SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપુરુષોનાં ચિત્રપટનો વિરોધ લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજી (ત્રિપુટી) હમણાં હમણું છાપાંઓની પાન ઉપર જૈનસંઘને ચમકાવે એવી જાહેરખબરે આવી રહી છે. એક તો શાહ-મહેતા પ્રકાશન તરફથી “શ્રીપાલ કુમાર અને મયણાસુંદરી' તથા ચક્રવર્તીભરત નાં બે બેલપ જેમ કેખકે, જેના દ્વારે અને જેમ કલાકારોના સહકારથી તૈયાર થવાની જાહેરાત છે. અને બીજી જાહેરાત છે મહાવીર પીકચર્સની; જેમાં યૂલિદ્ર અને કેશ, સમ્રાટ કુમારપાલ, મહાદેવી રાજા, ભવાન હેમચંદ્રસૂરિ અને શાલી. દ્રયાને ધન્ના કુમાર આ પાંચ પટો-ફિલ્મ તૈયાર કરવાની વાત છે.. આ ચારથી જનસમાજમાં વિરોધનો વંટોળ ઊો છે. એકલા જન જ નહિ, - hઈ પણ સમાજ પોતાના ઈષ્ટદેવ કે ધર્મના પાત્રને નાટકના સ્ટેજ ઉપર જવાનું પદ ન જ કરે; પિતાના પય સરુષોના જીવનને એક વેશધારી ધારણ કરે એ ઉચિત પણ નથી જ. પરંતુ ઉપરની જાહેરાત આપણું હાલવ એટલા ખતર વધાર ખેંચે છે કે ભારત કંપનીઓ છે; અને આ ચિત્રપટ પણ જેન લેખો, વિદ્યા અને કલાકારોની મદદથી તૈયાર થવાના છે એમ સૂચવાયું છે. આપણે આ ન કંપનીઓને પૂછી શકીએ કે આપ શા માટે આપણા મહાપુરુષને આવી રીતે ચિત્રપટમાં ઉતારવા તૈયાર થયા છે ? જો તમે એમ છે કે જેન મહરુષોના જીવનચરિત્રથી જગતને વાકેફ કરવા; અને જેન સિહતિને આ નિમિત્તે પ્રચાર કરી નથમ પ્રતિ બીજાએ ને આકર્ષવા આ પ્રયાસ છે. તે એનો જવાબ એ છે કે નાટક કે જિનેમાથી કદી પણ કોઈ ધર્મનો પ્રચાર કર્યો હોય એવું તમારા અનુકવી છે ખરું? આજે કુત્યિા ભરમાં વધુમાં વધુ પ્રચલિત બૌદ્ધ ધર્મ અને. ક્રિશ્ચિયન ધર્મ કહેવાય છે. જનગણનાની સંખ્યામાં આ બે ધર્મના અનુયાયીઓની સંખ્યા વધારે જણાવાય છે. પરંતુ આ બને ધર્મના મનાતા માપુરીનાં ચિત્રપટો ઊતર્યા પહેલાં જ તેમના અનુયાયી વધારે હતી, નહીં કે તેમનાં ચિત્ર ઊતર્યા પછી તેમના અનુયાયીઓ વસ્થા છે. તેમા બૌદ્ધધર્મના માધયાયીએ એ તે બુદ્ધદેવકી ફિલ્મ માટે સખત વધે શા છે, અને તે કારણે એક ફિલ્મકંપનીએ ભગવાન બુદ્ધદેવનું ચિત્ર ઉતારવાની યોજના પડતી માયાની વાત જાણીતી છે. કેટલામાં આ ફિલ્મ માટે બહુ જ સખ્ત વિરે ઊઠો હતું અને હું ન ભૂલતો છે તો ત્યાંની સરકારે એ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂયાનું પણ મને સ્મરણ છે. એટલે મિચિત્રથી ધર્મપ્રચાર કે સત્યપ્રચાર એ તે વાત જ માત્ર લાગે છે. હું તમને જ પૂછું -રામાયણ કે મહાભારતનાં ચિત્રપટ જોઈ કેટલા નવા ધર્મનયાયીઓ વધ્યા એ જતાવશે ખરા? હ. એમ બન્યું છે ખરું કે એ ચિત્ર પહેલાં પહેલાં બહાર આવ્યા ત્યારે જનતાએ તેને સાકાર કર્યો, ચિત્રપટની કપનીએ એ ખૂબ ધન મેળવ્યું; પરંતુ રાજાખર તે એ પણ ચર્વિતરાવણ જેવી જ થઈ ગઈ એટલે આ ચિત્રપોથી ધમપ્રચાર કે સાહિત્યપ્રચાર છે તે નરી વાતે જ લાગે છે. હાં, વાર્ષિક લાભ જરૂર થશે એમ તો સંદેને સ્થાન જ નથી. પરંતુ એ મહાનુભાવોને હું એટલું જરૂર સૂચવીશ કે ક્ષણિક અવાજને ખાતર નવા લકેર જીવનધારી મહાપુરુષોને ચિત્રપટનાં રમકડ બનાવવા ઉચિત નથી. બીજું આર્થિક લ મને ખાતર તૈયાર થતી ચિત્રપટમાં તમે એ મહાપુરુષના જીવનને યોગ્ય ન્યાય નહિ જ આપી શકે. પ્રેક્ષો ત્યાં ત્યાગ, વૈરાગ્ય, ધર્મ, ન્યાયનીતિ, અહિંયા, સંયમ, તપ અને સત્યનો ઉપદેશ લેવા નથી જતા; પ્રેક્ષકે તો વૈભવવિલાસ, મેગઝાહ For Private And Personal Use Only
SR No.521621
Book TitleJain_Satyaprakash 1946 04
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1946
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy