________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૭ ] આર્ય કાલકના સહાયક શક સાહિઓ [ ૨૧૧ પણ બળે બલમિત્ર કેળવ્યાં હોવાં જોઈએ. વિક્રમાદિત્યે ઉજ્જયિતીનું રાજ્ય શકેની પાસેથી પાછું મેળવ્યું એ દષ્ટિએ લેકે તેને શકારિ કહેતા હશે. પણ એને અર્થ એ કરવો જોઈએ નહિ કે તેણે શોનો યુદ્ધ સિવાય પણ નિષ્કારણ સંહાર કર્યો હતો. ભૂલવું જોઈએ નહિ કે, તે શીકાલકાચાર્યને માણે જ હતા અને જ્યારે ભરૂચમાં રાજકર્તા હતા ત્યારે શ્રી આર્યખપુટાચાર્યના સંસર્ગમાં આ હતો. પિતાનું પત્રિકા રાજ્ય મેળવવું એ સિવાય એને બીજી કોઈ વિશેષ લાલસા ન હોવાથી અને સ્વભાવથી પર કર કે નિય ન હેવાથી એનું શકરપણું એ મર્યાદિત જ હતું..
વિમાદિયે શકસત્તાનો નાશ કર્યો એ નિશ્ચિત છે, પણ તેણે બેલેલા યુદ્ધમાં કયા ને કેટલા સાહિ રાજાઓ મરાયા તથા તેમાં તેમની કેટલી ખુવારી થઈ, એ જાણકાનું સાધન ન હોવાથી કઈ પણ કહી શકાય તેમ નથી. શકરાજય નાશ પામ્યા પછી એ આગંતુક શામાંને કેટલાક સામાન્ય વર્ગ અવાત દેશમાં પણ વસ્યા હશે, કેટલાક રાજપૂતાના અથવા સૌરાષ્ટ્ર તરફ પણ ગયો હશે, પરંતુ એ સર્વ આજે અંકારામાં છે, કેમ કે વિષેનો જેવા જોઈએ તેવો સ્પષ્ટ ઉલ્લેખ કયાંયથી પણ મળતા નથી.
આમ છતાં; કુદરતની એ બલિહારી છે કે, વિક્રમાદિત્ય હસ્તે પરાજિત થયા છતાં અને ૧૭અરિષ્ટકણ (ગૌતમીપુત્ર શાતકણું)ના તે નાશ કરાયા છતાં એ શકજાતિના સૂબા ઉસવદાન'ના દબાણને લઈ આઘે ને એ રજધાનીનું સ્થળ આજથી ઘણું વ પૂર્વે ફેરવવું પડયું હતું, એ નિર્વિવાદ વાત છે. ૦૫ આધ્રરાજાને “યુગપુરાણ'માં કસિંગરાજ કહેવામાં આવે છે એ પૌરાણિક સત્ય હોય તો કેવું જોઈએ કે આઘે એ “કલિંગ' જોયો હશે અને મહાનદી તથા ગોદાવરીના વમલા કલંગ તરીકે તે વખતે ઓળખાતા દેશની પશ્ચિમમાં કઈ જગાએ આદ્યની રાજધાની હશે. - ૧૬ જૈન ગ્રંમાં આર્યખપુટાચાર્યના સમય વિષે બહુ જ ઓછું જાણવા મળે છે.
પ્રભાવક ચરિત'માં આપેલી “વીરપુરા રાત-ચતુદ ચતુતિiા વળાં સમલાયત, શોમાંniાર્યgger |ો આ આર્ય આર્ય પુરાચાર્યનું અસ્તિત્વ અ. નિ. ૪૮૪ માં જાણું છે. પશુ તે ચાલુ જેન કામનાના સંપ્રદાયને અનુસરીને છે. વીર-વિક્રમ વચ્ચે ૪૧૦ વર્ષનું અંતર માનનારા સંપ્રદાય પ્રમાણે એ આચાર્યનું અસ્તિત્વ ભ. નિ. ૪૨૪ આવે. આ સમય આર્યખપુટના સ્વર્ગવાસ હોઈ તેમનું આચાર્યપદ “શ્રી વીર નિર્વાણ હુઆ પછી ત્રણ અને ઉગણાસી વર્ષ વીતે, શ્રીગુકછ ન મરે શ્રી આર્યખપુટાચાર્ય હુઆ " કા વીરવંશાવલના કથન પ્રમાણે મ. નિ. ૩૭૯ માં થયું હોય તો તે સંભવે છે. આ માનતાં ભરૂચના રાજા બલમિત્રના સમયે એમનું અસ્તિત્વ વગેરેને મેળ પણ મળી રહે છે.
૧૭ આ અરિષ્ટકણી (રિક્તકણું નું રાજ્ય મ. ન. ૪૩૯ થી ૪૬૪ સુધી હતું. તે કન્તલા સ્વાતિકર્ણને પુત્ર, દ્વીપક ને ભ્રાતા અને હાલ (શાલિવાહન)ને કાકે થતું હતો. એની અને સ્વતિની વચ્ચે ૧૯ વર્ષનું અંતર છે. એ અંતરમાં અંધસાતિ, મૃગેન્દ્રસ્વાતિકણું, કુન્તસ્વાકર્ણ અને સ્વાતિકર્ણ (દીપીકણું) એ ચાર રાજાઓ થયા હતા. એમ “મસ્યપુરાણ” પરથી જણાય છે. પણ બીજા પુરા અરષ્ટકર્ણની પૂવે એક રાજા પુલવીનું રાજ્ય ૩૬ વર્ષ ચાલ્યું હતું એમ મા-1 ઉપરા અંતરને ૧૯૩૬=૧૫ વર્ષ માને છે. કોઈક પુરાણુ સ્કંધરવાતના ૭ વર્ષ ની બાતલ કરી ના અતર ૪૮ વર્ષ માને છે. પણ એ બન્ને વાત અને અરિષ્ટકનું અંતર ૧૯ વર્ષ હોવાને જ સંભવ છે અને તે જ વધારે વાજબી લાગે છે.
For Private And Personal Use Only