्च कामश्च स किमर्थं न सेव्यते ॥ अर्थात् हे लोगों ! मैं अपने बाहुओं को खूब ऊंचे उठाकर जोर से चिल्लाता हूं, लेकिन मेरा कोई नहीं सुनता; अर्थात् मेरा चिल्लाना अरण्यरुदन है । क्यों कि धर्म से अर्थ होता है
और धर्म से ही काम भी होता है अतः वह (मनोवाच्छितदायक, कल्पतरुकल्प) धर्म लोगों के द्वारा क्यों नहीं सेवा जाता है ? ___ इसी तरह धर्म के अनेक तरह के वर्णन शास्त्र में भरे पड़े हैं, शाम धर्ममय है अथवा धर्म की व्याख्या शास्त्र है यह कहे तो भी कुछ अत्युक्ति नहीं, धर्म का विषय अति गहन गंमोर और अत्यन्त दुरूह है । पहले कहा जा चुका है कि धर्म, अर्थ, काम और मोक्ष ये चार पदार्थ मनुष्य प्रयोजनीय हैं और उनमें सब से उत्तम परम पुमर्थ और सुदुर्लभ मोक्ष नाम का चौथा पदार्थ है। किन्तु उस मोक्ष की भी प्राप्ति धर्म से ही होती है और अर्थ तथा काम की भी प्राप्ति धर्म से ही होती है अतः यह सवाल सामने खड़ा होता है कि जिसकी बड़ी बड़ी व्याख्यायें हैं और जो जीवनसंग्राम में विश्वविजय पानेवालो बड़े महत्त्व की चीज है वहें क्या है ? कैसा है ? वही धर्म है, तो उसका कुछ विशेष लक्षण उपस्थित किया जाता है।
अतोऽत्र प्रथमं वक्ष्ये श्रूयतां धर्मलक्षणम् । सद्दृष्टिशानचारित्र्यं धर्म धर्मविदो विदुः ॥ संप्रशतो द्विधा धर्मः श्रुतधर्मस्तथैव च । चारित्रधर्मो ह्यपरः स्थानाङ्गे सर्ववेदिभिः ॥ [धर्मों मङ्गलमुत्कृष्टमहिंसा संयमस्तपः।। देवा अपि तं नमस्यन्ति यस्य धर्मे सदा मनः ॥] छाया दशवैकालिकेऽप्येवं धर्मलक्षणमुत्तमम् । लोकाणां हितकामाय प्रोक्तं भगवताऽर्हता ॥ बानं च दर्शनं चैव चरित्रं च तपस्तथा । मोक्षमागोऽयमुद्दिष्ट उत्तराध्ययने ।जनैः ॥ धारणाद्धर्ममित्याहुज्ञ धातोः सुशाब्दिकाः । नोदनालक्षणो धर्मः प्राहुमीमांशका इति ।
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४७]
નિર્ભઃ-તત્વાલકે विहितक्रियया जातं धर्म तकविदो विदुः ।
आत्मानुकूलमर्थ तु धर्ममन्ये किलोचिरे ॥ सम्यग् दृष्टि, सम्यग् ज्ञान और सम्यक् चरित्र धर्म है अर्थात् माक्षका मार्ग है ऐसा धर्मजानने वालों ने कहा है । यह धर्म का सर्वसम्मत सर्वथा ग्राह्य लक्षण है । क्योंकि विश्व के सभ्यशास्त्र में जितने धर्म के लक्षण अल्प वा अधिक रूप से कहे गये हैं सब का इसी में समावेश हो जाता है अतः सदृष्टि ज्ञान चारित्र का नाम धर्म है,यह धर्म के सर्वश्रेष्ठ लक्षण हैं। क्यों कि संसार में जितने भी कार्य हैं प्रत्येक कार्य को प्रायः पहले देखा जाता है या विचारा जाता है, इसके बाद उस में क्रिया की जाती है तब वह कार्य सम्पन्न होता है, अतः मोक्ष जैसे सुदुर्लभ कठिनतम कार्य के सम्पादन करने के लिये तो सब तरह से अच्छी दृष्टि चाहिये और सब तरह से सुन्दर उत्तम प्रज्ञा चाहिये तथा हर तरह से उत्तमोत्तम आचरण चाहिये; तभी वह सफल हो सकता है। जिसमें अधूरी दृष्टि, अधूरा ज्ञान और अधूरा आचरण रहेगा वह किसी तरह भी मोक्ष को प्राप्त नहीं कर सकता, चाहे दुनिया की अन्य कोई सम्पत्ति उसे भले प्राप्त हो जाय । अतः सिद्ध हो गया कि सद्दृष्टि ज्ञान चारित्र मोक्ष मार्ग का साधक है और उसे ही धर्म कहते हैं। शानकारोंने भी-" सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः" अर्थात् सम्यग् दर्शन, ज्ञान और चारित्र मोक्ष का मार्ग है, ऐसा कहा है । बहुतेरेने तो लघुता के लिए "ज्ञानक्रियाभ्यां मोक्षः" अर्थात् ज्ञान और क्रिया इन दोनों से मोक्ष होता है ऐसा कहा है । यह भी ठीक ही है, और पूर्व लक्षण के अन्तर्गत है, क्योंकि ज्ञान और क्रिया से मोक्ष मानने वाले ज्ञान के अन्तर्गत ही दर्शन को भी मानते हैं इस लिये कुछ भी विरोध नहीं। दूसरी बात यह कि प्राचीन शास्त्रकारोने लाघव को अधिक अपनाया है, इसीलिए उन लोगों में यह कहावत लागु होती है कि-"एकमात्रालाघवेन पुत्रोत्सवं मन्यन्ते प्राचीनाः शास्त्रकाराः।" वास्तव में प्राचीनोंकी सूत्ररचना अल्पाक्षर और पूर्णप्रमेय युक्त बह्वर्थक है । इसी लिए तो आज उनके छोटे छोटे सूत्रों पर विशाल ग्रन्थरूप भाष्य, चूर्णी, टोका आदि देखे जाते हैं।
सम्कग् दर्शन ज्ञान और चारित्र मोक्ष मार्ग है और उसे ही धर्म भी कहते हैं अर्थात् मोक्ष का मार्ग धर्म है। मोक्षमार्ग के लिए अन्य तरह से भी जो कुछ प्रतिपादन किया गया है वह इससे अलग नहीं, केवल कहने में भले ही अलग प्रतीत होता हो। जैसे ठाणाङ्ग सत्र में कहा है कि... "दोहिं ठाणेहिं अणगारे संपन्ने अणादियं अणवयग्गं दीहमद्धं चारतर 'संसारकंतारं वीतिवत्तेज्जा । तंजहा-विजाए चेव चरणेण चेव ।
-(स्थानांगसुत्र, स्थान २, उद्देश )
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२० ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ११ __ अर्थात् इस संसारसागर से पार जाने के लिये विद्या और चरण (चारित्र)ये दो ही कहे गये हैं। यहां 'विज्जाए चेव ' और ' चरणेण चेव ' इन दोनों में एवकार लगा देने से अन्य उपायों का निषेध भी किया है। अर्थात् विद्या और चारित्र ये ही दो धर्म सुदुस्तर संसार से पार करने वाला धर्म है अन्य धर्म नहीं है । लेकिन यहां भी 'विधा' शब्द से ज्ञान और दर्शन का ग्रहण किया गया है, क्यों कि सम्यग् दर्शन ज्ञान का ही भेद है । टीकाकार ते भी “ विद्याग्रहणेन दर्शनमपि अविरुद्धं द्रष्टव्यं ज्ञानभेदत्वात् सम्यग्दर्शनस्य । इत्यादि उसीतरह लिखा है।
'संप्रज्ञप्तो द्विधा धर्म इति । ' धर्म दो प्रकार के बतलाये गये हैं, प्रथम श्रुतधर्म, और दूसरा चारित्र धर्म । यह धर्मलक्षण धर्ममर्मज्ञ सर्वज्ञ भगवान् ने स्थानांग सूत्र में कहा है। स्थानांग सूत्र के २ स्थानमें इसी तरह पाठ है-" दुविहे धम्मे पत्नत्ते, तंजहा-सुयधम्मे चेव चारित्तधम्मे चेव " अर्थात् श्रुत, और चारित्र ये दो ही प्रकार के धर्म है। स्वाध्याय(शास्त्रपाठ) को श्रुत कहते हैं और श्रमण अर्थात् सम्यग्दृष्टि साधु के धर्म को चारित्र कहते हैं अथवा श्रुत का अर्थ ज्ञान और दर्शन है इससे भी वही सिद्ध होता है कि सम्यग् दृष्टि सम्यग् ज्ञान
और सम्यक् चारित्र को धर्म कहते हैं । वास्तव में वीतराग भगवान् की आज्ञा ही धर्म है वह सम्यग् ज्ञान सम्यग् दर्शन और सम्यक् चारित्ररूप है । श्री भगवती सूत्र में भी इसी तरह लिखा है कि
"कतिविहो णं भन्ते ! आराहणा पण्णता? गोयमा! तिविहा आराहणा पण्णत्ता, तंजहा-नाणाराहणा देसणाराहणा चारित्ताराहणा । णाणाराहणाण भंते ! कतिविहा पण्णत्ता । गोयमा ! तिविहा पण्णत्ता । तंजहा उक्कोसिया मज्झिमा जहण्णा । दशणाराहणा णं भंते ! एवंचेव तिविहावि एवं चारित्ताराहणावि".
-[भगवती सूत्र शतक ६ उद्देश १०] । अर्थात् (प्रश्न) हे भगवन् ! आराधना के कितते भेद हैं ? (उत्तर) हे गोतम ! आराधना के तीन भेद हैं, जैसे प्रथम ज्ञानाराधना, दूसरी दर्शनाराधना और तीसरी चारित्राराधना । (प्रश्न) हे भगवन् ! ज्ञानाराधना के कितने भेद हैं ? (उत्तर) हे गोतम ! ज्ञानाराधना के तीन भेद हैं, जैसे उत्कृष्ट ज्ञानाराधना मध्यम ज्ञानाराधना और जघन्य ज्ञानाराधना । इसी तरह दर्शनाराधना और चारित्राराधना के भी तीन तीन भेद समझना चाहिये ।
अब भगवतीसूत्र के उपर्युक्त वाक्यों के सारांश से भी यही सिद्ध होता है कि सम्यम् दृष्टि सम्यग् ज्ञान और सम्यक् चारित्र ही 'धर्म' है, वा उसीको दूसरे नाम से श्रुत और चारित्र कहते हैं।
...
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७] निdि -dralals
[२२१ .. 'धर्मो मंगल मिति ' धर्म मंगल है यानी कल्याणकारक है, उत्कृष्ट है यानी सर्वश्रेष्ठ है और वह धर्म अहिंसा संयम तथा तपस्वरूप है। उन्हें देवता भी वन्दना करते हैं जिनके मन हमेशां धर्म में लगे रहते हैं। धर्म के पूर्ण महत्त्व को अच्छी तरह जानने वाले सर्वज्ञ भगवान् ने दशवैकालिक सूत्र में लोगों के कल्याण के निमित्त यह धर्म का लक्षण कहा है।
यहां धर्म को मंगल कहा है और सर्वोत्कृष्ट कहा है तथा अहिंसा संयम और तपोरूप कहा है, तथा धर्म करने वालों को देव भी वन्दना करते हैं ऐसा कहा है, इतने विशेषणों से युक्त कहा है। अर्थात् मोक्षरूप सर्वोत्कृष्ट मंगल देनेवाला धर्म है यह उपर्युक्त वाक्य का तात्पर्यार्थ हुआ और धर्मी को देववन्द्य विशेषण से युक्त कहने से तो धर्म का मोक्ष साधकत्व और सुस्पष्ट हो जाता है, क्योंकि स्वर्गिक सुख से भी मोक्ष सुख कहीं अधिक है इसी लिये देवतालोग भी धर्मवान् को वन्दना करते हैं, अतः इससे भी यही सिद्ध हुआ कि परम पुमर्थ मोक्ष सोधक धर्म है और वह धर्म सम्यग् दर्शन ज्ञान चारित्र स्वरूप है । ____ इस तरह दूरदर्शी सर्वज्ञोंने धर्म का लक्षण गुढाभिप्रायगर्भित सुस्पष्ट पूर्णप्रमाणयुक्त सर्वथा सत्य कहा है। किन्तु सर्वज्ञोक्त धर्मलक्षणकी सामान्य स्पष्ट वातों को देखते हुये भी कितने लोगों ने वास्तविक धर्मलक्षण का मनमौजी अनर्थ कर दिया है, जैसे भ्रमविध्वंसनकार मिक्षुस्वामी के अनुगामी श्रीजीतमलजीने अपने 'भ्रमविध्वंसन' के प्रथमारम्भ में ही लिखा है कि
"भगवान् रो धर्म तो केवली री आज्ञा माही छ । ते धर्म रा २ भेद, संवर, निर्जरा. ए बिहूं मेश में जिन आशा छ। ए संवर निर्जरा बेहूं इधर्म छै । ए संवर निर्जरा टाल अनेरो धर्म नहीं छै । केइ एक पाषण्डी संवर ने धर्म श्रद्धे पिण निर्जरा ने धर्म श्रद्ध नहीं । त्यारे संवर निर्जरारी ओलखणा नहीं। ते संघर निर्जरारा अजाण थका निर्जरा धर्मने उथापवा अनेक कुहेतु लगावे। जिम अनाणवादी पाषण्डो शान ने निषेधे तिम केई पाषण्डी साधु रा वेष माहि साधु रो नाम धरावे छै । अने निर्जरा धर्मने निषेध रह्या छै। अने भगवान तो ठाम २ सूत्र में संयम, तप, ए बिहुं धर्म कह्या छ ।”
-[भ्रम विध्वंसन पृष्ठ. १] ___ भ्रमविध्वंसनकार के उपर्युक्त वाक्यों का तात्पर्यार्थ यह है कि भगवान की आज्ञा ही भगवान् का धर्म है और वह धर्म दो प्रकार का है, प्रथम संवर और दूसरा निर्जरा । इसके अलावा अन्य कोई धर्म नहीं है,इससे अन्यथा धर्म के निरूपण करने वाले अज्ञानी हैं, पाखण्डी हैं, धूर्त हैं इत्यादि । मैं भ्रमविध्वंसनकार और उसके अनुगामियों से पूछता हूं कि आप अपनी अविशेषदर्शिता अल्पज्ञता का सर्वदर्शी सर्वज्ञ के निर्मल वचन पर क्यों दुरुपयोग कर रहे हैं ! क्योंकि भगवान् ने श्रुत और चारित्र अर्थात् सम्यग ज्ञान सम्यग् दर्शन और सम्यक चारित्र को हि धर्म कहा है। आगम (स्थानांग सूत्र) भी यही करता है कि-" दुविहे धम्मे पन्नते संजहा-सुयधम्मे चेव चरित्तधम्मे चेव" किन्तु आपकी राय में संवर और निर्जरा ये ही
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[१११ दोनों धर्म हैं । किन्तु किसी भी प्रामाणिक आगम में ऐसा पाठ नहीं है कि "दुविहे धम्मे पनत्ते तंजहा-संवरधम्मे चेव निजराधम्मे चेव " अतः श्रीमान् दूसरों के भ्रम देखने चले किन्तु अपने सामने के पहले भ्रम को भी देख न सके अथवा श्रीमान् भ्रमविध्वंसनकारजी की कृति में " प्रथमस्थाने मक्षिकापातः" यह कहा जाय तो कुछ भी अनुचित नहीं होगा। यदि कुछ देर के लिये इनकी मनमानी बालबोधता को मान भी लो जाय तो " भक्षितेऽपि लशुने न शान्तो व्याधिः " यही कहावत चरितार्थ होती है, क्योंकि संवर और सकाम निर्जरा ही
श्रुत और चरित्र के अन्दर हैं अतः वे धर्म हो सकते हैं, किन्तु श्रीमान्जी संवर और निर्जरा को धर्म कहते हैं, केवल निर्जरा कहने से अकाम निर्जरा भी ग्रहण होती है और अकाम निर्जरा मिथ्यादृष्टियों में भी होती है अतः वह भी मोक्ष का आराधक होता है। किन्तु किसी भी शास्त्र सिद्धान्त में मिथ्यादृष्टि को मोक्षमार्ग का आराधक नहीं कहा है अतः भ्रमविध्वंसनकार का संवर निर्जरारूप धर्म का लक्षण अल्पज्ञतापूर्ण है और सर्वथा त्याग करने योग्य है। इतना ही नहीं इनके विशुद्ध हृदय के उद्गार को और भी गौर करके देखिये-आप साहब तो धर्म के लक्षण स्वयं शास्त्रविरुद्ध और सर्वज्ञवचनविरुद्ध कर रहे हैं इस पर भी तुर्रा यह कि इससे (संवर निर्जरा से) अतिरिक्त जो कोई धर्म ( वास्तविक धर्म) का लक्षण करता है वह आप की राय में अज्ञानी है, पाखण्डी है, धूर्त है-ऐसा विष भरा वचन आप के ही मुखारविन्दसे निकल सकता है। क्योंकि साधू को भी अज्ञानी पाखण्डी धूर्त आदि निकृष्ट वचनों से कहने का सौभाग्य भ्रमविध्वंसनकारके अतिरिक्त किसी भी साक्षर सभ्य समाज में किसी को नहीं प्राप्त हुआ और न हो सकता है। हां, तो श्रुत और चारित्र अथवा सम्यग् ज्ञान दर्शन चारित्र धर्म है और वास्तव धर्मका लक्षण है, यही सवज्ञोक्त है सर्वसंमत है सर्वथा ग्राह्य है तथा अल्पज्ञोक्त संवर निर्जरा रूप धर्म का लक्षण व्यभिचरित होने से त्याग करने योग्य है यह सिद्ध हुआ। फिर भी बहुत आदमी सच्ची बात को भी नहीं मानते और अपनी दुराग्रहता को नहीं छोडते और सत्य पथ को ग्रहण नहीं करते, फिर भी वस्तुतत्व को भी जिज्ञासा रखते हैं निर्णय चाहते है । ऐसे महानुभावों के लिये प्रायः मेरा यह श्लोक अधिक उपयुक्त होगा कि
काके कायॆमलौकिकं धवलिमा हंसे निसर्गस्थितो गांभीर्य महदन्तरं वचसि यो भेदः स किं कथ्यते । पतावस्सु विशेषणेष्वपि सखे ! यत्रेदमालोक्यते के काकाः सखि ! के च हंसशिशवो देशाय तस्मै नमः " ॥
(क्रमशः)
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયશ્ય-સમીક્ષા (આદરવા યોગ્ય અને ત્યાગ કરવા ગ્ય તટસ્થવૃત્તિની વિચારણા)
લેખક–પૂજ્ય મુનિ મહારાજ શ્રી ધુરંધરવિજયજી વિશ્વના કોઈ પણ સન તન સત્યની સાચી પરીક્ષામાં પ્રધાન કારણુ માય છે. મધ્યસ્થ એ પરીક્ષાનું બીજ છે. માધ્યરધ્ધ સિવાય નગદ પરીક્ષા થઈ શકતી નથી. પક્ષપત એ માધ્યયન પ્રતિપક્ષી છે. પક્ષપાતને ધારણ કરનાર પરીક્ષક પરીક્ષામાં અથમ્ય અન્યાય કરે છે. જીવન અને જગત જે પક્ષથી મુક્ત બને તો ખરેખર મુક્ત બને. માખણ્ય મેળવવું–કેળવવું સહેલું નથી; મહામહેનતે મળે છે. જે સિદિ ચિન્તામણિ; કપતર, કામકુભ, કાધેનુ ને પાઠસિદ્ધ મહામથી નથી થતી તે સિદ્ધિ માયરી થાય છે. માયસ્થ વગરના બીજા જે સદ્દગુણ સ-માર્ગમાં જે પ્રગતિ ધીરે ધીરે કરાવે છે, તે જ પ્રતિ એકદમ શીધ્ર માયસ્થ કરાવે છે. માખણ્ય મહાત્મામાને, મહાતપસ્વી-ધ્યાન-યોગી અધ્યાત્મીઓને પણ દુર્લભ છે.
- જે માની આટલી મહત્તા છે તેનું સ્વરૂપ શું છે? તે વિચારણીય છે. એ માબ એટલે સારી અને ભૂરી–અને વસ્તુમાં સમભાવ રાખી બન્નેને ઠીક જાણવી ? શું મારણ્ય એટલે દુન્યવી દરેક પદાર્થોને એક જ દિથી નીરખવા? શુ મારી . એટલે હિતકર કે અહિતકર, ઉત્તમ કે અધમ, સગુણ કે નિર્ગુણ એ બન્નેની મધ્યમાં રહી–પ્રયત્નશન્ય બનવું?
- ના, માધુર માટેના એવા ખ્યાલે બરોબર નથી; મિ છે. ઉપલક દષ્ટિએ માધ્યરનું એવું સ્વરૂપ લાગે પણ તે વિકૃત છે. તે માધ્યય ત્યારય છે, તેથી લાભ થવાને બદલે દિલટ પિતાને અને પરને ભયંકર ગેરલાભ થાય છે. - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજ એવા પ્રકારના માધ્યઅને માત્સર્ય સમાન જણાવી, પોતાની જરવી અને કટાક્ષશૈલીથી સત શબ્દ માં તિરસ્કારે છે. અથાગવ્યવદ-બત્રીશીમાં તેઓશ્રી એ જણાવ્યું છે કે –
सुनिश्चितं मत्सरिणो जनस्य, न नाथ! मुद्रामतिशेरते ते ॥
माध्यस्थ्यमास्थाय परीक्षका ये मणौ च काचेच समानुबन्धाः ॥२७॥ માત્સર્યયુક્ત મનથી નથી કે વિશેષ, હે નાથ! જે ન નમતાં તમને જિનેશ! મધ્યરધારક પરીક્ષક તે ગમાર, જાણે ન ભેદ મણિકા વિષે તમારા ર૭ |
જે માર્ચ મણિ ને કાચમાં ભેદ ન પારખી શકે, સારાણાર સમજે નહિ, હિતાહિતને વિચારે નહિ તે માર માસમાં કરતાં પણ વિશેષ ભયંકર છે. | દેશી અને ઈષ્યવાળા માણુનાં વચને બીજા ભદ્ર-મુગ્ધ ભેળા કાને ભરમાવવા જેટલાં કારગત નથી નીવડતાં તેથી કંઈણ અધિક પાબ અસર કહેવાતા મધ્યસ્થ માણસેના વચનથી નીપજે છે.
'જેઓ સારાસારને વિવેક કરવામાં મન્દ રહી મધ્યસ્થપણાને ડાળ રાખતા હોય છે, તેઓ આ કરતાં અનર્થ વિશેષ કરે છે.
જે પ્રમાણે ઉપર બતાવેલ માધ્યરથ હેય ત્યાજય છે, તે જ પ્રમાણે સત્ય વસ્તુ પ્રત્યે પક્ષપાત એ ઉત્તમ છે, આદરણીય છે, ઉપાદેય છે.
શરૂઆતમાં જેની પ્રશંસા કરવામાં આવી છે તે મધ્યસ્થ કદાગ્રહ ન રાખવા પ છે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧
આ બંને પ્રકારના મ ને નિચે પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ધર્મપરીક્ષા” અન્યની ટીકામાં દર્શાવ્યો છે. ધર્મપરીક્ષાની ટીકાની શરૂઆતમાં જ માધ્યરથને પરીક્ષામાં ઉપયોગી ગુણ જણાવી તેઓશ્રી વિકૃત માધ્યને અંગે શંકા કરી ઉત્તર આપતાં જણાવે છે કે
प्रतीयमानस्फुटातिशयशालिपरविप्रतिपत्तिविषयपक्षद्वयान्तरनिर्धारणानुकूलव्यापाराभावलक्षणस्य माध्यस्थ्यस्य परीक्षाप्रतिकूलत्वेऽपि स्वाभ्युपगमहानिभयप्रयोजकदृष्टिररागाभावलक्षणस्य तदनुकूलत्वात् ।। - કઈ પણ એક પ્રકારની વિશેષતા-અતિશયતા પ્રકટ જણાય છે ને તે કારણે તે માલ-ઉપાદેય આદરણીય છે. તેમાં અન્ય આવીને મતિભેદ કરે, વિરુદ્ધ વાત કરી જુદા વિચાર બતાવે, તેથી બે પક્ષ પડે. તેમાંથી કયો પક્ષ સત્ય ને કયો અસત્ય તે નક્કી કરવા માટે ઉચિત પ્રયત્નો કરવા જોઈએ. તેવા પ્રયત્ન ન કરવા રૂપ મામય હેય છે. પરીક્ષામાં પ્રતિકુલ છે, તે માધ્યથી ભ્રમણા થાય છે. એ જ પ્રમાણે ખરાબ પાર્થને કોઈ આ સારે છે એમ જણાવી તેમાં ગ્રાહ્યતા ઉત્પન્ન કરે ને તેથી બે મત જન્મે તેમાં પણ સાય નિર્ણય કરવા પ્રયત્ન ન કર ને મધ્યસ્થતા ધારણ કરવી તે પણ ત્યાજય છે. પરંતુ પોતે કેઈ પણ મત, વિચાર વસ્તુ વગેરે ધારણ કરેલ હોય, સમય જતાં તેમાં દષ્ટિરાગ જામ્યો હેય, હવે જે તે ગ્રહણ કરેલ વસ્તુ વગેરેના ગુણદેવ વિચારવામાં આવે, ને વતુ દૂષિત કરે તે તેને ત્યાગ કરવો જોઈએ. દષ્ટિરાગો અંગીકાર કરેલ વસ્તુને ત્યજવા તૈયાર નથી હોતું. એટલે તે બે માગ ગ્રહણ કરે છે. એક વરતુની પરીક્ષા જ કરતા નથી ને ગતાનુમતિ રીતે વસ્તુને વળગી રહે છે. બીજું કદાચ પરીક્ષા કરવાના સંયોગોમાં મુકાય તે પણ પકડેલ કરાગ્રહને ત્યજ્યા સિવાય પોતાની માન્યતા વગેરેનાં છતાં દૂષને ઢાંકવા અને અછત ગુણેને દેખાડવા પ્રયત્ય કરે છે. એ પ્રમાણે ન કરતાં કોઈ પણ પદાર્થ પ્રત્યે દષ્ટિરાગ ન ધારણ કર, કરાગ્રહમાં ન મુકાવું, અસત્પક્ષપાતમાં ન ખેચાવું તેનું નામ સત્ય –આદરણય–ઉપાદેય માધ્યચ્યું છે. તેવા મામ્બરથી જ વરસ્તુતવની સાચી પરીક્ષા થાય છે, યથાવસ્થતા જાન થાય છે. એ રીતે સ્વીકારેલ અત્યથી અવિકૃત વિકસને પ્રગતિ મળે છે. ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા, સત્યને માટે અનુકરણીય સરલતાને ધારક શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ આદરણીય માધ્યનું–જેમાં સર્વસ્વ સમાઈ જાય છે તેવું-એક મનનીય મુક્ત આપણને સંભળાવે છે તે આ પ્રમાણે–
- पक्षपातो न मे वीरे, न द्वेषः कापलादिषु॥
युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥१॥ વીર મહાવીર વર્ધમાન સ્વામીને વિષે મારે પક્ષપાત નથી; કપિલ વગેરેને વિષે દેષ નથી. જેનું વચન યુક્તિયુક્ત છે તેને સ્વીકાર કર-તેને અનુસરવું. (એ અમારા નિર્ધાર છે.) માટે કઈ પણ તને કદામહ સિવાય તપાસવું, તેના ગુણદોષની વિચારણા કરવી, ગુણવાળા તરાને અનુસરવું. અનુસ હેઇએ તો વિશેષ પ્રેમ પૂર્વક તેને વળગી રહેવું, દેવવાળાં તવોને ગ્રહણ જ ન કરવા, ગ્રહણ કર્યા હોય તો જરા પ ખેદ ધ સિવાય સંકોચ વગર છોડી દેવા એ જ ખરેખર માબ છે. ને એ જ માધ્યસ્થ આત્માને મુક્ત કરાવનાર છે. એવા મધ્યસ્થને કેળવી ભવ્ય ભવામણને અલ્પ કરી પ્રશાન્ત બને!
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रोसारोपाध्यायका शाखाभेद
लेखक-श्रीयुत अगर चंदजी नाहटा, सिलहट 'श्री जैन सत्य प्रकाश के क्रमांक १२५ में श्रीमती शार्लोटे क्राऊझेने खरतरगच्छीय श्रीसारोप ध्यायरचित फलोधीपार्श्वनाथ स्तवनको प्रकाशित करते हुए श्रीसारोपाध्यायके शाखाभेदके सम्बन्धमें विशेष जानकारी प्राप्त करनेकी जिज्ञासा प्रगट की है। अतः आपके उस लेखके सम्बन्धमें मैं यहां संक्षेपमें अपने संशोधन प्रकाशित कर रहा हूं।
१ श्रीसारकी ९वीं कृतिका नाम जयविनय चौ., यु. जि. सूरि में प्रेसकी गलतीसे छपा है। उसका शुद नाम जयविजय चौपई है।
२ जिनचंद्रसूरिजीके शिष्य विनयप्रभ एवं उनके शिष्य विजयतिलक सूरि नहीं थे। विनयप्रभका पद महोपाध्याय एवं विजयतिलकका पद उपाध्याय था। क्षेमकीर्ति स्थान पर क्षेत्रकीर्ति अशुद्ध छपा है।
३ हेमनन्दन रत्नहर्षके शिष्य नहीं, लघु गुरुभ्राता थे, जैसा कि हमने यु. जिनचंद्र सूरि पुस्तकमें बतलाया है।
श्रीसारीय शाखाभेदका समय सं. १७०० ठीक नहीं है; यथासंभव वह दूहाके कुछ वर्ष बाद होगा।
५ श्रीसारीय शाखाके अलग हनेका कारण विशेष संभव श्रीसारजीके कई सैद्धान्तिक मन्तव्यों में मतभेद का होना है। आपकी २ सम्झायोंसे उन सैदान्तिक मतभेदोंका संकेत पाया जाता है।
६ आपके नामसे शाखाभेद बतलाया गया है पर वास्तवमें वह विचारभेद मात्र संभव है. जिसके कारण उनका रंगविजय शाग्वासे (भिन्न प्ररूपगा करनेके कारण) सम्बन्ध विच्छेद हुआ। पर मेरे नम्र मतानुसार पट्टावलीकारोंने इसे शाखाभेद बतलाया है वह छोटी बातका बडा रूप देना प्रतीत होता है, क्योंकि श्रीसारकी शाखाके पृथक् रूपका एक भी प्रमाण उपलब्ध नहीं है। शाखाभेद होता तो उनके साधु एवं श्रावक अलग होते, कोई नया आचार्य स्थापित किया जाता या वे स्वयं आचार्य बनते, मतभेदका साहित्य मिलता, कुछ परम्परा भी मिलतो । पर ऐसी कोई बात नहीं दिशाई देती।
७ इस शाखाके उत्पादक श्रीसार और कवि श्रीसार अभिन्न ही थे ।
अभी कई आवश्यक साधन प्राप्त न होने के कारण कई विषयों पर विचार नहीं किया जा सका; भविष्य में बीकानेर जानेपर आवश्यक प्रतीत हुआ तो अधिक प्रकाश डाला जायगा।
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jalna Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંક (1) શ્રી મહાવીરઃ નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી અનેક લેખોથી સમૃદ્ધ અકે : મૂલ્ય છ આના (ટપાલ ખર્ચના એક આના વધુ). (2) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ સચિત્ર અંક 4 મૂલ સવા રૂપિય. (7) ક્રમાંક 100 : વિક્રમ-વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખાથી શાહ 240 પાનાંના દળદાર સચિત્ર અંક : મૂલ્ય દાઢ રૂપિયા. | શ્રી જૈન સત્ય પ્રકાશના એ વિશિષ્ટ અફેર 0 કમાંક ૪૩-ૌનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના | જલ્લાનરૂપ વૈાથી સમૃદ્ધ અક: મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંબંધી અનેક લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ત્રણ આના. - ક્રાચી તથા પાકી ફાઇલો ‘શ્રી જેન સત્ય પ્રકાશ’ની ત્રીજા, ચોથા, પાંચમા, બાકમા, દસમા વર્ષની કાચી તથા પાકી ફાઈલો તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા ભાગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ હોરેલું સુંદર ચિત્ર. 10"x1 ૪”ની ચાઈઝ, સોનેરી એડ"ર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચના દોઢ આના ). શ્રી જૈનમ સત્યપ્રકાશક સમિતિ શિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. ક્રક:-મગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, . . નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશક: ચીમનલાલ ગોકળદાસ શાહ, શ્રી નક્ષમ સત્યપ્રક્ષાશક સમિતિ કાર્યાલય, જૈશિંગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal use only