________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૧૧ તેના ભાવને પિતાં ગારરસમય કામદીપક જે સંસ્કૃત પ્રાકૃત કાવ્યો જોડાયેલાં છે, તે પ્રાયા જેનેતર કરિઓનાં પ્રાચીન કાવ્ય-નાટોમાંથી વીણું વીણીને ઉદ્દત કરેલાં જણાય છે. પર્યુષણું પર્વના ભાદ્ર, શુ. પંચમી જેવા આત્મહિત–સાધનાના પવિત્ર દિવસે શાંતરસપિષક કર્તવ્યને બદલે ખુલ્લા રંગારર અને પોષતા સમાવા કાવ્યની રચના કઈ જૈનાચાર્ય કરે, અથવા એવા કાવ્યને ગૃહસ્થના પઠન માટે લખી આપનાર આચાર્ય રત્નાગર, આચા સંયમી જૈનાચાર્ય હેય-એ માનવા મન ચકાય—એવું એમાં ઘણું છે. તે કાનું સાચું રહસ્ય સમજનારા સમજી શકે તેવું છે. જેનધર્મોની માન્યતા-વિરુદ્ધ “દેવમીર છા” “હા ! હૃાા ! હાઝુજિરિ મૃતઃ ફ્રોડવિ થિ ’ પદ્ય ૭૭, ૨૧ વગેરે પઘો પણ તેમાં જોવામાં આવે છે. કથા, ચરિત્ર, કામ, રાસ વગેરેમાં પ્રાસંગિક વર્ણન કરવું-કવિ-રીતિને અનુરીને ઉચિત મર્યાદિત રસને પિષવા, શૃંગારરસમાંથી રાતરસ તરફ ચાતુર્યથી જન-સમાજની ચિત્તવૃત્તિને વાળવા–એવી વિશિષ્ટ જૈનાચાર્યોની શૈલી આમાં ભણતી નથી.
“જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૪૧૪ માં “ધૂલિરુદ્ધના શૃંગારરભરિત નવ રસ લખ્યા, તેવી કવિ ઉદયરત્નને તેમના માચાવે સંધાડ બહાર કર્ય” એવી કિવન્ત માનવા યોગ્ય લાગતી નથી. કારણ કે તે પૂર્વે થયેલા બી અનેક જૈન મુનિ કવિઓએ નેમિજિન, સ્થૂલભદ્ર અને ઉદ્દેશ રચેલાં નવરસમય કાબો મળી આવે છે.
પ્રો. હી. ર. કાપડિયાએ [૧૬] ના નિરાઇ ફાગ; કર્તા રનમંડનગણિ એ સંબંધ માં પરિચય કરાવતાં ભેજપ્રબોધ મને ઉપદેશ્વતરંગિણીના રચનાર તરીકે રત્નમંડન મણિને સૂચ-યા છે, તે બીજાની ભૂલની નકલ જણાય છે. મંડનાંક સુકૃતમારકાગ્ય (પેયડ-ઝાંઝ-પ્રબંધ), મુશ્વમેધાકરાલંકાર, જકપરતા, સંવાદસુંદર વગર રચનાર રત્નમંડનગણિની કૃતિ નારી નિરાશફાગ, રંગસાગરનેમિફાગ વગેર જાય છે; પરંતુ
પ્રબંધ અને ઉપદેશ તરગણી વગેરે રચનાર, તેમના ગુરુબંધુ રત્નમંદિર ગણિ એ અન્ય વ્યક્તિ છે. બંનેએ તપાછીય સંદિરનગણના શિષ્ય તરીકે અને ગચ્છનાયક સેમસુંદરસૂરિ-રશેખરસૂરિના અનુયાયી તરીકે પિતાનો પરિચય આપે છે.
| વિશેષમાં, વિપક્ષના ગજસાગરસૂરિ-શિવે સં. ૧૬૬૫માં રચેલ નેમિચરિત્રફાગબંધ) જૈન ગૂર્જર કવિઓ [ ભા. ૧, પૃ. ૪૦૩] માં નોંધેલ છે, તથા સં. ૧૬૯૬માં રચાયેલ વાપૂજ-ફામના ઉલ્લેખ છે. હોવિજયસૂરિ–ામ પણ જણાવ છે. નાહટાના એતિહાસિક જેન કાવ્ય સંગ્રહ [ પૃ. ૨૧૫-૨૧૭]માં ખરતરગઠીય વાચનાચાર્ય હેમહંસનું ગુર્નાવલીફાનક વ્ય મળે છે. દિ ભ જ્ઞાનભૂષણે રચેલા એક આદીશ્વરફાગકાવ્યની નેધ દિ. ૫. નાથુરામ પ્રેમી એ “જન સાહિત્ય અને ઇતિહા'માં કરી છે. એવી રીતે સંશોધન કરવાથી બીજાં પશુ ખાવાં નાનાં-મેટાં અનેક કાંગે મળી બાવવા સંભવ છે. તે સર્વ સાહિત્ય પ્રશસ્ત પદ્ધતિએ પ્રકાશમાં આવે-તેમ ઇચ્છીએ.
સે. ૨૦૦૨, ચિત્ર શુ. ૨
For Private And Personal Use Only