Book Title: Jain_Satyaprakash 1945 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521614/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra वर्ष १० अंक १२ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || અદ્ભૂમ 0 अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितितुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश નેશનમાર્ંની વાડી : થીાંટારોક : અમતાવાર ( ગુરાત) વિક્રમ સ. ૨૦૦૧ : વીરતિ. સ. ૨૦૦૧ : ઈ. સ. ૧૯૪૫ क्रमांक ભાદરવા શુદિ ૮ : શનિવાર : ૧૫ મી સપ્ટેમ્બર १२० તળાજાની દુર્ઘટના [ તંત્રીસ્થાનથી ] વિક્રમસવત્ ૨૦૦૧, મહાવીરનિર્વાણસ વત્ ૨૪૭૧ ના શ્રાવણ વિદ પાંચમ ને સામવાર તારીખ ૨૭–૮–૧૯૪૫ ના રાજ રાત્રિના બાર વાગ્યા પછી સવાર સુધીના અરસામાં, કાર્ડિયાવાડમાં ભાવનગર રાજ્યમાં આવેલા તળાજા શહેરની ટેકરી ઉપરના જૈન તીર્થની છેલ્લી ટૂંક ચૌમુખજીની ટ્રેકના મંદિરના દરવાજાનું તાળુ તેાડી કાઇકે માંદેરમાંની શ્રી આદીશ્વર ભગવાનની ચૌમુખજીની ચારે જિનપ્રતિમાએ ગાદી ઉપરથી ઉત્થાપી મંદિરના પગથિયા પાસે ખંતિ કરી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. તીર્થક્ષેત્ર તળાજાની ભરી અને કલ`કભરી આ દુઢના માટે શું લખવું ! - ભરી એમના માટે જેમનાં દિલ પેાતાના દેવાધિદેવની ચાર-ચાર મૂર્તિ એના ઢાઈ વિધર્મીના હાથથી ટુકડે ટુકડા થઈ જવાથી જખમી બન્યાં છે; કલકલરી એમના માટે જેમનાં દિલ ધમ ઝનૂનથી પ્રેરાઈ, ધર્માંના જ પ્રતીક સમી દેવમૂર્તિઓનું ખ‘ડન કરવાની હદ સુધી ક્રૂર અને બેકાબૂ બન્યાં છે. ક્ષણભર તેા લાગે છે કે આપણે એકવીસમી સદીમાં નહીં, પણ ચૌદમી સદીમાં જીવી રહ્યા છીએ, જ્યારે ધર્મઝનૂન અને ધનલેાલુપતાથી ભરેલા અલ્લાઉદ્દીન ખીલજીના સૈન્યનાં ધાડાં ને ધાડાં ગુજરાત-કાઠિયાવાડની ભૂમિને રાળી રહ્યા હતાં, અને વિક્રમ સંવત્ ૧૩૬૯ ની સાલમાં તીર્થાધિરાજ શત્રુંજયગિરિ ઉપર આક્રમણુ કરી મૂળનાયક યુગાદિદેવ શ્રીૠષભદેવ પ્રભુની મૂર્તિને ખંડિત કરી ધર્માંધતાના કાળા કેર વરતાવી રહ્યાં હતાં. For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વર્ષ ૧૦." - - - - ૨૬ર ] શ્રી જૈન સત્ય પ્રકાશ દેવમંદિરના ધન-વૈભવથી માહિત થઈ ધનલેલુપતાથી પ્રેરાઈ કઈ ચોર, ધાડપાડુ કે લૂંટારાએ દેવમંદિરનાં દ્વારનાં તાળાં તેડ્યાં હતા તે તે ઘટના જુદા જ પ્રકારની હેત, અને તેને જોવાની દૃષ્ટિ પણ જુદી જ હત; ત્યારે તે કદાચ દેવમૂર્તિઓના ખંડન કરવા સુધીની અધમતા ન આચરાઈ હોત. અને એવા કૃત્ય માટે એકાદ વ્યક્તિ કે એકાદ નાની ટોળકી જવાબદાર ઠરી હોત. અને તેથી તેની સામે લેવાનાં પગલાં પણ જુદા જ પ્રકારનાં હોત. તીર્થક્ષેત્ર તળાજાની દુર્ધટના જે રીતે બની છે તેના એકેડા મેળવતાં, એ ઘર અપકૃત્યની પાછળ ધનલોલુપતાનું કારણ નથી એ નિઃશંક છે. એની પાછળ જેની પ્રેરણા છે તે ધર્મઝનૂન-ધમતા છે. અને જ્યારે નાના કિલ્લા સમા ગણતા ગુજરાત-કાઠિયાવાડના કેઈ એક ભાગમાં, ભાવનગર જેવા કાઠિયાવાડના પ્રથમ હરોળના રાજ્યની હકુમત જ્યાં ચાલે છે એવા શહેરમાં, અને જ્યાં જેની વસતી સારા પ્રમાણમાં છે એવા શત્રુંજય મહાતીર્થના એક ભાગ સમા તળાજા ક્ષેત્રમાં ધર્માન્જતા-ધર્મઝનૂનના બળે આવી કરપીણ ઘટના બને ત્યારે તે કોઈ એકાદ-બે વ્યક્તિનું સાહસકર્મ હેય એમ ન માની શકાય; એની પાછળ તો મજબૂત પીઠબળ અને પહેલાંથી યોજવામાં આવેલ કાવતરું જ હેવું જોઈએ, એમ અમે માનીએ છીએ. વ્યક્તિ કે વ્યક્તિ તે એ કાવતરું પૂરું પાડનાર યંત્ર જ ગણી શકાય. અને અમને લાગે છે કે એ યંત્ર તરીકે કામ કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓ આજે જ્યાં પણ હશે ત્યાં પોતાની આ બહાદુરી (!) માટે, પિતાને પીઠબળ આપનારાઓનાં છુપા અભિનંદન મેળવતા હશે, અને પિતાની આ મજહબ પરસ્તી (!) માટે પિતાનાં દિલમાં ગૌરવ લઈ રહ્યા હશે. જે તે હે ! પણ એટલું તો સ્પષ્ટ છે કે તીર્થક્ષેત્ર તળાજાની આ દુર્ઘટનાની બધી જવાબદારી ત્યાંના કે ત્યાં સાથે સંકળાયેલા એક આખા વર્ગના શિરે રહેલી છે. અને જ્યારે આ દુર્ઘટના પાછળ આવું ધર્મઝનૂન ભર્યું હોય અને સામા પક્ષ ઉપર પોતાને દાબ બેસાડવાને દુરાશય ભર્યો હોય ત્યારે એની સામે લેવા ધારેલાં પગલાં પણ એટલાં જ મકમ અને વિચારપૂર્ણ હોવાં જોઈએ. અહીં થોડોક એ સંબંધી વિચાર કરીએઃ જે દુર્ઘટનાનું વર્ણન સાંભળી રસ્તે ચાલનારનું દિલ પણ દ્રવી જતું હોય તે દુર્ધટના જેના ઉપર સીધે સીધી વાત છે તે સમગ્ર જૈન સંધના દુઃખનું તો કહેવું જ શું! પણ જ્યારે પુખ આવી જ પડયું છે ત્યારે દુઃખથી હતાશ થઈ દિમૂહની જેમ શામના થઈ જવું એ વાજબી નથી એટલું જ નહીં, પણ ભવિષ્યમાં એવા દુઃખમાં વધારે કરવા જેવું છે. એટલે હવે તે સ્વસ્થ ચિત્તે એને પ્રતિકાર શોધે જ છૂટકે સમજ. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] તળાજાની દુર્ઘટના [ ૨૬૩ આ દુર્ઘટના એક દેશી રાજ્યમાં બની એટલે બીજા દેશી રાજ્યમાં કે બ્રીટીશ હિંદમાં રહેતી જૈન પ્રજા, પરરાજ્ય અને પરહકુમતના કારણે, એની સામે સીધાં પગલાં લેવામાં મુશ્કેલી દેખે એ સ્વાભાવિક છે. આમ છતાં કેવળ જન સમાજમાં જ નહીં, પણ બીજા ક્ષેત્રોમાં પણ જેઓ જાણીતા છે એવા ૨૦-૨૫ આગેવાન જન સંગ્રહસ્થો, આ ઘટના બની તે જ અરસામાં, તરત જ ભાવનગર કે તળાજા જઈ પહોંચ્યા હતા તે બહુ ઉપયોગી અને અસરકારક કાર્ય કરી શક્ત એમ અમને લાગે છે. હજુ પણ આ કાર્ય કરવા જેવું તો છે જ. અમારી વિનંતી છે કે આપણું આગેવાને આ માટે બનતી તાકીદે અવશ્ય વિચાર કરે ! - ભાવનગર રાજ્ય બહારની જૈન પ્રજા માટે એ જોતાં રહેવું જરૂરી છે કે આ ઉર્ધટના ઉપર કેઈન પણ તરWી ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરવામાં ન આવે, અને આ પ્રકરણને ભીનું સંકેલી લેવાની રમત રમવામાં ન આવે. આ માટે તેણે દરેક પ્રકારે પિતાને પિકાર અને પ્રચાર ચાલુ રાખવો જોઈશે, અને ન્યાય મેળવવાની પિતાની માગણીને સતત જાગ્રત રાખવી પડશે. ભાવનગર રાજ્યના જૈન ભાઈઓએ અને ખાસ કરીને ભાવનગર તળના જૈનસંધે આ માટે પોતાના પ્રયાસો તરત જ ચાલુ કરી દીધા છે એ સંતોષની વાત છે. ભાવનગર રાજ્યના જૈન ભાઈઓ માટે આ એક બહુ જ વિકટ કાર્ય એમની સામે આવી પડયું છે એમ કહી શકાય. પણ તેઓને આ ધર્મરક્ષાના પ્રયત્નની પાછળ એક તરફ આખાય હિન્દુસ્તાનનો જૈન સંઘ છે, અને બીજી તરફ ભાવનગર રાજ્ય પણ પિતાના રાજ્યમાં થયેલ આ હિચકારા ગુન્હાની પૂરેપૂરી તપાસ કરવામાં જરાય પાછી પાની નહીં કરે તેથી રાજ્યને પણ સહકાર તેમને મળવાનો જ છે; એટલે જે લોકેાએ ખીજાઈને કે ઝનૂનમાં આવીને આવું અપકૃત્ય આચર્યું છે તેઓ વખતે વધુ ખીજાઈને વધુ નુકસાન કરી બેસે એવી લેશ પણ દહેશત રાખવાની કે પોતાના પ્રયત્નોને ઢીલા પાડવાની તેમને જરૂર નથી. આ ઘટનામાં કાયદેસર રીતે જે કંઈ થઈ શકે એમ છે તે બધું ભાવનગર રાજ્યના અને ખાસ કરીને ભાવનગર તળના જૈનસંઘના પ્રયત્નથી જ થવાનું છે. આપણે ઇચછીએ કે ગમે તેવી મુશ્કેલીઓ આવે તે પણ તે સર્વની સામે મક્કમ રહીને ભાવનગરને જૈનસંધ પિતાના પ્રયત્ન સતત ચાલુ રાખી, સમગ્ર જૈન સમાજને ન્યાય અપાવવાને અને ધર્મની રક્ષા કરવાના યશને ભાગી થાય. ભાવનગર રાજ્ય બહારના જૈન ભાઈઓને અમે ફરી ફરી ભારપૂર્વક કહીએ છીએ કે તેઓ પિતાના પ્રયત્નમાં જરાય ઢીલા ન પડે; નહીં તે એ ઢીલાશને પડશે મૂળ વાત ઉ૫ર ૫૩યા વગર નહીં જ રહે. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ જૈનસ ંધ ઉપરના આ દુઃખમાં હિંદુભાઈ એએ જે સમવેદના અને સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે, અને એ દુઃખના પ્રતીકાર કરવામાં સહાયતા આપવાની જે ઉદારતા બતાવી છે, તેની અમે અંતઃકરણ પૂર્વક કદર કરીએ છીએ; અને સાથે સાથે જૈન ભાઈઆને વિનવીએ છીએ કે જ્યાંસુધી બહુ જ અનિવાયૅ ન જણાય ત્યાંસુધી હિંદુભાઇએની આ ભલી લાગણીના ઉપયાગ ન કરતાં પેાતાના પગ ઉપર જ ઊભા રહેવાનું પસંદ કરી પેાતાના બળ ઉપર જ સૂઝે; એમાં જ જૈનસ'ધની શાભા છે. હવે રહી ભાવનગર રાજ્યતી વાત. આ દુટનાનાં મૂળ ગમે ત્યાં ભરાયાં હોય તેને શેાધી સા કરવાની અને એ દુધટનાના ભાગ બનેલા કેવળ તળાજાના કે ભાવનગર રાજ્યના જૈનસધને જ નહીં પણુ સમગ્ર ભારતવર્ષના જૈન સંધને પૂરેપૂરા ન્યાય મેળવી આપવાની સંપૂર્ણ જવાબદારી અને સત્તા ભાવનગર રાજ્યની જ છે. ભાવનગર રાજ્યને અમે એ ભારપૂર્વક જણાવવાની રત્ન લઈ એ છીએ કે આ ઘટના સાથે આખાય હિંદુસ્તાનના સમગ્ર જૈન સધને સીધેસીધેા સબંધ હૈાવાથી, આ અંગે બનતી તાકીદે કામ કરવાની ભાવનગર રાજ્યની જવાબદારીમાં ઘણા જ વધારેા થઇ જાય છે. બાકી તા જે રાજ્યના પેાતાના જ આંગણામાં આવી દુધટના બની હેાય તે અંગેની તે રાજ્યની જવાબદારી માટે આપણે બહુ શું કહેવું? એ તા રાજ્યે પાતે જ સમજીને અમલમાં મૂકવાની વાત કહેવાય. ભાવનગરના ના. મહારાજા સાહેબે અમદાવાદના નગરશેઠ શ્રીયુત વિમળભાઈ શેઠ ઉપર, આ દુષ્ટનાથી પેાતાનું દિલ સખ્ત દુભાયું છે અને આ માટે તેઓની હાર્દિક સદ્ધાનુભૂતિ છે એ મતલબના જે તાર કર્યો છે તેને અમે એક શુભચિહ્ન તરીકે લેખીએ છીએ. (આ તારની અસલ નકલ તથા એનું ભાષાન્તર આ લેખના છેડે આપવામાં આવેલ છે.) રાજ્યની હાર્દિક સહાનુભૂતિ એટલે સક્રિય કામ કરવાનું વચન, એમ અમે માનીએ છીએ, બીજી બાજુ આ ધટનાની તપાસનું કામ રાજ્ય તરફથી જેમને સોંપવામાં આવ્યું છે તે ભાવનગર રાજ્યના પેાલીસ સુપરીન્ટેન્ડેન્ટ શ્રીયુત છેલશકરભાઇની બાહેાશી અને કા દક્ષતા જાણીતી છે એટલે આ કામનો તપાસની સાંપણી એમને કરવામાં આવી છે એ પણ એક સારુ` ચિહ્ન છે. ભાવનગરના ના. મહારાજા સાહેબે હાર્દિક સહાનુભૂતિ ઢાવાનું જે કંઈ કહ્યું છે તેને રાજ્ય સેએ સે। ટકા વળગી રહે અને આ તપાસને જરા પણ ઢીલી પાડવામાં ન આવે એ જોવાનું કામ ના મહારાળ સાહેબનું છે. આપણે ઇચ્છીએ ૐ ભાવનગર રાજ્યની પેાતાની જ સાટી જેવા આ પ્રસંગમાં ભાવનગર રાજ્ય સળ રીતે પાર પામી યાનુ ભાગી અને. તીક્ષેત્ર તળાજાની દુર્ધટનાના સબંધમાં અમારે અત્યારે > ઈ કહેવાનુ છે તે અહીં પૂણું કરીએ છોએ. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] તળાજાની દુર્ધટનો [ ૨૬૫ અને અમારી આ ધ પૂર્ણ કરતાં પહેલાં, દિવસે દિવસે વધુને વધુ મહત્વના બનતા જતા તીર્થરક્ષાના પ્રશ્ન તરફ સમગ્ર જૈન સંઘને અંગૂલીનિર્દેશ કરે બહુ જ જરૂરી સમજી તે માટે બે શબ્દ લખીએ છીએ. મને કે કમને પણ, આપણે એં કબૂલ કરવું જોઈએ કે આ તીર્થ રક્ષાનો પ્રશ્ન આપણું માટે દિવસે દિવસે વધુને વધુ મુશ્કેલીભર્યો બનતો જાય છે અને એને સફળ ઉકેલ હજુ આપણે શોધી શક્યા નથી. આ માટે હવે આખાય જેનસંઘે બહુ જ ગંભીરતા પૂર્વક વિચાર કરવાની જરૂર છે. ખરી વાત તો એ છે કે જ્યાં આપણે તીર્થસ્થાના વહીવટ માટે પણ જોઈએ તેવી ગોઠવણ ન કરી શકતા હોઈએ, અને એ વહીવટ જેનસંઘને શોભે એ રીતે સરસ અને સરળ રીતે ચલાવી શકે એવા યોગ્ય કાર્યકરો આપણે ન મેળવી શકતા હોઈએ ત્યાં જે તીર્થસ્થાનની રક્ષા કરવાનો કપરો વખત આવી પડે તે તેને પહોંચી વળવું મુશ્કેલ જ ગણાય. છતાં હવે સમય એવો આવી લાગ્યો છે કે જ્યારે આપણાં સમસ્ત બળ, બુદ્ધિ અને ધનને ઉપયોગ કરી એ માટે ઘટતી યોજના આપણે કરવી જ પડશે. આ માટે સૌથી પહેલી વાત તે એ કરવી જોઈએ કે આપણે બધા છૂટા છૂટા વ્યક્તિગત જેન તરીકે ન રહેતાં એક પ્રજા તરીકે એકદિલ અને એકબોલવાળા બનવું પડશે. અને આમ કરીને જ આપણે આપણે અવાજ રજુ કરી શકીશું, અને આપણું વર્ચસ્વ સાચવી શકીશું. જો એમ નહીં કરીએ તો બીજાએ એક યા બીજા બહાને પ્રસંગે પ્રસંગે આપણને દબાવ્યા જ કરશે અને એ દબાવવાના ઉપાય તરીકે આપણું પવિત્ર તીર્થસ્થાનોની છેડતી કર્યા કરશે. આપણે એ જાણવું જોઈએ કે--આ કાળ રાજ્ય પરિવર્તનને કાળ છે. જ્યાં પ્રજાના બળે કે સમયચક્રના બળે રાજ્યની સત્તાઓનાં પરિવર્તન થતાં હોય ત્યાં જુદી જુદી જાતિઓ કે પક્ષે વચ્ચે એક યા બીજા કારણે ઘર્ષણ અને ઉશ્કેરણી થતાં જ રહેવાનાં. અને આવા ઘર્ષણ અને ઉશ્કેરણીના પ્રસંગે એકદિલ અને એકબોલવાળી બળવાન કોમ બીજી નબળી કામને દબાવ્યા વગર ન જ રહે. આની સામે ટકવા માટે આપણે પ્રબળ થયે જ છૂટકો છે. અમારી વિનંતી છે કે આપણું પૂજ્ય આચાર્ય મહારાજ આદિ સર્વ મુનિવર અને આગેવાન જૈન સદ્દગૃહસ્થ આ વાતને પૂરેપૂરે વિચાર કરે. તીર્થરક્ષાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે કોઈ યોજના અત્યારે જ રજૂ કરવી મુશ્કેલ છે, છતાં એક વાત અમે અહીં અતિ નમ્રભાવે સૂચવવાની રજા લઈએ છીએ. આ માટે આપણુ લાગવગ ધરાવતા અને વખતને ભય આપી શકે એવા જૈન આગેવાનોની, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ હમેશાં ખડે પગે રહે એવી, એક તીર્થંરક્ષક કમિટ બનાવવી જોઈ એ. આ કમિટ ક્રાઈ પણ્ તીના વહીવટનું નહીં પણ કેવળ તીરક્ષાનું જ કામ સંભાળે. અને જ્યારે જ્યારે જે જે સ્થળે તી રક્ષાનેા પ્રશ્ન ઊભા થાય ત્યારે આ કમિટ તરત જ ત્યાં પહેાંચી જાય, અને એ માટે કેવી રીતે શું કામ કરવું એની સમાજને દોરવણી આપે. આવી કિંમટની સ્થાપના કરવી અમને બહુ જ જરૂરની લાગે છે, અને તે બની શકે તેટલાટૂંકા વખતમાં જ. તી રક્ષાને। વિચાર કરતાં વર્ષો પહેલાં બનેલી આકાંકરેાળી રાણુકપુર અને દેલવાડા (ઉદેપુર સ્ટેટ) એ તીર્થાંની દુઃખદ ઘટના,મહિના પહેલાં બનેલી જાવાલની દુઃખદ ઘટના અને તાજેતરમાં બનેલી તળાજાની અત્યંત દુઃખદાયક ઘટના (અને આ અરસામાં બીજી પણુ આવી નાની મેાટી અનેક દુ:ખદ ઘટના કયાં નથી બની !) એ બધી અમારી નજર સામે તરવરતી દેખાય છે, અને આપણી અસહાય દશા માટે અમારુ દિલ રડી ઊઠે છે. આા અસહાય દશાને ખંખેરી નાખવાના આપણે સૌ નિર્ધાર કરીએ ! તીરક્ષાને પ્રશ્ન હવે વધુ વખત ટાળવેા આપણને જરાય પાલવે એમ નથી; એમ કરવામાં તે આપણે પ્રજા તરીકે જ મટી જવાના. તેથો અમારી વિનંતી છે કે, આપણે બધાય એ માટે જાગ્રત બનીએ, અને આપણને તારવા માટે સમ આપણાં પવિત્ર તીય ક્ષેત્રાને સુરક્ષિત બનાવીએ ! અસ્તુ ! ભાવનગરના ના. મહારાજા સાહેબના અમદાવાદના નગરશેઠ ઉપરના તાર. Have received your telegram and fully appreciate the feelings of Jains all over India and I was shocked that an ancient place of prayer and pilgrimage at Talaja was desecrated and you all have my sincere sympathies. Maharaja, તમારા તાર મળ્યા. આખાય હિંદુસ્તાનના જૈનેની લાગણીની હું કદર કરુ` છું. તળાજામાં યાત્રા અને પ્રાર્થનાનું પ્રાચીન ધામ અપવિત્ર કરાયાનું જાણી મને આધાત થયા છે. તમે સહુ મારી હાર્દિક સહાનુભૂતિ સ્વીકારશે।. મહારાજા આજ તળાજાની આ દુષ્ટનાની તપાસમાં સુધીમાં ત્રણ જણાને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી લેખક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી (ત્રિપુટી) આચાર્ય શ્રીહીરવિજયસૂરીશ્વરજી તેમનાં કાર્યોદ્વારા ભારતીય ઇતિહાસમાં અમર છે. એક કવિ કહે છે-લોના બગીચામાં અનેક પુષ્પોની સુગધ મહેકી રહી હોય છે, પરતુ ગુલાબ અને ચંપાનાં ફૂલમાં જે માધુર્ય, જે મહેક, જે આલ્હાદકતા અને જે માદકતા હોય છે તે બીજા પુષ્પમાં ભાગ્યે જ જોવાય છે. જગદ્ગુરુજી માટે પણ કંઈક એવું જ છે. સૂરિજીનું જીવન સ્ફટિક સમું ઉજજવલ અને તેમનાં ત્યાગ અને તપ કુંદન સમાં દેદીપ્યમાન છે. તેમનું અખંડ બહાચર્ય અને પ્રખર પાંડિત્ય, સૂર્યના તેજની જેમ ઝળહળાયમાન છે. તેમનાં દર્ય, ગાંભીર્ય, વાકૃપાટવ અને હાજરજવાબી ગમે તેના ઉપર છાપ પાડે એવાં છે. તેમનામાં વિઘતસમ ચમકારા મારતી મેધા અને બીજાના હૃદયમાં સોંસરી ઊતરી જાય તેવી યુક્તિ, ત વાણીની મીઠાશ છે. એ રાજા મહારાજાઓને પ્રતિબંધે છે, સૂબાઓને અને સમ્રાટોને ધર્મનાં અમૃતપાય છે. છતાં એમને અભિમાનની ગંધ સરખી સ્પર્શતી નથી. સર્વેf ગુણિનઃ સન્તુ આ એમને જીવનમંત્ર છે અને આ મંત્રના પ્રતાપે જ એક સમ્રા પ્રતિબોધવાનું માન એમને પ્રાપ્ત થયું છે. ભારતના રાજદ્વારી આકાશપટમાં મહાન મુગલ સમ્રા અકબર જેમ ભારતવિજેતા હતો તેમ ભારતના ધાર્મિક આકાશપટમાં શ્રીહીરવિજયસૂરીશ્વરજીની વિજ્યપતાકા ફરકતી હતી. આ મહાન જગદ્ગુરુની ભારવાર શુદિ ૧૧ ની સ્વર્ગતિથિના પ્રસંગે સંક્ષેપમાં જ તેમના જીવનને પરિચય અહીં આપું છું. જન્મ અને દીક્ષા એમનો જન્મ વિ. સં. ૧૫૮૩ ના માગશર શુદિ ૮ ને સોમવારે પાલનપુરમાં થયો હતો. એમના પિતાનું નામ કંરાશાહ, માતાનું નામ નાથીદેવી, અને એમનું નામ હીરજી. તેમને સંઘજી, સૂરજી અને શ્રીપાલ એમ ત્રણ ભાઈઓ અને રંભા, રાણી અને વિમલા એમ ત્રણ બેને હતી. જે વખતે હીરજી એમની માતાના ઉદરમાં આવે છે ત્યારે માતાએ સ્વપ્નમાં સિંહ જોયો હતો. ખરેખર, એ સંતાન પણ સિંહ જેવું પરાક્રમી, નિભક અને થરવી જ પાકયું. હીરજીની બુદ્ધિના ચમકારા બાલ્યાવસ્થાથી જ પ્રકાશમાન થાય છે. બાલક હીરજી ભણવામાં બહુ જ આગળ વધે છે. વ્યાવહારિક જ્ઞાન મેળવવા સાથે જ ધાર્મિક જ્ઞાન પણ મેળવે છે. બાર વર્ષને હીરજી, પંચ પ્રતિક્રમણું, જીવવિચારાદિ પ્રકરણો અને ઉપદેશમાલા, યોગશાસ્ત્ર, દર્શનસિત્તરી આદિ અર્થ સહિત ભણે છે. આ ધાર્મિક અભ્યાસ સાધુઓ પાસે કર્યો હતો. એના મનમાં બચપણથી સાધુઓ ઉપર-સાધુતા ઉપર પ્રેમ અને ભક્તિ છે. એક વાર એ એના પિતાને પણ પૂછી બેસે છે. પિતાજી, આપણા કુટુમ્બમાંથી કોઈ સાધુ થયું છે? પિતાજી ના કહે છે. હીરજી મનમાં ગાંઠ વાળે છે સમયે વાત. બાર વર્ષને બાલક હીરજી પિતાની દુકાને બેસવા લાગે છે ત્યાં અચાનક જ માતા-પિતાને સ્વર્ગવાસ થાય છે. માતા-પિતાને મૃત્યુલા બાલક હીરજીને બહુ જ આઘાત પહોંચાડે છે. એની બેને એને આશ્વાસન આપી બધું ભુલાવવા પાટણ લઈ જાય છે. ત્યાં હીરજીને મહાન જૈનાચાર્ય શ્રી વિજયદાનસૂરીશ્વરજીને ધર્મોપદેશ સાંભળવાને અવસર પ્રાપ્ત થાય છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ઉપદેશ સાંભળી એને સાધુ થવાની ભાવના થાય છે. અને બધાની આજ્ઞા લઈ વિ. સં. ૧૫૯૬ માં કાર્તિક વદિ ૨ સોમવારે એ દીક્ષા લે છે અને મુનિ હીરહર્ષ બને છે. શાસ્ત્રાભ્યાસ, આચાર્યપદ અને ઉપદ્રવ હીરહર્ષ મુનિ શાસ્ત્રાભ્યાસ આદરે છે, અને સ્વદર્શનમાં નિષ્ણાત થઈ પરદર્શનમાં પારંગત થવા દક્ષિણમાં લતાબાદ જાય છે. હીરહર્ષ મુનિ ભણે છે અને સાથે જ જૈનશાસનને ઉન્નતિના શિખરે પહોંચાડવાના મારથ સેવે છે. આચાર્ય સિદ્ધસેન દિવાકર અને રાજા વિક્રમાદિત્યના વખતની જેમ જૈનધર્મના સિદ્ધાન્તોને પુનઃ ભારતમાં પ્રચારવાની ભાવના તેમનાં હદયમાં દીપ્ત થાય છે. મહારાજા કુમારપાલને પ્રતિબધી જેનશાનને વિજય ડકે વગાડનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યને પિતાના આદર્શ બનાવે છે. આવા મહાન સંકલ્પ સાથે પોતાના અભ્યાસ પૂર્ણ કરી, ભણીને તૈયાર થઈ હીરહર્ષ મુનિ ગુરુજી પાસે આવે છે. તેઓ સં. ૧૬૦૭ માં પં. (પંન્યાસ), સં. ૧૬૦૯માં વાચક અને ૧૬૧૦ માં સૂરિપદ પ્રાપ્ત કરી આચાર્ય બને છે. આચાર્યપદવી અપાયા પહેલાં એમની કસોટી કરાય છે એટલું જ નહિ કિન્તુ વિજયદાનસુરીશ્વરજી મુરિમંત્રની અધિષ્ઠાયિકાદ્વારા જાણે છે કે એમની પાટને લાયક પધર હિરહર્ષ મુનિ છે, ત્યાર પછી એમને આચાર્યપદ આપવામાં આવે છે. સં. ૧૬૧૧ માં પાટણમાં તેમને પાટમહત્સવ થાય છે. વિ. સં. ૧૯૨૨ માં તેમના ગુરુ શ્રી વિજયદાનસૂરીશ્વરજી વડાલીમાં સ્વર્ગ પામે છે અને શ્રી હીરવિજયસૂરીશ્વરજી જૈનશાસનના એક મહાન નાયકને ભાર ઉઠાવી લ્ય છે, અને શાસનની સેવા કરવામાં આ દેહનું અર્પણ કરવાની ઇચ્છા પૂર્ણ કરવાનો સમય મળ્યે જાણું તેઓ પ્રમુદિત થાય છે. આ વખતે દિલ્હીની ગાદીએ ભારતસમ્રા અકબર બિરાજમાન હતો. ભારતને એકછત્રી કરવાની અને મહાન સમ્રા બનવાની એને અભિલાષા હતી. અને એને માટે એ અનેક ઉપાય કરી રહ્યો હતો. એણે ગુજરાત જીત્યું હતું, પરંતુ એના સૂબેદારો એવા તોરી, અક્કડ અને સત્તાના દમામવાળા આવતા કે કાયદો કે ન્યાય તેમની પાસે ભાગ્યે જ ફરકતા. એમની જીભ એ જ કાયદે કે ન્યાય ગણતા. એમના આવા આચરણથી ઘણીવાર નિર્દોષ, સાજન, સરહદયી અને માનસંપન્ન વ્યક્તિઓ પણ પીડાતી અને દુખ પામતી. એક રીતે સમસ્ત ભારતમાં અન્યાય અને અનીતિનું સામ્રાજય ફેલાયું હતું. મુસલમાન સમ્રાટ હિન્દુઓને લૂંટવામાં, પીડવામાં કે દુઃખ દેવામાં જ આનંદ માનતા હતા. આ આચાર્યપુંગવને પણ ઘણીવાર મુસલમાન સૂબાઓએ ઉપદ્રો કર્યા હતા, જેમાંના ત્રણચાર મુખ્ય ઉપદ્રો આ પ્રમાણે છે– ૧. ખંભાતમાં રત્નપાલ દાસીના પુત્ર રામજી માટે શિતાબખાંએ ઉપદ્રવ કર્યો. ૨. બેરસદમાં તેમના શિષ્ય જગમાલ ઋષિને અંગે પેટલાદના હાકિમે ઉપદ્રવ કર્યો; સં. ૧૬૩૦ માં. ૩. કુણગેરમાં ઉદયપ્રભસૂરિ નામના શિથિલાચારીને વંદના ન કરવાથી ઈમ્બીથી પ્રેરિત થઈ એણે પાટણના સૂબા પાસે ફરિયાદ કરી અને આ પ્રસંગે ત્રણ મહિના સુધી સૂરિજીને સૂબાના ઉપદ્રવથી બચવા ગુપ્તવાસમાં રહેવું પડયું. સં. ૧૬૩૪ માં. ૪. અમદાવાદમાં શહાબખાને કેઈએ કહ્યુંઃ સૂરિજીએ વર્ષાદ બંધ કરાવ્યા છે. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 'ક ૧૨ ] જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ૨૬૯ વખતે સૂક્ષ્માએ સૂરિજીને પાતાની પાસે હાજર કરાવ્યા છે. સૂરિજીએ ત્યાં જઈ એનું મન સતાષિત કર્યું. સૂરિજીને એણે રજા આપી, પરન્તુ પાછળથી એ ફોજદારને ઝવેરી સાથે ખટપટ થતાં એણે પુનઃ સૂરિજીને પકડાવવા પ્રયત્ના કર્યાં. ધણા દિવસ સુધી આ ઉપદ્રવ થો, આ પ્રસ`ગ સ. ૧૬૩૬ માં ન્યા છે. સૂરિજી મહારાજ આ ઉપદ્રવાને શાંતિથી સહન કરી, અદીનપણે વિચરી, આત્મલ્યાણની સાધના કરી રહ્યા હતા. સ. ૧૬૩૭ માં સૂરિજી ખંભાત પધાર્યાં તે વખતે તેમના ઉપદેશથી સંધવી ઉદયકરણે મહા શુદ્ધિ ૧૩ શ્રી ચંદ્રપ્રભુજીની પ્રતિષ્ઠા કરાવી અને આરવાડ ને મેવાડને મેઢા યાત્રાસંધ કાઢો. સ. ૧૬૩૮માં સૂરિજી ગધાર પધાર્યાં. સમ્રાટ અકબર Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણે શરૂઆતમાં જ આ સમ્રાટનું નામ વાંચ્યું છે. મા સમ્રાટ મહત્વાકાંક્ષી, રાજ્યકુશલ, મુત્સદ્દી અને પ્રજાપ્રેમી થયા છે. આજે પણ ઇતિહાસકારા કહે છે કે સમ્રાટ અક્બરે ભારતમાં જેવું એકછત્રી સામ્રાજ્ય સ્થાપ્યું તેવું સત્તાશીલ સામ્રાજ્ય હાલની અંગ્રેજ સરકાર પણ નથી સ્થાપી શકી. અકબર તૈમુરલંગને વંશજ છે. તેના પિતા હુમાયુ જ્યારે ભારતનું સામ્રાજ્ય ગુમાવી પભ્રષ્ટ થઈ કાબુલ તરફ્ ગયે। હતા ત્યાંથી નિરાશ થઈ તે સિંધના હિન્દુ રાજાના આશ્રયે અમરકાટમાં જાય છે. અમરăાટને રાન્ન હુમાયુની —એક સમયના ભારતના સમ્રાટની દુર્દશા જોઈ દયા લાવી હુમાયુને સહાયતા આપે છે. હુમાયુ આ રાજાની સ્હાયતાથી મેટુ સૈન્ય લઈ યુધ્ધે ચઢે છે. પાછળ એની ખેગમ હમીદા બેગમે ઈ. સ. ૧૫૪૨ ના નવેમ્બરની ૨૩ મી તારીખે એક પુત્રરત્નને જન્મ આપ્યા, જેનું નામ બદરૂદીન મહમ્મદ અકબર રાખવામાં આવ્યું. ધાર્મિ`ક સહિષ્ણુતા, હિન્દુધર્માંના ધર્માંરાજાને ત્યાં થયા છે કેટલાક વિદ્વાન અને ઇતિહાસકાર। લખે છે કે અકબરમાં જે ઉદારતા, મહાનુભાવતા અને ભારતીય ધર્મો, ભારતીય સાહિત્ય અને ગુરુએ ઉપર પ્રેમ પ્રગટ્યો હતા તેનું કારણુ અકબરના જન્મ હિન્દુ એ પણ એક છે. અકબરના જન્મ થતાં જ હુમાયુના સિતારા ચમકે છે અને તે પુનઃ ભારતનું સામ્રાજ્ય મેળવવા ભાગ્યશાળી થાય છે. પરન્તુ એનું અલ્પ સમયમાં જ મૃત્યુ થાય છે. ત્યાર પછી અનેક ઉપદ્રવાને દબાવી મુશ્કેલીઓને છતી અકબર સમ્રાટ્રપદુ પ્રાપ્ત કરે છે. યદ્યપિ એને રાજ્યાભિષેક ઇ. સ. ૧૫૫૬માં ૧૪મી ફેબ્રુઆરીએ ગુરુદાસપુર જીલ્લાના ‘ કલનૌર ’ ગામમાં થયા હતા, પરન્તુ દિલ્હી અને આગ્રા જીતતાં એને સમય લાગ્યા હતા. અનુક્રમે અનેક યુદ્દો જીતી એ સમ્રાટ્ર બને છે. અકબર એક ધર્માંસભા સ્થાપે છે અને આગ્રાની નજીક ફત્તેહપુરસીક્રીમાં નવી રાજધાની સ્થાપે છે. : 6 એક વખત એ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની ખ્યાતિ સાંભળે છે. અને તેમની વિદ્વત્તા, ત્યાગ, ચારિત્ર અને સંયમની કીતિ થી આકર્ષાઈ તેને સૂરિજી મહારાજને મળવાનું મન થાય છે. ૧. સમ્રાટ અક્બર દિલ્હી તે તે પહેલાં “ વિક્રમાદ્યિ હેમુ” એ દિલ્હીનું તખ્ત છતી મહાન સમ્રાટની પદવી મેળવી હતી. એ એક એસવાલ જૈન હતા. આ મહાનુભાવનું ઐતિહાસિક જીવન જાણવા ઇચ્છનારા મહાનુભાવાએ જયભિખ્ખુએ લખેલ વિક્રમાદિત્ય હૈમુ ' જોઈ લેવું. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સમ્રાટ અકબરનું આમંત્રણ અને મુલાકાત એક વાર ચંપાબાઈ નામની શ્રાવિકાએ છ મહિનાના ઉપવાસ કર્યા હતા, એને વરઘોડે ચઢ હતા. બાદશાહે આ વરઘોડે જો અને છ મહિનાને ઉપવાસનું નામ સાંભળી બાદશાહ ચમકો, અને ચંપાબાઈને પોતાની પાસે બોલાવી. એક દિવસના રઝામાં પેટમાં ઉંદરડા દેડે છે ત્યાં આટલા ઉપવાસ કેવી રીતે થઈ શકે? બાદશાહે ચંપાબાઈને પૂછયું: બહેન, આ ઉપવાસ તું કેવી રીતે કરી શકી? ચંપાએ કહ્યું દેવગુરુકૃપાથી, મારા ગુરુ શ્રીહીરવિજયસૂરિજીની કૃપાથી આ તપ કર્યું છે. બાદશાહ આ સાંભળી બહુ જ પ્રસન્ન થયા અને સુરિજીને પિતાની પાસે બોલવવાને દઢ નિશ્ચય કર્યો, અને આ જ વખતે ગુજરાતમાં જઈ આવેલા તમાદખાને પૂછયું: તમે હીરવિજયસૂરીજીને ઓળખો છે? એતમાદખાએ કહ્યું. “નામદાર, હું એ મહાત્માને બરાબર ઓળખું છું. તેઓ સાચા ફકીર છે. તેઓ કદી કોઈ પણ વાહનમાં બેસતા નથી, કંચન અને કામિનીના સદાય ત્યાયી છે અને પિતાને બધે વખત ખુદાની બંદગીમાં અને જનતાને ધર્મોપદેશ દેવામાં જ કાઢે છે.” આ શબ્દએ બાદશાહના હદયકમલને પ્રફુલ્લિત કર્યું અને તરત જ એણે મંદી અને કમાલનામના બે ખેપિયાઓને સૂરિજી મહારાજને પોતાના દરબારમાં પધારવાની વિનંતી કરવા માટે મોકલ્યા, સાથે જ ગુજરાતના સૂબા ઉપર ફરમાન મોકલ્યું કે શ્રી હીરવિજયસૂરિજીને બહુ સન્માનપૂર્વક મેક, તેમજ જૈન ગ્રહસ્થ માનુકલ્યાણ અને થાનસિંહને પણ કહ્યું કે તમે પણ સૂરિજી મહારાજને અહીં પધારવાનું આમંત્રણ પાઠવો. આ સમાચાર સુરિજીને ગધારમાં મળે છે. અને મહાન લાભનું કારણ જણ પિતાના વિશાલ શિષ્ય સમુદાય સહિત સુરિજી ફત્તેપુરસિક્કિ માટે બંધારથી પ્રયાણ કરે છે. ફત્તેહપુરસિક્રી પહોંચતાં સૂરિજીને મહિનાના મહીના વ્યતીત થાય છે, રસ્તામાં વિવિધ તીર્થો ની યાત્રા કરી અનેક રાજા મહારાજ અને સૂબાઓને પ્રતિબધી સૂરિજી તાં વિ. સં. ૧૬૩૯ના જેઠ વદિ ૧૩ના દિવસે સમ્રાટુ અકબરને ફત્તેહપુરસિફ્રીમાં મલે છે. શ્રી હીરવિજયસૂરીશ્વરજી બાદશાહ અકબરને મલવા આવ્યા તે વખતે તેમની સાથે ૬૭ સાધુઓ હતા, જેમાં મુખ્ય વિમલહર્ષ ઉપાધ્યાય, શાંતિચંદ્રમણિ, પંડિત સામવિજય ગણિ, પં. સહજસાગરગણિ, પં. સિંહવિમલગણિ, પં. ગુણવિજય, ૫. ગુણસાગર, પં. કનકવિજય, ૫. ધર્મસઋષિ, પ. માનસાગર, પં. રત્નચંદ્ર, ઋષિ કાહને, પં. હેમવિજય, ઋષિ જગમાલ, પં. રત્નકુશલ, ૫. રામવિજય, પં. ભાનુવિજય, ૫. કીર્તિવિજય, પં. હંસવિજય, ૫. જસવિજય, પં. જયવિજય, ૫. લાભવિજય, ૫. મુનિવિજય, ૫. ધનવિજય, પં. મુનિવિમલ, અને મુનિ જસવિજય વગેરે હતા. આમાં કેટલાક વૈયાકરણ, નૈયાયિક, દાર્શનિક, વાદી, વ્યાખ્યાતા, ધ્યાન, અધ્યાત્મી ૨ આબુજી, રાણકપુરજી, તથા ફલધી પાર્શ્વનાથ વગેરે તીર્થોની યાત્રા કરી છે. ૩. અમદાવાદના સૂબા શાહિબખાનને; રેહના ભીલોના સરદાર સહસ્ત્રાર્જુન તથા તેની આઠે સ્ત્રીઓને, સિરાહીના રાજા સુરત્રાણુ (દેવડા સુલતાનને), મેડતાના રાજા સાહિમ સુલતાનને એમ અનેકને ધર્મોપદેશ આપી અહિંસા પળાવી છે; શિકાર બંધ કરાવ્યા છે અને મદિરાપાન પરસ્ત્રીત્યામ આદિ પ્રતિજ્ઞાઓ આપી છે. For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ]. જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ર૭૧ અને શતાવધાની હતા. ખાસ કરીને શ્રી હીરસૌભાગ્ય, વિજયપ્રશસ્તિ લાભોદયરાસ વગેરેને કર્તાઓ પણ સાથે જ હતા, જેમણે બધા પ્રસંગો નજરે નિહાળી એ ગ્રંથની રચના કરી છે. આ ૬૭ સાધુ મહાત્માઓમાંથી જ્યારે શ્રી હીરવિજયસૂરિજી મહારાજ બાદશાહ અકબરને પહેલે જ દિવસે મલવા ગયા ત્યારે મહાવિદ્વાન એવા ૧૩ સાધુઓ સાથે હતા. પ્રથમ મુલાકાતે જ બાદશાહ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના ગુણ ઉપર મુગ્ધ થાય છે. સૂરિજી મહારાજ પગે ચાલતા અહીં પધાર્યા છે એ જ્યારે બાદશાહે જાણ્યું ત્યારે તે એને ઘણું જ આશ્ચર્ય થયું અને સૂરિજીને આમંત્રણ આપવા મોકલેલ મૌદી અને કમાલના મુખેથી સૂરિજીનો ત્યાગ, તેમની નિસ્પૃહતા, ઉદારતા, મહાનુભાવતા આદિ ગુણે સાંભળી બાદશાહની ભક્તિમાં ઔર વધારો થયો. સૂરિજી મહારાજની અસાધારણ વકતૃત્વશક્તિથી સમ્રાટ મુગ્ધ બન્યું. તેમની વાણી સાંભળી સમ્રાટે અપૂર્વ આનંદ અનુભવ્યો. સમ્રાટે સૂરિજીને એક ઓલિયા તરીકે પીછાન્યા. એમાંયે વળી પિતાની ચિત્રશાળામાં પ્રવેશ કરતાં જ ગાલીચા નીચેથી સુરિજીના કથન મુજબ કીડીઓનું કર જોયું એટલે તો એને સૂરિજી મહાજ્ઞાની-આલાફાઝલ જ દેખાયા. પ્રથમ મુલાકાતે જ સમ્રાટ્ર સૂરિજી મહારાજને કઈક માંગવાનું ફરમાવે છે. ત્યાગમૂર્તિ સૂરિજી કહે છે અમારે સાધુઓને કશી જ જરૂર નથી. આખરે બાદશાહ બહુ જ ભક્તિપૂર્વક પિતાને ત્યાં રહેલ સુંદર પુસ્તકભંડાર સૂરિજીને અર્પણ કરે છે. સૂરિજી અનિચ્છાએ તે પુસ્તકો લઈ આગ્રામાં બાદશાહના નામથી પુસ્તક ભંડાર સ્થાપે છે. આ પછી તે ઘણુંયે મુલાકાતો થાય છે. કાર્યસિદ્ધિ સુરિજી મહારાજ સમ્રાટ અકબરને પ્રતિબોધ આપે છે અને અહિંસાનાં ફરમાને મેળવે છે, એ બધું ખૂબ જ પ્રસિદ્ધ છે એટલે એ વિગતોમાં હું અહીં સ્થાનાભાવને લીધે નથી ઊતરતો. પરંતુ સૂરિજીન મિલન પછી સમ્રાટ અકબરના જીવનમાં પરિવર્તન થયું છે એમાં તે સંદેહ જ નથી. સૂરિજીના સદુપદેશથી અકબરે કરેલાં કાર્યોની નેધ આપું છું. ૧. સૂરિજી મહારાજ અને તેમના શિષ્ય-પરિવારના ઉપદેશથી અકબરે વર્ષમાં છે મહિનાથી પણ વધુ દિવસો અહિંસા પળાવી છે. પોતે માંસાહાર અને શિકાર બંધ કર્યો. ૨. નિર્વશીયાનું ધન લેવાનું કામ કર્યું છે." ૩. સુપ્રસિદ્ધ જજિયા વેરા માફ કર્યો. ૪. શત્રુંજયાદિ તીર્થો કરમુક્ત કરી શ્વેતાંબર જૈનસંઘને અર્પણ કર્યાં. ૫. એક મોટા પુસ્તકભંડાર સૂરિજીને અર્પણ કર્યો. ४. दामेवाखिलभूपमुर्द्धसु निजामाज्ञां सदा धारयन् श्रीमान् शाहि अकब्बरो नरवरो [देशेष्व] शेषेष्वपि । षण्मासाभयदानपुष्टपटहोद्घोषानघध्वंसितः कामं कारयति स्म हृष्टहृदयो यद्वाक्कलारंजितः ।। ५. यदुपदेशवशेन मुदं दधन् निखिलमण्डलवासिजने निजे । मृतकरं च करं च सुजीजिआभिधमकब्बरभूपतिरत्यजत् ।। (જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ-. ૫૪૩.) For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ ૬. અનેક પશુઓને બંદિઓને છોડયા છે. ડાબર સરોવરને શિકાર બંધ કરાવ્યા. સરોવરમાં કઈ જાળ ન નાંખે એવી આજ્ઞા કરી હતી. ૭. બાદશાહ રોજ પાંચસો ચકલીઓની જીભ ખાતો હતો તે સર્વથા બંધ કર્યું. ૮. બાદશાહે ચિતોડનો કિલ્લો જીતતાં કરેલું ઘેર પાપ, રાવીને કિનારે કરેલો ઘેર પશુસંહાર-શિકાર કે જેને કર્મધ કહેવાયેલ છે તે અને આ સિવાય હજીરા ઉપર લટકાવેલા હરણનાં શિંગડાં, સરદારેમાં વહેંચેલાં એ હરણનાં ચામડાં આદિ અનેક પાપને સૂરિજી પાસે પશ્ચાત્તાપ કર્યો અને ભવિષ્યમાં પોતે કદી એવું પાપ નહીં કરે એની પ્રતિજ્ઞા કરી. હ. જૈનધર્મ પ્રતિ-જૈન સિદ્ધાંતો અને જેનસાધુઓ પ્રતિ સૂરિજી મહારાજના ઉપદેશથીકે બાદશાહને પ્રેમ એવં ભક્તિ પ્રગટી હતી. શ્રીહીરવિજયસૂરિજી મહારાજના સંસર્ગ એવં ઉપદેશથી સમ્રાટ અકબરે જે અહિસાને સ્વીકાર કર્યો તે માટે તેમના દરબારમાં વિદ્યમાન અબુલફજલે “આઇને અકબરી'માં અને બદાઉનીએ પિતાના પુસ્તકમાં મુક્તકંઠે ઉલ્લેખ કર્યો છે. આપણે બધાઉનીનું વિધાન જોઈએ. આ વખતે બાદશાહે પિતાના પ્રિય નવીન સિદ્ધાન્તનો પ્રચાર કર્યો છે. સપ્તાહના પહેલા દિવસે (રવિવાર) પ્રાણવધના નિષેધની સખ્ત આજ્ઞા કરી છે, કારણ કે તે સૂર્યપૂજાને દિવસ છે. ફરબરદિન મહિનાના પહેલા અઢાર દિવસોમાં; આખો આબાન મહિને કે જેમાં બાદશાહને જન્મ થયો છે, તેમાં અને આ સિવાય બીજા પણ દિવસમાં બાદશાહે પ્રાણુંવધને નિષેધ કર્યો છે. આ હુકમ આખા રાજ્યમાં જાહેર કર્યો છે. આ હુકમની વિરુદ્ધ ચાલનારને સખત સજા કરવામાં આવે છે; આ હુકમથી અનેક કુટુઓની બરબાદી થઈ છે; તેમની મિલક્ત જપ્ત કરવામાં આવી છે. ઉપવાસના દિવસોમાં બાદશાહે માંસાહારનો સર્વથા ત્યાગ કર્યો છે. ધીમેધીમે બાદશાહે વર્ષમાં છ મહિના અને ઉપર થોડા દિવસો વધુ આવા ઉપવાસને અભ્યાસ કરી પોતે સર્વથા માંસાહાર ત્યાગ કરી શકે તે માટે પ્રયત્ન કરે છે.” બંકિમચંદ્ર લાહિડી “સમ્રાટ અકબર” નામની બંગાળી પુસ્તકમાં પણ લખે છે – “सम्राट रविवारे, चंद्र ओ सूर्यग्रहणदिने एवं आरओ अन्यान्य अनेकसमये कोन मांसाहार कारिते ना। रविवार ओ आरओ कतिपयदिने पशुहत्याकरित सर्वसाधारणके निषेध करिया छिलेन." સમ્રાટ અકબરના દરબારનું રત્ન અને સમ્રાટને પરમ સ્નેહીમિત્ર શેખ અબુલફજલ પોતાના “આઇને અકબરી'માં લખે છે. ૬. “x x x આ ઉ૫રથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવડા અને તેમના ધર્મ પાળનારા કે જેમણે અમારી હજારમાં હાજર થવાનું માન મેળવ્યું છે, અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના ગાભ્યાસનું ખરાપણું, વધારો અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયે કે-તે તરફના રહેવાસીઓમાંથી કોઈએ તેમને હરકત કરવી નહીં અને તેમનાં મંદિર તથા ઉપાશ્રયમાં ઉતારો કરશે નહીં તેમ તેમને તુચ્છકારવા પણ નહિ.” હજી આગળ આ બધાના જીર્ણોદ્ધાર કરવા દેવાની છૂટ આપી છે. તેમજ તે વખતની ધર્માધતા કે અજ્ઞાનતાથી થતા “વરસાદને અટકાવ” વગેરે આક્ષેપ મૂકી કષ્ટ આપે છે તેની નિષેધ કર્યો છે. અને તેમની ઈશ્વરભક્તિમાં કોઈએ વિન ન નાખવું તેની સૂચના છે. (“સૂરીશ્વર ને સમ્રાટ'માં પરિશિષ્ટ..--જેમાં અકબરનું ફરમાન છે તેના અનુવાદ ઉપરથી.) For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૧૨ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ૨૭૩ “××× બાદશાહ ણુા વખત સુધી શુક્રવારાએ અને ત્યારપછી રવિવારાએ પણ માંસભક્ષણ કરતા નહીં. હાલમાં તે દરેક સૌય મહિનાની પહેલી તિથિએ, રવિવારે, સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસેાએ, રજબ મહિનાના સામત્રારાએ, દરેક સૌ મહિનાના તહેવારે, આખા ફરવરદીન મહિનામાં અને પાતાના ( બાદશાહના) જન્મના મહીનામાં અર્થાત આખા ખાન માસમાં માંશભક્ષણ કરતા નથી. ’’ (સુ. સ. પૃ. ૧૬૬ ) વિન્સેટ સ્મીથ પેાતાના Akbar માં લખે છે. "He cared little for flesh food and gave up the use of it almost entirely in the later years of his life, when he came under Jain influence ', .. www.kobatirth.org માંસ . ભાજન પર બાદશાહને બિલકુલ રુચિ ન્હોતી, અને તેથી તેણે પાછલી જિંદગીમાં જ્યારથી તે જેનેાના સમાગમમાં આવ્યા, ત્યારથી માંસ ભાજનને સ`થા છે।ડી દીધું.” આજ વિદ્વાન પોતાના પુસ્તકમાં આગળ જતાં લખે છે But the Jain holy men undoubtedly gave Akbar prolonged instruction for years, which largely influenced his actions, and they secured his assent to their doctrines so far that he was reputed to have been converted to Jainism. ". “પરન્તુ જૈન સાધુએએ નિઃસન્દેહ રીતે વર્ષો સુધી અકબરને ઉપદેશ આપ્યા હતા, એ ઉપદેશના ત્રણા જ પ્રભાવ ખાદશાહની કાર્યવલી ઉપર પડયા હતા. તેઓએ પેાતાના સિદ્ધાન્તા તેની પાસે એટલે સુધી માન્ય કરાવ્યા હતા કે લેાામાં એવા પ્રવાદ ફેલાઈ ગયેા હતેા કે માદરશાહ જૈની થઇ ગયા.’’ 66 66 પિનહરા (Pinheiro) નામના એક પાટુ ગીઝ પાદરીએ પેાતાના પત્રમાં ત્યાં સુધી લખ્યું છે કે “ He follows the sect of the Jains (vertei)'' અકબર જૈન સિદ્ધાતાના અનુયાયો છે' આ પત્ર જ્યારે શ્રી વિજયસેનસૂરિજી બાદશાડુ અકબરને લાહેારમાં ઉપદેશ આપવા પધાર્યા ત્યારે લખાયેàા છે. (સૂ. સ. પૃ. ૧૬૮-૧૬૯) શ્રી હીરસૂરીરાસ'માં રાસકાર કહે છે કે જ્યારે શ્રી હીરવિજયસુરીશ્વરજીની પ્રથમ મુલાકાત થયા પછી બાદશાહ પ્રસન્ન થાય છે તે વખતે કહે છે ખુશી થયા તવ દિલ્હીપતિ ખેલે, તમ કહ્યુ માંગી લીજે, ’ સૂરિજી મહારાજ સુંદર જવાબ આપે છે. kr હીર ; હમ કહ્યુઅ ન માંગે, પાસ ન રાખુ' કાડી, . હમ ફકીર ખુદાકે બંદે, જર-જોરૂ હમ છેડી રે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭. સમ્રાઢ અકબર પાસેના ઋષભદાસ કવિ એમના પરિચય ત્યારે બાદશાહ પ્રસન્ન થઈ પાતાની પાસેના અપુત્ર પુસ્તક ભંડાર આપતાં કહે છે. (6 તુમ ફકીર ખુદાકે આયે, તુલ એ પુસ્તમ લીજે. આ પુસ્તકભંડાર લેવાની સૂરિજી મહારાજ ના પાડે છે, પરન્તુ અબુલફઝલના આગ્રહથી લેવાનું સ્વીકારી આગરામાં જ ભંડાર મૂકી દ્યે છે.૭ "> For Private And Personal Use Only પુસ્તક ભંડાર પદ્મસુંદર નામના યતિપુંઞવના હતા. આ પ્રમાણે આપે છે— Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષે ૧૦ “ખુસી દૂઓ દિલ્હીપતિ ત્યારે, હીર સાચા નીરાગી.” કેવું સુંદર ચિત્ર છે ! રાસકાર પ્રથમ અહિંસાના ફરમાન માટે લખે છે કે પર્વ પજુસણ દિન એ આગલિ, કઈ જીવ રખ્યાય રે; પાંચ દિવસ ઢંઢરે ફિરે તો, હીર ખુશી બહુ થાય રે. તુરત ફરમાન કરીને દીધું, આવ્યું આમરી માંહિ રે; લઈ કોટવાલને રાતિ ફરત, પાપીનાં ઘર જ્યાંહિ રે. કેડિબંધ પ્રાણુ ઉગરીઆ, હીરનિં દ આસીસ રે; જય જયકાર હુજે રિખિ તુજને, જીવ કેડી વરીસ રે.” યદ્યપિ વિજય પ્રશસ્તિમાં આઠ દિવસનો ઉલ્લેખ છે છતાં અહીં પર્યુષણ પર્વમાં પહેલા પાંચ દિવસ અહિંસા પળાવ્યાનો ઉલ્લેખ છે એ જરૂર વિચારણુય છે. વારંવાર મુલાકાત થતાં પ્રસન્ન થઈ બાદશાહ સૂરિજી મહારાજને કહે છે. ફરી ફરી કહે શાહ અકબર, કછુ એક તુમ માં ગઈ; આઠ દિવસ તવ માંગિયા, ભલા ભૂપ મન બેઇ.” આઠ દિવસ દિયે સહી, મેરી વતી તુમ ચાર; હુકમ હુઆ જબ શાહકા, હાઈ ફરમાન સુસાર.” આનાં છ ફરમાને જુદા જુદા પ્રાંતોમાં મોકલ્યાં છે અને આ પ્રમાણે બાર દિવસ“શ્રાવણ વદી દસમી થકી, પળે દિવસ વળી બર; ભાદવા શુદિ છઠુિં લગી, ઉમરે જીવે અપાર.” આટલું આપ્યા પછી બાદશાહ કહે છે હજી વધુ કંઈક માંગો; સૂરિજી માંગે છે– બી કુછ માંગો હીરજી, માંગ્યું ડામર તલાવ; બાર ગાઉ તે ફરતું સહી, ભરીઉં મઇિ સાવ; ઓ ભી ની છેડો સહી, કેઈ ન ડારે જાવ.” (હીરસૂરિ રાસ પૃ ૧૨૮). હજી બાદશાહ કહે છે કે માંગો. સૂરિજી માગે છે. પણ બાદશાહ જે જવાબ આપે છે તે વાંચતાં આ કવિરાજની સત્યપ્રિયતા ટપકી રહી છે. “સસલે સસતે છોડુંગા, ક્યું સબકું સુખ થાય.” અર્થાત એકદમ માંસાહાર ત્યાગ, શિકાર બંધ નથી કરતા, પણ ધીમે ધીમે આપનું વચન પાળીશ. બાદશાહ સૂરિજી મહારાજના ગુણ ગાતાં કહે છે-- “સબ જુઠે હૈં એક તુમ સાચ, તુહ્ય નગીના ઓર સબ કાચ.” છેવટે સમ્રાટુ સૂરિજીના ગુણે ઉપર પ્રસન્ન થતાં બોલે છે: 'જમમાં સાચે જગગુરુ હીર.' કહિ અકબરશા સંયમી હુતો, પદમસુંદર તસ નામ; આર વજા ધરતે પસાલે, પંડિત અતિ અભિરામ. જ્યોતિષ વૈદ્યકમાં તે પૂર, સિદ્ધાંતી પરમાણુ અનેક ગ્રંથિ તેણેિ પોતે કીધા, છતી નહિ કે જાણે. કાલિ તે પંડિત પણ ગુદ (જ) ર્યો, અકબર કહિ દુઃખ થાઈ; ક્યા કર ન ચલે કહ્યુ હમકા, એ તો બાત ખુદાઈ.” –(શ્રીહરસુરિરાસ પૃ. ૧૨). For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ૨૭૫ “ વળી બે તિહાં અકબર મીર, કુછ ભી માંગ જગગુરૂ હીર. અકબર જેવો દાતા છે; શ્રી હીરસૂરિજી જેવું ઉત્તમ પાત્ર છે; બાદશાહ માંગે માંગો કહી રહ્યો છે, ત્યારે પરમ નિસ્પૃહી સરિજી જીવોના અભયદાન સિવાય કશું જ નથી માંગતા. આ વખતે સુરિજી સમ્રાટના દરબારમાં પાંજરામાં પૂરેલાં પંખીઓ ને હરણ સસલાં વગેરેને છોડાવે છે. સૂરિજીના ઉપદેશથી સમ્રાટે કરેલાં શુભ કામોની થોડી નોંધ નીચે આપું છું. “ આહેડી વન નવિ ફરે, સુખેં ચરે વન ગાય; માછી મીન ન પરાભવે, સે ગુરૂ હીરપસાય. અજા મહિલા મહિષ ધણ, વૃષભ તુરંગમ માય; પંખી કહે ચિરંજીવજે, હીરવિજય મુનિરાય. સસલા સેલા શકરા, હીરતણું ગુણ ગાય; ઋષભ કહે બહુ પંખીયા, પ્રણમે જગગુરૂ પાય. “હીર કહે તુમ ભલા સુજાણ,છોડો પુછી છછયા દાણ; અકર અન્યાય તીરથે મુંડથકું, તે કિમ હાઇ પાતશાહકું. કહે પાતશા છોડ્યા સભ્ય, કુછ ભી માંગે જગગુર અબ.” બાદશાહે કર વગેરે બધું માફ કર્યું. હજી કવિની સચ્ચાઈ તો વાંચવા જેવી છે. “ જગગુરુને શાહ કહે ગહગહી, તુલ્બારે કામકા માંગે સહી; હીર કહે બંધીજન બહુ, છોડો તો સુખ પાવે સહું. કહે અકબર એ મેટે ચોર, મુલકમેં બહોત પડાવે સો; એક ખરાબ હજારકું કરે, છતાં ભલે એ જબલગ મરે, વળી કહે છે-“પૂજા માંગો અવલ ફકીર, કછુઆ ન માંગો આપકા હીર.” સમ્રાદ્ધી ઈચ્છા છે સૂરિજી પિતાને માટે કંઈક માગે, પણ “વસુધૈવ કુટુમ્બકમ”ના ઉપાસક સૂરિજી પિતાના સ્વાર્થ માટે કશું જ નથી માંગતા અને એટલે જ સમ્રાટું એમને જગારના અપૂર્વ માનથી સંબોધે છે. “મેં ખટ દર્શન દેખું ઢુંઢી, હીરકે નહિં કોઈ તોલે.” સુરિજી વિહાર માટે રજા માગે છે ત્યારે સમ્રાટ ભક્તિથી કહે છે – અકબર કહે રહે ઈહિાં સદા, ફતેહપુર ભલ ગામ.” સુરિજી ના પાડે છે, ત્યારે સૂરિજીની પ્રશંસા કરતાં અકબર કથે છે– ખેર મહેર તુમ નામ ન છોડું, તરનતારન હેડી.” સમ્રાટને સૂરિજી ઉપર કેવાં સ્નેહ અને ભક્તિ છેઃ “આપ જે કહો તે કામ કર્યું પણ અહીં રહે.” સુરિજી પોતાને સાધુધર્મ સમજાવે છે ત્યારે બાદશાર રજા આપતાં કહે છે? વિજયસેનસૂરિ ઈહાં ગુરુ, એક વેર ભેજ જે. સુરિજીનું પ્રમાણ અન્ય મુનિવરે અને સમ્રાટ અકબર સૂરિજીમહારાજે ૧૪૩૯ થી ૧૬૪૧-૪ર સુધી સમ્રાટમે ધર્મોપદેશ સંભળાવી જૈનધર્મને અનુરાગી બનાવ્યા હતા. સૂરિજી મહારાજ ૧૬૪ માં ફતેહપુરથી નીકળી આગળ વધ્યા અને અભિરામાબાદ ચાતુર્માસ રહ્યા. જતી વખતે સમ્રાટ કહે છે: વિજયસેનસૂરિજીને આપ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭૬ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ અહીં મોકલે ત્યાં સુધી મને ઉપદેશ આપનાર કેઈક રાખો. સૂરિજી શ્રી શાંતિચંદ્રજી ઉપાધ્યાયને રાખે છે. તેઓ પણ પ્રખર વિદ્વાન સમય વક્તા મહાકવિ હતા. તેમણે કૃપારસોશ” બનાવી સમ્રાટને પ્રસન્ન કર્યો હતો અને એમના ઉપદેશથી સમ્રાટે “બાદશાહના જન્મને આખો મહિનો, રવિવારના દિવસે, સંક્રાંતિના દિવસે, નવરાજના દિવસે-એ દિવસોમાં કોઈએ કાઈ જીવની હિંસા ન કરવા એવા હુકમો કઢાવ્યા હતા.” તેમજ “મહેરમનો આખો મહિને અને સુફી લેઠના દિવસોમાં જીવવધનો નિષેધ કરાવ્યું હતું.” શાન્તિચંદ્ર ઉપાધ્યાય પછી મહોપાધ્યાય શ્રી ભાનચંદ્રજી અને સિદ્ધિચંદ્રજીએ અકબરના દરબારમાં રહી ઘણું સત્કાર્યો કરાવ્યાં હતાં. આ ભાનુચંદ્રજી બાદશાહ અકબરની ધર્મસભાના ૧૪૦ મા નંબરના (પાંચમી શ્રેણી) સભાસદ હતા. અકબરના દરબારમાં સૌથી વધુ સમય રહેવાનું (લગભગ ૨૩ વર્ષ) ગૌરવ આ ગુરુશિષ્યને છે. અકબર જ્યારે જ્યારે સ્વારીમાં નીકળે ત્યારે પણ આ ગુરુશિષ્યને સાથે જ રાખતા. કાશ્મીર, લાહેર બુહનપુર ઘણે ઠેકાણે ભાનચંદ્રજી સાથે ગયા છે. શત્રુંજય તીર્થ ઉપર જે એક દીનાર–સોનામહેર કર લેવાતો તે આ ઉપાધ્યાયજીના ઉપદેશથી માફ કરવામાં આવ્યા હતા. આ સિવાય ઉપાધ્યાયજીએ અકબરને સૂર્યસહસ્ત્ર નામને જાપ કરાવવા એક સૂર્યસહસ્ત્રનામ નામક સ્તોત્ર બનાવ્યું હતું અને એનો પાઠ તેઓ સમ્રાર્ન કરાવતા. ભાનુચંદ્રજીની ઉપાધ્યાય પદવી સમ્રાટુ અકબરના આગ્રહથી લાહોરમાં થઈ હતી અને તે વખતે અબુલફજલે સારે મહેસવ કરી પચીસ ઘોડા અને દસ હજાર રૂપિયાનું દાન કર્યું હતું. વળી જહાંગીરને ત્યાં જ્યારે મૂલ નક્ષત્રમાં કન્યા જન્મી અને બીજાઓએ તેને મારી નાખવા કે નદીમાં તરતી મૂકવાનું જણાવ્યું ત્યારે ઉપાધ્યાયજીએ અષ્ટોત્તરી સ્નાત્ર ભણાવવાનું જણાવ્યું. થાનસિંહ અને માનુકલયાણની આગેવાની નીચે લાખ રૂપિયા ખર્ચી એ મહારનાત્ર ભણાવવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં સમ્રા, અકબર અને જહાંગીર પણ ગયા હતા. તેમના શિષ્ય સિદ્ધિચંદ્ર શતાવધાની હતા સમ્રાટે તેમને ખુશફહમનું બિરૂદ આપ્યું હતું શ્રી વિનસેનસૂરિ સાથે સમ્રાટ અકબરને ૧૬૪૯ થી ૧૬૫૧–પર લગભગ ત્રણ વર્ષને સમાગમ રહ્યો. સમ્રા ઉપર આ આચાર્યની બહુ ઊંડી છાપ પડી હતી. આવી જ રીતે વિવેકહર્ષ ઉપાધ્યાય, મહાનંદ અને પરમાનંદ વગેરેએ પણ સમ્રાટુ અકબરને ધર્મોપદેશ આપી “અમારી’ના દિવસો મેળવ્યા છે. (જુઓ સૂ. સ. ફરમાન પત્ર પૃ. ૩૮૩-૮૪ ) આ રીતે જગદગુરુ હીરવિજયસૂરીશ્વરજી અને તેમના શિષ્ય પરિવારે સમ્રા અકબર, ૮ “ x x ભાનચંદ્રયતિ અને ખુશફહમના ખિતાબવાળી સિદ્ધિચ દ્રયતિએ અમને અરજ કરી કે “જીજીએ, જકાત, ગાય-ભેંસ, પાડા અને બળદ એ જાનવરોની બિલકુલ હિંસા, બીજા દરેક મહીનાના મુકરર દિવસોમાં હિંસા, મરેલાના માલને કબજે કરવો, લોકોને કેદ કરવા અને શત્રુ જય પર્વત ઉપર માથા દીઠ સોરઠ સરકાર જે કર લેતા એ બધી બાબતો આલા હજરતે (અકબર બાદશાહે) માફ અને તેની મનાઈ કરી છે.” તેથી અમે પણ દરેક લોકો ઉપર અમારી સંપૂર્ણ મહેરબાની છે, તેથી એક બીજો મહિનો કે જેની અંતમાં અમારો જન્મ થયો છે તે ઉમેરીને નીચે લખેલી તપસીલ મુજબ માફી આપી અમારા શ્રેષ્ઠ હુકમ મુજબ અમલ કરી તે વિરુદ્ધ કે આડે માર્ગે જવું જોઈએ નહિ.” ( જહાંગીરનું ફરમાન, પરિશિષ્ટ ૪, સુ. સ. પૃ. ૩૮૮) For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી [ ૨૭૭ ડાંગીર, શહાજહાં અને ઔર'મઝેમના દરબારમાં ગૌરવભર્યું સ્થાન મેળવી તીથ રક્ષા, અહિંસા, અમારી તેમાંયે ગૌવધ વગેરે બંધ કરાવી જૈન શાસનની પ્રમાવના કરી. સૂરિજીના હાથે થયેલ દીક્ષા, પ્રતિષ્ઠા, સંઘ આદિ કાર્યા હતા. એ આખી સત્તરમી સદીના કાળ અગે ચારિત્રના ઉદયતા કાળ હોય તેમ સૂરજીના ઉપદેશથી ધનાઢષ કુટુમ્બનાં સૂપુત્ર-સુપુત્રીએ વૈરાગ્ય વાસિત બની સાધુજીવન સ્વીકારતાં. અહીં થે ડી દીક્ષાએની નોંધ જ આપું છું સ ૧૬૨૮ માં મેજી ઋષિ વગેરે ત્રીસ સાધુએ લે કામતના ત્યાગ કરી શ્રી હીરવિજયસૂરિજીના શિષ્ય થયા ૧૬૩૧ માં ખંભાતમાં એકી સાથે અગિયાર જણુને દીક્ષા આપી. અમદાવાદમાં પણ એક સાથે અઢારને દીયા આપી. ફત્તેહપુરસીક્રીમાં જૈતાશાહ નાગેરી, જેને સમ્રાટ્ પશુ માન આપતા, તેમણે બહુ જ ઉત્સવપૂર્વક દીક્ષા લીધી, જે પાછળથી બાદશાહી યતિના નામથી પ્રસિદ્ધ પામ્યા. તેમજ રાડના શ્રીવ શેઠના કુટુમ્બના દશ જણાએ એક સાથે સૂરિજી પાસે દીક્ષા લીધી. સિરે!હીના વરસિંઘે કે જેના લગ્નની તૈયારી હતી, લગ્નને બદલે દીક્ષા લીધી જે આગળ વધીને પન્યાસ થયા અને એકઞા આઠે શિષ્યોના અધિપતિ થયા. પાટણના સંધષ્ટએ પણ બીજા સાત જણાએ સાથે દીક્ષા લીધી. આવી જ રીતે ખંભાત, પાટણ, અમદાવાદ, વૈરાટ, આગરા, મથુરા વગેરે સ્થાનાના પ્રતિષ્ઠામહેસવામાં હજારા લાખ્ખો રૂપિયા સૂરિજીના ઉપદેશથી ખર્ચોયા છે. તેમજ શ્રી શત્રુંજયના ઉદ્દારમાં તેએાના ઉપદેશથી ખૂબ ધનય થયા છે. આ ઉદ્બારમાં સેાની તેજપાલે એક લાખ યાહરીનેા વ્યય કર્યાં. આના ઉલ્લેખ ત્યાં શિલાલેખમાં છે, જે ૮૭ ૫ક્તિને છે. સૂરિજી પેાતાતા છેલ્લા જીવનમાં શત્રુજ્યના સંધ લઈ સિદ્ધાચલજીની યાત્રાર્થે પધાર્યા ત્યારે બડેાંતેર તા સધપતિએ સાથે હતા. સંધમાં હારે। માયુસે। સાથે હતા. પાલીતાણા પહોંચતા લાખ માણસ હતું. સધમાલા વખતે પણ ખૂઞ દાન, સત્કાર સન્માન અને શાસનપ્રભાવના થયાં. સારડના રૂપે! નરંગખાન સંધતી સામે આવે છે અને માડંબર પૂર્વક સધને પ્રવેશ કરાવે છે. સૂરિજીનાં દર્શન કરી તે બહુ પ્રસન્ન થાય છે. આવી રીતે સમ્રાટ્ અકબરને જૈનધમતા અને અહિંસાને અનુરાગી બનાવવાનું માન સૂરિજી અને તેમના શિષ્ય પરિવારને ધરે છે. બાદશાહ અકબર સૂરિજીના અપૂર્વ ત્યાગ, ઉત્તમ ચારિત્ર, સત્યવકતૃતા, નિષ્પક્ષવૃત્તિ, ઉદારતા, બુદ્ધિપ્રાગણ્ય, કાણુ પ્રશ્નોના સડેલાઇથી યુક્તિસંગત જવાખે। આપવાની શક્ત, ધમશાસ્ત્રનું ઊંડું જ્ઞાન, અને નિસ્પૃહવૃત્તિ આદિ સુણેથી આકર્ષાઈ દરબારમાં શ્રી હીરવિજય સૂરિજીતે જગદ્ગુરુતા અપૂર્વ માનથી સત્કારે છે. ક્ષમાશીલ તપસ્વી સૂરિજી હવે આપણે સૂરિજીના આંતર જીવનનું દર્શન કરીએ. સૂરિજી પેાતે જેમ આચાય, મહાન ઉપદેશક અને પરમ પ્રભાવશાળી હતા તેમ એમનું આંતર જીવન પણ એવું જ ઉજજવલ, ગંભીર અને પિવત્ર તું. દીક્ષા લીધા પછી આજીવન એમણે એકાસણાથી એછું નૃપ નથી કર્યું, નિરંતર દૂધ, દહીં, તેલ, ગેાળ અને કડાઇ વિગય (પકવાન્તાદ) પાંચ વિયને ત્યાગ રાખ્યા છે. શ્રી. વિષયદાનસૂરીશ્વરજી પાસે છે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ આલોયણ લઈને આ પ્રમાણે તપ કર્યો છે –૩૦૦ ઉપવાસ, રરપ છ, ઉર અટ્ટમ, ૨૦૦૦ આયંબલ, વાસસ્થાનક તપ આંબિલયુક્ત કર્યો, એકસિષ્ણુ અને એકદતી ઘણું કર્યા. ર૦૦૦ નિવિ, ૩૬૦૦ ઉપવાસ કર્યા. ગુરુ મહારાજની આરાધના માટે ઉપવાસ, એકાસણું અને આયંબિલનો તપ ૧૩ માસ સુધી કર્યો. ૨૨ મહિના સુધી ગોદ્દવહનની ક્રિયા કરી. તેમાં ઉપવાસ, આયંબિલ, નિવિ, એકાસણું ઘણુ કર્યા. ત્રણ માસ પર્યત સૂરિમંત્રની આરાધના કરતાં ઉગ્ર તપસ્યા કરી. એષણ સમિતિનું બરાબર પાલન કરી કર દેષ રહિત શુદ્ધ આહાર લેતા હતા અને નિરંતર તદન સાદો ખોરાક જ વાપરતા; મિષ્ટાન્ન કે ગરીક પદાર્થ વાપરતા જ નહિ. માંદગીમાં પ્રાયઃ દવા પણ ન લેતા. અનિતમ માંદગી સમયે પણ પોતે દવા નડેની જ લીધી, પરંતુ ઉનાના શ્રી સંઘે અન્નપાણ ત્યાગ કરી, અરે, બચ્ચાંઓને સ્તનપાન બંધ કરી ઉપાશ્રયે બેઠા અને બહુ જ આગ્રહ કર્યો ત્યારે સંધના માન ખાતર દવા લીધી હતી. સૂતી વખતે નિરંતર રાત્રે પિતાના હાથનું જ ઓશીકું રાખતા, વીંટી કે બીજું કશું યે ન રાખતા. ઘણુ વાર રાત્રે ઉઘાડા શરીર ઊભા રહી ધ્યાનમાં મસ્ત રહેતા, કલાકોના કલાકો સુધી ધ્યાનમાં ઊભા રહેતા. આત્મચિંતવન, પ્રભુ ધ્યાન અને વીતરાગ દશાની પ્રાપ્તિ કેમ થાય એ માટે સદાયે તત્પર રહેતા. આત્મકલ્યાણ અને શાસનસેવા આ તેમનો જીવનમંત્ર હતો. સૂરીશ્વરજીને ૧૦૮ શિષ્યો હતા. સૂરિજીના પરિવારમાં ૨૦૦૦ થી ૨૫૦૦ સાધુઓ, ૩૦૩ સાધ્વીઓ, ૧૫૦ પંન્યાસ અને ૭ મહાવાદી ઉપાધ્યાય હતા. સુરિજીના શુભ હસ્તે ૫૦ પ્રતિષ્ઠા ( અંજન શલાકાઓ ) થઈ હતી. તેમના ઉપદેશથી ૧૫૦૦ સંધવીઓએ જુદાજુદા સંઘે-તીર્થયાત્રાના સંઘ કાઢ્યા હતા. પ૦૦ જિનમંદિરો નવાં બન્યાં હતાં. સુરિજીને આયંબિલની તપસ્યા ઉપર ખૂબ શ્રદ્ધા હતી. એક વાર તિરાડોના સુરતાને સે નિર્દોષ શ્રાવકને પકડ્યા હતા. સૂરિજીને આ સમાચાર મલ્યા એટલે સૂરિજીએ પોતે અને પોતાના શિષ્યોને ૮૦ આયંબિલ કરાવ્યાં અને સિરોહીના રાવને મળી પકડેલા શ્રાવકોને છોડાવ્યા. એક વાર ખંભાતના સુબેદાર હબીબુલ્લાહે ખંભાતના શ્રાવકોને ખૂબ સતાવ્યા હતા એટલું જ નહિ કિન્તુ સૂરિજીનું ખુદનું પણ અપમાન કર્યું હતું. ક્ષમાના સાગર સરિજી ખંભાતથી વિહાર કરી અન્યત્ર પધાર્યા. હબીબુલ્લાહના સમાચાર સમ્રાટુ અકબરને મળ્યા. અકબરે હબીબુલ્લાહને પકડી સજા કરવાનું ફરમાન કર્યું. હબીબુલ્લાહને આ સમાચાર મલ્યા. તેણે દીનભાવે સુરિજીની ક્ષમા માગી, શ્રાવકોને નિમંત્રણ આપવા કહ્યા. સુરિજી તો હબીબુલ્લાહનું નિમંત્રણ આવતાં ખંભાત પધાર્યા. હબીબુલાહ સૂરિ ના પગે પડ્યો અને પિતાને અપરાધ ખમાવ્યો. દરિયાવદિલના સુરિજીએ તેને ક્ષમા આપી અને હિતશિખામણ આપતાં કહ્યું કે–પ્રજાને પ્રેમથી પાળવાથી જ તમારું અને પ્રજાનું કલ્યાણ છે. આવી જ રીતે અમદાવાદનો સૂમો કે જેણે સુરિજીને ખૂબ સતાવ્યા હતા એને પણ સૂરજીએ ક્ષમાદાન આપવામાં ખૂબ જ ઉદારતા અને મહાનુભાવતા બતાવી હતી. સૂરિજીની હાજરજવાબી ' સૂરિજી અજબ હાજરજવાબી હતા. સમ્રના દરબારમાં જે જે વિવિધ પ્રશ્નો ઊઠતા તેને તેઓ બહુ જ સુંદર રીતે યુક્તિ, તર્ક અને દલીતસર જવાબ આપતા કે જે સાંભળી For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી સમ્રાટું અને તેના દરબારીઓ ખુશખુશ થઈ જતા હ૪. એકવાર હબીબુલાહે પૂછ્યું કે jક પવિત્ર છે કે અપવિત્ર છે? સૂરિજી કહે કે થુંક મુખમાં હોય ત્યાંસુધી પવિત્ર છે અને મુખથી બહાર જાય એટલે અપવિત્ર થઈ જાય છે. અાવી જ રીતે એકવાર આજમખાં નામના સુબેદાર પાસે અનેક ધર્મચર્ચા થશે પછી એણે હસતાં હસતાં પૂછયું આપને દીક્ષા લીધે કેટલાં વરસ થયાં? સૂરિજીએ કહ્યું બાવન વર્ષ શ્યાં. એણે કહ્યું: આપે કદી ખુદાને જોયા છે અને કોઇ ચમત્કાર જોયા છે? સૂરિજીએ કહ્યુંઃ ખુદા અરૂપી છે, તેને કોણ જોઈ શકે? મcકાર તે પૂર્વ પુરૂએ ઘણુએ જોયા છે. સૂબાએ કહ્યું: ખુદાને મુસલમાને જઈ શકે છે, હિંદુઓ નહિ. પછી એણે એક રમુજી કથા કહી. એકવાર હિન્દુ અને મુસલમાનોને વિવાદ થયો કે ખુદા પાસે હિન્દુઓ પહોચે કે મુસલમાનો પહેચે ? એક હિન્દુ પંડિત પિતાનો દેહ મૂકી પ્રભુ પાસે જવર નીકળ્યો; પણ પહોંચી ન શક્યો. પછી મુસલમાન ગયે. એ તો ખુદા પાસે પહોંચી ગયા. ત્યાં ફિરસ્તા બેઠા હતા. બદામ ને પિસ્તાનાં ઝાડ હતાં ત્યાં સેનાના સિંહાસન પર ખુદા બેઠા હતા. ખુદાને મલી એ પાછો આવ્યો ને વળતી વખ એક મરચાંની લૂમ બગલમાં મારો આવ્યો. સુરિજી આ સાંળીને હસ્યા. સૂરિજીએ સુબેદારને પૂછ્યું-ભલા, એ તો બતા, જનારો મુસલમાન શરીર તો અહીં મૂકીને ગયા હતા, તો પછી એની બગલ કયાં હતી? જે બગલ ન્હોતી તો મરચાંની લૂમ કયાં! બે જે ખુદા તે છે અરૂપી, પછી એને કેવી રીતે જોયા? સુજેદાર પિતાની મૂર્ખાઈ ઉપર ખૂબ હસ્યા અને પિતાની ભૂલ કબુલી. સૂરિજીને સ્વર્ગવાસ સુરિજી મહારાજ સંઘ સહિત સિદ્ધાચલની યાત્રા કરી દૈવ રજારાની યાત્રા કરી ઉનામાં ૧૬૫૨ માં ચાતુર્માસ રહ્યા છે. ચાતુર્માસની શરૂઆતથી જ તેમની તબિયત નરમ થવા માંડી હતી. રદ્ધાવસ્થા પિતાનું કાર્ય કરી રહી હતી. પર્યુષણના દિવસોમાં સૂરિજીએ પિતે કલ્પસૂત્રનું વ્યાખ્યાન વાંચ્યું. તેઓને પોતાને અન્તિમ કાલ નજીક સમજાઈ ગો હેય તેમ બધાની પાસે ક્ષમાપના કરી લીધી. પિતાના પદશિષ્ય રિપુંગવ શ્રી વિજયસેનસૂરિ અને ચાતુર્માસ પહેલાં જ પિતાની પાસે બોલાવવા પ્રયત્ન કર્યો હતો. આખરે ભાદરવા શુદ ૧૧ ની સાંજે પ્રતિક્રમણ કર્યું, સર્વેને ખમાવ્યા અને મૃત્યુરપિ મહેસવાયતે ને ચરિતાર્થ કરતા હોય તેમ પદ્માસન લગાવી હાથમાં નવકારવાળી લઈ ધાનમગ્ન થયા. ચાર માલાઓ ગણાઈ અને પાંચમી ગણતાં જ હાથમાંથી પડી ગઈ અને તેમને આત્મા શરીર માંથી ડી એ, જનતામાં હાહાકાર મચી ગયોઃ જમતના સાચા હીરા સમા જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી દેવલોકમાં પહોંચ્યા. સુરિજીના અગ્નિસંસ્કારના સ્થાને એક વાંઝીયા આંબાને ફળ આધ્યાં. ૯. આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજીને બાદશાહ અકબરના અતીવ આગ્રહથી જગદ્ગુરુજી મહારાજે રાધનપુરથી જ, સમ્રાટને પ્રતિબોધ આપવા લહેર એકત્યા હતા. સમ્રાટ અકબરને પ્રતિબધી તેમણે પણ મહાન શાસનપ્રભાવના કરી છે. “સવાઈહીર વિજયસુરિ ” આવું માનવંતુ બિરૂદ પામ્યા હતા. ૧૬ ૪૯ માં તેઓ લાહેર પધાર્યા હતા. ૧૬૫૨ માં અકબરને સમજાવી ગુરુદેવની આજ્ઞા આવી છે, એમ જણાવી ગુજરાત તરફ પધાર્યા. પરંતુ ગુરુ-શિષ્યનો મિલાપ થાય એ પહેલાં જ ગુરૂજી સ્વર્ગે સિધાવ્યા. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ { વર્ષે જ સગ્ન ટુ અકબરને આ ફલધારા સરિઝના સ્વર્ગગમનના સમાચાર પહોંચાડાય છે. સમાને પણ એક મહાત્મા જવાથી બહુ દુખ થાય છે. ઉપસંહાર જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી એક મહાપ્રતાપી યુગપ્રધાન પુરુષ થયા છે. એમના સમયમાં મુસલમાની યુમમાં તૂટેલાં કેટલાંયે મંદિરના જીર્ણોદ્ધાર થયા, અનેક પુસ્તકે માયાં– નવા બન્યાં, પ્રતિષ્ઠા અને અંજન શલાકાઓ ખૂબ થઈ આચાર્યશ્રી વિજયસેનસૂરીશ્વરજી અને વિજયદેવસૂરીશ્વર જેવા શાનનાય ગુરુજી ને પ્રગટાવેલી જોતિ જલંત રાખી જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના દરબારમાં જૈન સાધુઓનું આવાગમન ચાલુ રાખ્યું. અને અહિંસાધર્મનો પ્રચાર ચાલુ રાખ્યો. હીરયુગના પ્રતાપી સૂર્ય શ્રીરવિજયસૂરીશ્વરજી અને તેમનાં નક્ષેત્ર મંડલમાં વિજયસેનસૂરીશ્વરજી, શ્રી વિજયદેવસૂરીશ્વરજી, શાંતિચંદ્રજી ઉપાધ્યાય, શ્રી ભાનુચંદ્રજી ઊપાધ્યાય, શ્રી સિદ્ધિચંદ્રજી ઉપાધ્યાય, વિવેકહર્ષ ગણી, પરમાનંદ, મહાનંદ, ઉદયહર્ષ વગેરે શેમે છે. ખરતર ગચ્છના મહાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરીશ્વર છ તથા જિનસિંહસૂરિજી વગેરે પણ આ સમયમાં થયા છે. અને છેલ્લે મહાપ્રતાપી ક્રિોદ્ધારક શ્રી સત્યવિજ્યમણિ, મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી, અને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજદિને પણ હું તો હૈ યુગની મહાતેજસ્વી ગ્રહ-નક્ષત્ર સમજું છું. કવિ ઋષભદાસે જગલુરુના ગુણોનું વર્ણન કરતાં કહ્યું છે કે – એ ચેલા ગુરુ હીરનાં હેય, હીર સમે નવિ હુઓ કઈ; તપે કરી ધન્નો અણગાર, શીવે યુલિભદ્ર અવતાર. વેરાગે છમ વરકુમાર, નેમિપરિ બાલહ બ્રહ્મચાર; ગૌતમપરે ગુરુ મહિમાવંત, રૂપે જાણું મયણ અયું ત. રાજ્ય માને છમ હેમરીન્દ, પરિવારે છમ ગ્રગણુ ચંદ; ધ્યાને જાણું મુનિદમદંત, ક્ષમાયે કુરગંડુને જંત, સરિખા તુજ પૂજા અપમાન, સરિએ જેને રાજનગાન; પંકજ પરે નિર્લેપ જ હીર, સરિખાં રબ અને વલી ખીર.” આ લેખ લખવામાં નીચેનાં સાધનોનો મેં ઉપયોગ કર્યો છે તેથી તે સર્વેને હું અહીં આભાર માનું છું. સૂરીશ્વર ને સમ્રાટ, જેને મેં ખૂબ જ ઉપયોગ કર્યો છે. હીરસૂરિરાસ, જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, મારી નોંધપોથીનાં પાનાં, જે ધર્મ પ્રકાશનું જુનું પાનું, હીરવિખ્યસરિ પુસ્તિકા, વિજયપ્રશસ્તિસાર, જેમને જગદગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજનું વિસ્તારથી જીવનચરિત્ર વાંચવું હોય તેમણે જગદગુર કાવ્ય, હીરસૌભાગ્ય કાવ્ય, હીરવિજયસૂરિ રાસ. (આનંદ કાવ્ય મહાદધી મકિતક પાંચમું) અને સૂરીશ્વર ને સમ્રાટ જરૂર વાંચવાં. શાસનદેવ આપણું સંઘને શ્રેરક યુગ જેવા સમર્થ યુગને પ્રગટાવવાનું સામર્થ્ય આપે અને આપણે સૌ જે શાસનની અહિંસાની વિજયપતાકા સર્વત્ર ફેલાવવા ભાગ્યશાળી થઈએ એ ભાવના સાથે વિરમું છું. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सम्राट अकबर और जैन गुरु. लेखक:- महता शिखरचंद्र कोचर, बी. ए., एलएल. बी. साहित्यशिरोमणि साहित्याचार्य, सिटी मेजिस्ट्रेट, बीकानेर. सम्राट अकबर पर जैनधर्मके गुरुओंका विशेष प्रभाव पड़ा था । जिन जैन गुरुओंका प्रभाव उस पर मुख्यतः पडा उनका संक्षिप्त परिचय नीचे दिया जाता है (१) हीरविजयसूरि - सन् १५८२ ई. में काबुल विजय करनेके पश्चात् सम्राट अकबर ने जैनाचार्य श्री हीरविजयसूरिकी प्रशंसा सुनी। उसने गुजरात के गवर्नर साहिबखां को इस आशयका फर्मान भेजा कि वह सूरिजीसे दरबार में जानेके लिये निवेदन करे । सूरिजी उन दिनों गंधार में थे । सूरिजीको जब साहिबखां द्वारा सूचना मिली; तब वे अहमदाबाद गए। वहां साहिबखांने उन्हें यात्रा के लिए सवारी तथा रुपए देने चाहे परन्तु सूरिजीने इसके लिये सधन्यवाद असमर्थता प्रकट की और कहा कि नियमानुसार जैन साधु ऐसी वस्तुओं का प्रयोग नहीं कर सकते । अतः वे पैदल ही आगरा गए, जहांपर इनका राजसी ठाटबाट के साथ स्वागत हुआ । सूरिजी पहले अबुलफजलसे मिले, जिस पर उनका अत्यन्त प्रभाव पड़ा । तत्पश्चात् वे अबुलफजके साथ सम्राट से मिले । सम्राट पर भी बहुत गहरा प्रभाव पडा । एक बार सम्राटने सूरिजीको पद्मसुन्दर नामक स्वर्गीय तपगच्छीय जैन साधुकाग्रन्थसंग्रह देनेके लिये अपनी उत्कट कामना प्रकट की । सूरिजीने पहिले तो अपनी असमर्थता प्रकट की, और कहा कि हम जितने ग्रन्थ स्वयं उठा सकते हैं उतने ही अपने पास रख सकते हैं । परन्तु सम्राट के अति आग्रह करने पर उन्होंने आगरामें 'अकवरीय भांडागार' नाम से ग्रन्थभंडार स्थापित करके वे ग्रन्थ रखवा दिये और उनके निरीक्षणका कार्यभार थानसिंह नामक जैन गहस्थको सोंप दिया । सूरिजी के सदुपदेश से सम्राटने पषणके आठ दिनोंमें समस्त साम्राज्य में जीव - हिंसा - निषेध करानेके लिये घोषणा करवा दी, जिसका उल्लेख " विजय - प्रशस्ति महाकाव्य " में है । चातुर्मास समाप्त होनेके पश्चात् सूरिजी सम्राटसे फिर मिले । उनके उपदेशसे सम्राटने फतहपुर सीकरीमें १२ योजन लम्बे विशाल सरोवर " डाबर "में मछलियां पकडनी बंद करवा दी । तत्पश्चात् सम्राटने सूरिजी के सदुपदेशसे पर्यूषणके दिनोंमें अपनी और से ४ दिन और जोडकर कुल १२ दिनोंके लिये ( अर्थात् भाद्रपद कृष्ण दशमीसे भाद्रपद शुक्ला षष्ठमी तक ) राज्यभर में जीव - हिंसा बंद कराव दी । कुछ समय पश्चात् नौरोजके दिन भी जीवहिंसा बंद की गई । सन् १५८४ ई. में सम्राटने सुरिजीको " जगद्गुरु " की उपाधि प्रदान की । सम्राट के अनुरोधसे सूरिजीने अपने शिष्य शान्तिचन्द्रजीको ' उपाध्याय ' पद पर प्रतिष्ठित किया, फिर सूरिजीने शान्तिचन्द्रजीको सम्राट के पास छोडकर स्वयं गुजरात की ओर प्रस्थान किया । सुरिजीका विशेष For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८२ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [वर्ष १० वृत्तांत जाननेके लिए 'जगद्गुरु काव्य' 'कृपारस कोष' 'पुरीश्वर अने समाट' आदि ग्रन्थोंका अवलोकन करना चाहिये। ___ 'आईने अकबरी में लिखा है कि सम्राट अकबरने अपने दरबारके विद्वानोंको पांच श्रेणियोंमें विभक्त किया था। उसमेंसे प्रथम श्रेणीके विद्वानोमें हीरविजयसूरिजीका नाम अङ्कित है तथा पांचवी श्रेणीमें भानुचन्द्र एवं विजयसेनसूरिका नाम अङ्कित है। इन दोनोंका वर्णन आगे किया जायेगा। (२) शान्तिचन्द्र उपाध्याय-सम्राट अकबर पर इनका बहुत प्रभाव पड़ा था। इन्होंने सम्राटके लोकोपयोगी सत्कार्योंका वर्णन अपने 'कृपारसकोष' नामक सुन्दर संस्कृत काव्यमें किया है जिसमें १२८ श्लोक हैं । इन्होंने सम्राट अकबरको उपदेश देकर वर्षभरमें लगभग छः मास पर्यन्त हिंसा बंद करवाई थी। इसके अतिरिक्त उन्होंने सम्राटसे 'जजिया' नामक कर बंद करवानेके लिये भी फर्मान जारी करवाया था। तत्पश्चात् ये सम्राटकी अनुमति लेकर गुजरात चले गए और उनके पास भानुचन्द्रको छोड़ दिया। (३) भानुचन्द्र-ये और इनके शिष्य सिद्धिचन्द्र सम्राट अकबरके पास उसके शेष जीवनभर तक रहे और उसके पश्चात् सम्राट जहांगीरके पास भी रहे । सम्राट नब कभी आगरेसे बाहर जाते भानुचन्द्रको अपने साथ लेजाया करते थे। एक बार भानुचन्द्र सम्राटके साथ काश्मोर भी गए। ये सम्राट अकबरके समक्ष प्रति रविवार 'सूर्यसहस्रनाम'का पाठ किया करते थे। एकबार इन्होंने सम्राट अकबरको शत्रुञ्जय-तीर्थ परसे यात्रियों पर लगने वाला कर उठादेनेको कहा जिस पर सम्ाटने सन् १५९२ ई. में शत्रुञ्जय पर्वतका दानपत्र लिखकर हीरविजयसूरिको भेज दिया । सम्राटके अनुरोधसे हीरविजयसूरिने इन्हें भी 'उपाध्याय' पदसे अलंकृत किया था। इनका विशेष वर्णन जाननेके लिये इनके शिष्य सिद्धिचन्द्र द्वारा लिखित 'भानुचन्द्रचरित्र' नामक ग्रन्थका अवलोकन करना चाहिये । (४) सिद्धिचन्द्र-ये संस्कृत एवं फारसीके प्रकाण्ड विद्वान थे । इन्होंने 'भानुचन्द्र चरित्र' नामक एक उत्तम ऐतिहासिक संस्कृत काव्यग्रन्थकी रचना की है। जिससे इनके गुरु भानुचन्द्र व इनकी जीनकी पर विशेष प्रकाश पडता है । यह उच्च कोटिका विशुद्ध ऐतिहासिक ग्रन्थ है। श्रीमान जिनविजयजीके कथनानुसार यह ग्रन्थ राजतरंगिणी, पृथ्वीराजविजय, हम्मीर महाकाव्य, कुमारपालचरित्र, प्रबन्धचिन्तामणि, वस्तुपालचरित्र आदि उत्तम ऐतिहासिक ग्रन्थोंकी श्रेणीमें रखा जाना चाहिये। यह ग्रन्थ सिंघी जैन ज्ञानपीठ द्वारा संवत १९९७ में प्रकाशित हो चुका है । सिद्धीचन्द्रजो शतावधानी थे । सम्राट अकबरने इन्हें प्रसन्न होकर 'खुशफहम' की उपाधि प्रदान की थी। For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म १२ ] સમ્રાટ અકબર ઔર જૈન ગુરુ [ २८३ (५) विजयसेनसूरि-ये हीरविजयसूरिके प्रधान शिष्य थे । सम्राटने इनकी प्रशंसा सुनकर इन्हें लाहौरसे आमंत्रित किया था । चातुर्मास समाप्त होने पर इन्होंने राधनपुरसे प्रयाण किया और लगभग छ मास पश्चात् ये लाहौर पहुँचे । इनके शिष्य नंदविजयने अष्टावधानका साधन किया, जिससे प्रसन्न होकर सम्राटने उन्हें 'खुशफहम 'की उपाधि प्रदान की। इनका भी सम्राट पर अमित प्रभाव पड़ा था। इससे कुछ ईर्ष्यालु व्यक्तियोंने सम्राटको बहकाना शुरू किया कि जैन लोग नास्तिक होते हैं । जब सम्राटने इस बातकी चर्चा सूरिजीके समक्ष की तो सूरिजीने सम्राटसे कहा कि इस बातका निर्णय करनेके लिये आपकी अध्यक्षतामें विद्वानोंको सभा बुलाई जानी चाहिए । सूरिजीको इच्छानुसार सम्राटने विद्वानोंकी सभा आमंत्रित को । उसमें सूरिजीने अपनी अकाट्य युक्तियों तथा अनुपम तर्क शैलीसे जैनियोंकी आस्तिकता सिद्ध की, जिससे समग्र विपक्षी निरुत्तर हो गए । सम्राट अकबरने सूरिजीके सदुपदेशसे अपने राज्य भरमें गाय, बैल, भेंस और भैसोंका वध निषिद्ध करवा दिया । लावारिस लोगोंकी जायदाद जब्त करने तथा मनुष्यों को बंधनमें रखने की प्रथाएं भी सम्राटने सूरिजीके कहनेसे बंद करवा दी। इन्हें सम्राटने 'सवाई हीरविजयसूरि'को उपाधि प्रदान की थी। लाहौरमें दो चातुर्मास करके इन्होंने गुजरातके लिये प्रस्थान किया। इनके विशेष वर्णनके लिये ' विजयदेवसूरिमाहात्म्यम् ' आदि ग्रन्थोंका अनुशीलन करना चाहिये । उपर्युक्त पाँचो महानुभाव तपागच्छीय जैन साधु थे । इनके अतिरिक्त खरतरगच्छके जिनचन्द्रसूरि एवं जिनसिंहसूरिका भी सम्राट अकबर पर गहरा प्रभाव पडा था । जिनचन्द्रसरि तथा जिनसिंहमूरि-सन् १५९१ में जब सम्राट अकबर लाहौरमें थे तब उन्होंने जिनचन्द्रसूरिकी प्रशंसा सुनकर मंत्री कर्मचन्द्रसे उनका वृत्तान्त पूछा। फिर सम्राटने सूरिजीको आमंत्रित करनेके लिये फर्मान भेजा । सूरिजीको खंभातमें फर्मान मिला। उन्होंने तुरन्त ही वहासे प्रस्थान किया और लाहौरमें सम्राटसे मिले । मंत्री कर्मचंद्र उनके साथ था । सूरि जीके दर्शन कर सम्राटको अतीव प्रसन्नता हुई । सूरिजीने सम्राटके अनुरोधसे लाहौरमें ही चातुर्मास किया । सूरिजीके उपदेशसे सम्राटने जैन तीर्थों तथा मंदिरोंकी रक्षाके लिये फर्मान जारी किये तथा आषाढ शुक्ला ९ से शुक्ला १५ तक जीवहिंसाका निषेध किया। सम्राटने इन्हें 'युगप्रधान' तथा इनके शिष्य मानसिंहको 'आचार्य की उपाधियाँ प्रदान की। मानसिंहका नाम 'जिनसिंहसूरि' रखा गया। सम्राट अकबर जिनसिंह सूरिको अपने साथ काश्मीर भी ले गये थे। इन्होंने सम्राटको उपदेश देकर अनेक स्थानोंमें जीवहिंसा बंद करवाई। इन दोनों जैनाचार्योका वृत्तांत जानने के लिये श्री अगरचन्द्रजी तथा भंवरलालजी नाहटा द्वारा लिखित “युगप्रधान श्री जिनचन्द्रसूरि" ग्रन्थका अवलोकन करना चाहिये। For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २८४ ] શ્રી જૈન સત્ય પ્રકાશ वर्ष १० उपरोक्त जैन गुरुओंके अतिरिक्त निम्न जैन गुरुओं का भी सम्राट पर प्रभाव पडा थाः (१) पद्मसुन्दर-ये तपागच्छ के थे । इनका एक उत्तम ग्रन्थ 'अकबरशाही श्रृंगार दर्पण' हाल ही में 'गंगा आरियेन्टल सोरीझ' बीकानेरसे प्रकाशित हुआ है । इन्होंने सम्राट अकबरको अपना विशाल संग्रह दिया था, जिसे सम्राटने इनकी मृत्युके उपरान्त हीरविजयसूरिको सोंप दिया। इस बातका उल्लेख ऊपर किया जा चुका है। इन्होंने काशीके एक ब्राह्मण पंडितको भी शास्त्रार्थमें पराजित किया था। (२) नंदविजय-ये विजयक्षेमसूरिके शिष्य थे। इनको सम्राटने 'खुशफहम' नामक उपाधि प्रदान की थी। इस बातका उल्लेख 'भानुचन्द्रचरित्र' तथा 'विजयप्रशस्ति' काव्यमें है । जब विजयसेनसूरिने लाहौरसे प्रस्थान किया, तब उहोंने सम्राट अकबरके पास रखा था। (३) समयसुन्दर-ये युगप्रधान जिनचन्द्रसूरिके प्रसिद्ध विद्वान शिष्य थे। इन्होंने सम्नाट अकबरके समक्ष अपना 'अष्टलक्ष्यी' नामका ग्रन्थ पढा, जिसमें " राजानो ददते सौख्यम् " इस पदके आठ लाख से अधिक अर्थ किए गए थे। जब सम्राटने जिनचन्द्रसूरिको युगप्रधानकी उपाधि प्रदान की तब इन्हें तथा गुणविनयको 'उपाध्याय ' पद दिया गया। (४) हर्षसार-ये खरतरगच्छके थे। इन्होंने भी सम्राट अकबरसे भेंट की थी। (५) जयसोभ-ये भी खरतर गच्छीय थे। इन्हें 'पाठक' उपाधि मिली थी। इन्होंने सम्नाट अकबरकी राजसभामें एक शास्त्रर्थमें विजय प्राप्त की थी। (६) साधुकीति-इन्होंने भी सम्राट अकबरकी राजसभा शास्त्रार्थ में विजय प्राप्त की थी, जिससे प्रसन्न होकर सम्राटने इन्हें “वादीन्द्र "की उपाधि प्रदान की थी । __ऊपर जो कुछ लिखा जा चुका है, उससे स्पष्ट प्रतीत होता है कि सम्राट अकबर पर जैन गुरुओंका बहुत गहरा प्रभाव पडा था । जैन गुरुओं के प्रभावसे ही सम्राटने मांसाहारका परित्याग और समग्र साम्नाज्यमें लगभग छः मास पर्यन्त जीव-हिंसाका निषेध किया था । पिनहिरो नामक पोर्चुगीज पादरीने (जो सम्राट अकबरका समकालीन था) तो यहँ। तक लिखा है कि सन्नाट अकबर व्रती-धर्म (जैनधर्म)का अनुयायी था । डॉ. विन्सेन्ट स्मिथ, डॉ. ईश्वरीप्रसाद आदि आधुनिक इतिहासकारोंने भी यह बात मुक्त कंठसे स्वीकार की हे कि जैन गुरुओंका सम्राट अकबर पर अत्यधिक प्रभाव पड़ा था। तत्कालीन विशाल ग्रन्थ-संग्रह एवं अनुपम कलाकौशलप्रपूर्ण देवालय तथा नाना प्रकारके फर्मान, शिलालेख आदि इस बातको पूर्ण रूपसे पुष्टि करते हैं। खेद है कि इस दिशामें अभी तक पूर्ण प्रयत्न नहीं किया गया है । आशा है विद्वानों का ध्यान शीघ्र ही इस ओर आकृष्ट होगा और इस विषय पर विशेष प्रकाश पडेगा । For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રિયદર્શી અને સંપ્રતિની અભિન્નતા [સાંચી સ્ત ંભના લેખમાં મળતા પુરાવે ] લેખક:—ડા. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ, વડાદરા Acharya Shri Kailassagarsuri Gyanmandir સમ્રાટ્ પ્રિયદર્શી તથા મહારાજા અશેક, બન્ને ભિન્ન છે, તેમજ પ્રિયદર્શી એ જૈનધર્મી મહારાજા સંપ્રતિનું જ નામ છે તથા તેણે ઊભા કરાવેલાં મારા-શિલાલેખ સ્થ‘ભલેખ ઈ. ઈ. સર્વે જેમધર્મોના દ્યોતકસમા છે તેના વિશેષ પુરાવા અહીં આપવામાં આવે છે. સાંચી સ્તંભ પ્રિયદર્શીએ જેમ મેાટા અને નાના (ગૌણ) શિલાલેખા કાતરાવ્યા છે તેમ મેટા તથા નાના (ગૌણુ) સ્તંભલેખા પણુ કાતરાવ્યા છે. આ ચારે કૅાર્ટિના લેખાને અત્યારે એ હજાર વર્ષ ઉપરનો સમય થઇ ગયા એટલે અનેક કારણા-હવામાનની અસર, પ્રવાસીએ કરેલ અટકચાળા, પક્ષીઓની હગાર વગેરેથી ઉખડી જતી ખરપાટી છે. ઈ-તે લીધે તેનાં ઉૉલ અને વાચનમાં ખંડિતતા તથા અસ્પષ્ટતા આવી ગઈ છે, છતાં સદ્ભાગ્યે તેમાંના અરસપરસનાં વાકયા તથા શબ્દ વગેરે મેળવી લેવાથી તે સર્વેન પરિપૂર્ણુ બનાવી શકાય છે કે જેથી તેના કર્તાના હ્રદયની આશય બરાબર સમજી શકાય. આ સાંચીનું થલ જ્યાં મધ્યહિંદમાં ગ્વાલિયર અને ભાષાળ ટેટની હુદા જોડાય છે ત્યાં આવેલ છે. તેની આસપાસની પાંચેક માઇલના વિસ્તાર પહાડી છે, ત્યાં નાના મેટા મળી ૭૫ રતૂપો તથા ખે સ્તંભે મૂળે આવેલ હતા. સ્તૂપેામાં અનેક ભગ્નાવશેષ છે, છતાં મુખ્ય એ છે તે અભ્યાસની દષ્ટિએ ઉપયાગી હોઇ, બ્રિટિશ સરકારે મૂળ સ્વરૂપને ખ્યાલ આવી શકે તે પતિએ સમરાવેલ છે. તે જે એ સ્તમા છે તે તે। આડા પડી ગયેલ છે. તેમાંના એક જે વિશે આ લેખ લખવા પ્રેરાયો છું તે-સાંચી સ્તંભ જંગલમાં પપ્યા છે તેના ઉપરના લેખ ધસાઈને અરપષ્ટ બની ગયેલ હાઇ પૂરાવાંચી શકાતા પશુ નથી. ડૉ. ખુલ્લુર, ડા. બાયર, પ્રેા. હુલ્ટઝ જેવા વિદ્વાનોએ સમ્રાટ્ પ્રિયદર્શીએ કોતરાવેલ સારનાથ અને અલ્હાબાદ–કૌશાંખીના અસ્પષ્ટ લેખાને ખ્યાલમાં રાખીને, મારી મચડીને જે અર્થ એસારવા પ્રયત્ન કર્યો છે તે હું પ્રથમ રજી કરીશ; સાથે સાથે હિંદિ સરકારે તે સ્થાનની ખાસ શોધખેાળ માટે જનરલ મેઇઝી નામના વિદ્વાનને ઇ. સ. ૧૮૪૯-૫૦માં જ્યારે મેાકલેલ ત્યારે આ સ્તંભ, ઉપરમાં જણુાવેલ અભ્યાસ દૃષ્ટિએ ઉપયાગી એવા મુખ્ય એ સ્તૂપમાંના એક (જેને વિદ્વાનેતાએ નં. ૧ આપ્યા છે તે જેનું મહત્ત્વ આપણી જૈન દૃષ્ટિએ કેટલું બધુ અગત્યનું છે તે આગળ જતાં સમજાશે તેના) દક્ષિણુ સિ'હદ્વાર પાસે ઊમા હતા, તેણે નજરે જોઈ કરેલ રીપેામાં જે વાચન રજુ કર્યુ છે તે પણુ જણાવીશ. એટલે તે અન્તના સમન્વય કરતાં તેનું હાર્દ આપણુને તુરત સમજાશે તથા પથરાયેલ ભ્રામક અંધારપટ આપેાઆપ દૂર થઇ જશે. (અ) લેખ ( વિદ્વાનાએ એસારેલ છે તે પ્રમાણે ) મૂળાક્ષરે १ ૨યા મેત વિ]...(t)...[i] થે...[F] મને ટે ३ भिखूनं चा भिखुनीनं चाति पुतप For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I [વર્ષ ૧૦ ૨૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ४ पोतिके चंदमसूरियिके (घ) ये संघ ५ भाखति भिखु वा भिखुनि वा ओदाता६ नि तुसानि सनंधापयितु अनावा૭ સ વાતવિશે (૬) જુછ ફ્રિ છે – ८ ति संघे समगे चिलथितीके सिया ति લેખને અર્થ (a)..... જે ભગ્ન કરે......... (૧) ભિક્ષુઓ અને ભિક્ષુણીઓને આ સંધ (મારા) પુત્રો-પ્રપૌત્રો (તેમજ) સૂર્ય ચંદ્ર (પ્રકાશે) ત્યાં લગીને માટે એકત્ર કરાય છે. (૬) જે કઈ ભિક્ષક કે શિક્ષણ સંધને ભગ્ન કરે તેને ધોળાં વસ્ત્ર પહેરાવવાં અને આવાસ સિવાયના સ્થાનમાં નિવાસ આપવો. (૩) કેમકે મારી ઇચ્છા છે કે સંધ એકત્ર અને ચિરસ્થાયી રહે. () ઈ. સ. ૧૮૪૯-૫૦માં વંચાયા પ્રમાણે લેખ તથા તેને કરી શકાતે અર્થ લેખ (મૂળાક્ષર) (૨) ૬. .......... મતશાળે ૨ ના થા હું (વિકલપે) (ર) હુ જ મિ.ી ને કા તિ શુ ત... તો (વિકલપે) . ( ) ). ના ( , ) મ ( , ) (૩) તિ હિલ્સ જ..વિ ફિ... જે સંઘ (४) ममेध ति भि ख ता भिखि...ी वा उ दा तो હુ વા તા (વિકલ્પ) (ક) નિ ટુ સે રિ પ નં.૮ ય તુ જ ના.. Rા રિ પ વિ (વિકલ્પ) नि (૧) હિંદી સરકારે કર્નલ મેઈઝી નામના વિદ્વાનને આ સ્થાન પર શોધખોળ કરવા મોકલેલ તેમણે તથા તે વખતના હિંદી સરકારના પુરાતત્વ ખાતાને સર્વ ઠ અધિકારી જનરલ (પાછળથી સર બનેલ અને પુરાતત્વવિધ તરીકે નામાંકિત થયેલ છે તે) અલેકઝાંડર કનિંગહામ સાથે મળીને જે રીપોર્ટ કરેલ છે તેને હિંદી સરકારે, Sanchi and its Remains by General F. C. Maisey hit 4243374512 w a ઉપરથી ઉદ્ભૂત (મેં રચેલા . બિ. ત્રિ. પુ. ૨૩૨ થી ૨૩૫) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૨ ] પ્રિયદશી અને સંપ્રતિની અભિન્નતા (६) ससि वा... पे त वि य इच्छा हि मे कि ये Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૨૮૭ જો (વિકલ્પે) ૐ ( > "" (७) ति सि घ ल म गे चिलथि ति कं सि या ति सं कों (વિપે) ઉપરાષ્ઠત વાચનમાં ખ'ડિત અક્ષરાને પુરતાં તથા વિકલ્પના મેળ ઉતારતાં આખા લેખ આ પ્રમાણે વાંચી શકાશે— ? ( શુદ્ધ રીતે મૂળાક્ષરે ગાવાતા લેખ) (૨) વિયવૃત્તિ રાવા [ સંધિથં ! ] મમત આદે (२) भिखुनं च भिखुनिनं नातिपुतस (૩) ...ત્તિ વ્રુદ...વિ # ... ચે સંય (४) ममेघति भिखु वा भिखिनी वा उदाता (૫) નિ દુલાનિ અનધાચિતુ અનાવા— (६) लसि वास पेतविये इच्छा हि मे कि (७) ति संघ समगे चिलथितिकं सियाति ( ટિપ્પણ—ત્રીજી પ્`તિના ખંડિત અક્ષરાને સ ંતેાષપૂર્વક પૂરવાનું શકષ ન બનતાં તેને મૂળ પ્રમાણે જ રહેવા દીધી છે. પરંતુ સ્થળ, સંયેાગ, વ્યક્તિત્વ અને અન્ય ધમ લિપિઓને સ્મરણમાં લેતાં, આખા વાકયને ભાવાથ જે સંભવિત જણાય છે તે પ્રમાણે.) લેખના અનુવાદ પ્રિયદસિ રાન જ્ઞાતપુત્ર૪ (ભગવાન મહાવીર)ના જે ભિક્ષુકા કે ભિક્ષુણીએ આ તીની યાત્રાએ (સાંચીના) મહાયાત્રાને આમ કહે છે— (૧) જનરલ મેઝીએ જાળવી રાખેલ નકલમાં આ શબ્દે સ્પષ્ટ રીતે પહેલી પતિની માહિના છે. પણ પાછળથી ખડિત અને અસ્પષ્ટ બની ગયેલ લેખનું વાચન મુશ્કેલ બની જવાથી વિદ્વાનાએ એને જ ખીજી પશ્ચિત માની લીધી. એટલે બધા અક્ષરાને સાથે મેળવતાં વિત્તિ યા સ્પષ્ટ થાય છે. (૨) અહી. અક્ષરા તૂટી ગયા છે ખરા પણુ અન્ય લેખામાં જ્યાં જ્યાં શરૂઆતની પંકિતમાં મહામાત્ર શબ્દ આવે છે ત્યાં ત્યાં તેની પૂર્વ કમાંના મહામાત્રા તે દર્શાવવાને સ્થળસૂચક નિર્દેશ પણુ આવે છે. જેમકે, તોરરૂિં મમત, સમાવાયું મમત, કોલેવિય અન્નુમત ઈ. તેા પછી આ લેખ સાંચીમાં કાતરાવેલ હાઈ, ખશ્ચિત અક્ષરાને સ્થળે પીચ શબ્દની કલ્પના અસ્થાને નહીં લખાય. (૭) મત શબ્દ સ્પષ્ટ છે: પણ તેની પૂર્વના એ અક્ષરે। તૂટી ગયેલ છે તે તેની પછી આ સ્પષ્ટ છે એટલે અન્ય લેખાના અભ્યાસથી મદ્દામાલ આઢે ગેાઢવવું સુસંગત અને છે. For Private And Personal Use Only (૪) મૂળમાં તિવ્રુત સ્પષ્ટ વંચાય છે. તેની પૂર્વના અક્ષર બહુધા તે હા જેવા જ વંચાય છે. પરંતુ પાંખડાની અસ્તવ્યરત સ્થિતિને લઇને તે સ્થાને જનરલ મેઝીએ ના, ઞ, ના અને માઁ ની વિકલ્પતા પણ કરી છે. તે પ્રમાણે વાંચતા રતિપુત, પતિપુત, મતિપુત, જ્ઞાતિપુત, માતિવ્રુત એ પાંચમાંથી કાઇ હાઇ શકે. અને ભગવાન મહા Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ આવે તેમને કહેવું કે, જે ભિક્ષુઓ કે ભિક્ષણ સંધને અભેવ રાખવા વીરનું તામ નાતિgન છે જ; તેમ આ પાંચે શબ્દોને ધ્વનિ તે જ શબ્દ માન્ય રાખવાને પ્રેરે છે. જ્યારે વિદ્વાનેએ તે અક્ષર વધારે ખંડિત બની જવાથી ૩ ને બદલે વાં વાંચી લીધો. તથા રાતyતનો અર્થ કંઇ થતો ન હોઈ, એ શબ્દને ત્રણ ભાગમાં (ાં તિ પુત) વહેંચીને લેખનો ભાવાર્થને અસ્પષ્ટ બનાવી દીધે. (ટિપ્પણ-ખુદ ભગવાનનું નામ હવાને આ પ્રથમ શિલાલેખી પુરાવો સમજવો.) (૫) મૂળમાં અહીં ઉત્તરદ્ધિ-વિસ્ફર (ર)– એટલા અક્ષરો સ્પષ્ટ છે. પણ પાછળથી ખંડિત થતાં વિદ્વાનોએ તે સ્થાને પતિ ચંદરસૂરિએ યોજીને બેસતા કર્યા છે. તેમ તે એટલા બધા ખંડિત છે કે, ઈચ્છાનુસાર અન્ય અક્ષરો પણ કલ્પી શકાય છે. પરંતુ મૂળના સ્પષ્ટ અક્ષર તિથિ ઈ. ને ધ્યાનમાં લેતાં, તથા તિની પૂર્વે જગ્યા ખાલી હોય ત્યાં ચા શબ્દ ગોઠવતાં યાતિ થાય છે જેને અર્થ “જવું' કરવો રહે, તેમજ આ પ્રદેશ અવંતિમાં સંગ્રતિના એક વખતના ગુરુ આર્ય મહાગિરિજી અનશનપૂર્વક અનશન પામ્યા હોઇ તે તીર્થને પરિશ્નપત્રથી ઓળખાવાયું છે. તેમજ સાંચી પ્રદેશમાં આવેલ સોનેરી ટેકરીમાંથી તેમનાં અવશેષ મળી આવેલ છે. વળી થાવર્ત કે જે વિદિશાની નજદીકમાં સંભવે છે અને જ્યાં જીવંતસ્વામિનું મંદિર હતું તેમ અહીં રિ (૨) અક્ષર છે. એટલે રૂચકગિરિ કે રૂક્ષ (થાવર્ત)ની કલ્પના કરવી પણ સંભવિત છે. મતલબ કે, આખીયે ત્રીજી પંક્તિનો અર્થ “જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરના જે ભિક્ષુકે કે ભિક્ષુણીઓ આ તીર્થના (રૂચકગિરિ) યાત્રાએ આવે તેમને કહેલું કે–એ પ્રમાણે કરીએ તો શંકાને ઘણું ઓછું થાન રહે છે. ( ૬ ) ઉપર નં. ૫ માં જે અર્થ ગોઠવ્યો છે તે પ્રમાણે ફં. પ્રિ. ત્રિ. નામે મારા પુસ્તકમાં પૃ. ૨૩૩માં કરેલ છે પરંતુ હવે અનુશીલનથી સારનાથના લેખમાં (જુઓ સં. કિ. ત્રિ. પૃ. ૧૮૮ ઉપર પંકિત ૫નો ઉત્તરાધ) જે વનપથિવિશે શબ્દો છે તે ઉપાડી લઈ તેની સાથે જો (૬) પંક્તિના...તિ અક્ષરના પૂર્વે ખંડિત ભામમાં માત્ર મૂકી માત બનાવી જેડી દઈએ તે નીચે પ્રમાણે વધારે બંધ બેસતું થતું જણાય છે. માાતિ રઘુ વિચિતવિશે સંઘ કહે છે અરે ખરેખર વિનંતિ કરે છે કે, - જે સંઘને આ પ્રમાણે અર્થ સૂચવું છું. એટલે “ તીર્થની યાત્રાએ આવવું “તે ભાવાર્થ ઉડાડી નાંખો અને તે સ્થાને કહે છે ને વિનંતિ કરે છે' એવો અર્થ ગોઠવ. (૭) અહીં જ અર્થનો અનર્થ થઈ ગયો છે. મૂળમાં પંકિત ૪ માંની આદિમાં=સંધ[+ ખેતિ “સંધમેતિ'' સ્પષ્ટ છે જેનો અર્થ “સંધમાં ભામલા ન પડે' એમ ઈચ્છનાર અથવા “સંઘના નિયમોને અભંગ રાખવા ઇચ્છનાર' થઈ શકે છે. પરંતુ તે લેખ પાછળથી ખંડિત થએલ અને ઘણું ખરા અક્ષરો ભૂંસાઈ ગયેલું સ્થિતિમાં જ્યારે મળી આવ્યો ત્યારે વિદ્વાનોએ અન્ય લેબોને આધારે (જુઓ ઉપરમાં પંકિત ૪ નો અંત અને ૫ ની આદિ) સંધું માત (મિવતી અથવા બોલતી) શબ્દ ગોઠવી દીધા અને એવો અર્થ કર્યો કે સંયતિ -જે ભિક્ષુઓ કે ભિક્ષુણીઓ “સંધના નિયમને ભંગ કરે તેમને સફેદ વસ્ત્ર પહેરાવીને અનાવાસમાં મૂકવા. પરંતુ જનરલ મેઈઝીએ પ્રગટ કરેલ સાંચી લેખનાં ઉપરોકત સ્પષ્ટ વાચનથી, હવે આપણે જોઈ શક્યા છીએ કે “સફેદવસ્ત્ર પહેરવાં અને અતાવાસમાં વાસ કરવો’ એ ભિક્ષુઓને માટે કોઈ દંડ નથી પણ હિતેચ્છુ સલાહ છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] પ્રિયદર્શી અને સંપ્રતિની અભિન્નતા [ ૨૮૯ ઈચ્છતા હોય તેમણે શ્વેત વસ્ત્રો ધારણ કરવાં અને ઉપાશ્રયમાં,૮ વસવું એવી મારી ઇચ્છા છે. કેમ તે કે, સંઘની એકતા ચિરસ્થાયી રહે એટલા માટે. “સંધં ભાખતિ” અથવા “સંધં ભોખતિ '=સંઘની સમક્ષ વ્યાખ્યાન આપનાર જ્યારે સંધં ભિખતિ '=સંઘમાં ભિક્ષા માગવાને આવનાર; એટલે કે જે ભિક્ષુઓ સંધમાં ભિક્ષા માગવાને આવે અથવા તે વ્યાખ્યાન આપે તેમણે સફેદ વસ્ત્ર ધારણ કરવાં અને ઉપાશ્રયમાં રહેવું. આ સલાહનું કારણ પણ તે વખતની સ્થિતિના અભ્યાસીને સંપૂર્ણ સ્પષ્ટ છે જે નીચે પ્રમાણે સમજવું. સંપ્રતિના સમયે જૈન સાધુ સમુદાયમાં બે પક્ષ પડી ગયા હતા. એક પક્ષના સાધુઓ નગ્ન રહેતા અને જંગલોમાં, ગુફાઓમાં કે વૃક્ષ નીચે આરામ લેતા (આજના દિગંબર સાધુઓના અવલે નથી એને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે). અને બીજા પક્ષના સાધુઓ સામાજિક સભ્યતાના નિયમોને ખ્યાલમાં લઈ સફેદ વસ્ત્ર ધારણ કરતા અને ઉપાયોમાં વસતા (આજના શ્વેતાંબર સાધુઓની જીવન-પ્રણાલિકાના દર્શનથી આ વસ્તુસ્થિતિ ખ્યાલમાં આવશે). તેમાં સંપ્રતિ પોતાના ગુરુ આર્ય સુહસ્તિને અનુસરીને શ્વેતાંબરનો પક્ષકાર બન્યો હતો. એટલે તે સાચી અને તેના જેવા અન્ય-કૌશાંબી, સારનાથ આદિ શાસને મારફત જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનાં ભિક્ષુ ભિક્ષુઓને એવી સ્લાહ આપે છે કે, વ્યાખ્યાન અથવા તો ભિક્ષા માગે જે સાધુસાવી સંધની સાથે સંપર્કમાં રહેવા ઇચ્છતા હોય તેમણે છેવટે સંધની એકતા જાળવી રાખવાને ખાતર પણું, નગ્નાવસ્થા તજી દઈને સફેદ વસ્ત્રો ધારણ કરવાં અને જંગલે તથા ગિરિગલ્ડરામાં પડયા રહેવાને બદલે ઉપાશ્રયમાં રહેવું. [ ટિપ્પણ – આ સમયથી શ્રી આર્યમહાગિરિજીને અનુસરનારા જિનકલ્પી કહેવાયા અને શ્રી આર્યસૂહસ્તિજીને અનુસરનારા શ્વેતાંબર કહેવાયા-આ પ્રમાણે જેનસંઘના બે વિભાગ અત્યારથી પડયાનું, જૈન સાહિત્યમાં જે કહેવાયું છે તેને સંપ્રતિ મહારાજના લેખથી હવે સર્મથન મળે છે એમ સમજવું.] (૮) અહીં મૂળમાં અનાવાલિ શબ્દ છે. વિકાને તેનો અર્થ “મવાર સિવાયના સ્થાનો' એવો કરે છે. એટલે કે ભિક્ષુકે આવાસમાં વસે, અને સંઘના નિયમોનો ભંગ કરનારને આવાસ સિવાયના (નવાર) સ્થાનમાં મૂકવામાં આવશે. પરંતુ ભિક્ષુના નિવાસસ્થાન માટે ઉપાશ્રય-વિહાર શબ્દ વપરાય છે જ્યારે માવાસ શબ્દ તે કયાંય વપરાયેલ જ નથી. ખરી વાત તો એ છે કે, ભિક્ષુઓ આવાસ-નિવાસનાં સ્થાનોમાં વસી ન શકે એવો નિયમ છે. એટલે તેમના અસ્થિર વસવાટ અલ્પ-સમયના આશ્રયને માટે સંપ્રતિએ બંધાવેલ ઉપાશ્રયને અનાવલ નામ અપાયલું. સમય જતાં અનાયાસ શબ્દ પ્રચારમાંથી ઓછા થયા અને પાય જળવાઈ રહ્યો છે. (૯) અહીં મૂળમા વર મળે છે. કેટલાક તેનો અર્થ સંયણ મ=સંધનો માર્ગ એમ કરે છે. પણ અન્ય લેખમાં (કૌશબી) સમ=સંધની સમગ્રતા જણાવતો શબ્દ છે. ઉપરાંત તે વધારે સુઘટિત છે જેથી મેં પણ તેમજ અર્થ લધે છે. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલા પ્રયાજક-પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજયપદ્મસૂરિજી, [ ક્રમાંક ૮૨ થી શરૂઃ ગતાંકથી અલુ; આ અે સંપૂર્ણ ] ૯૩ પ્રશ્ન—૧ અતિક્રમ, ૨ વ્યતિક્રમ, ૩ અતિચાર અને ૪ અનાચારનું સ્વરૂપ શું ? ઉત્તર-૧ લીધેલા વ્રતાદિમાં કક દોષ લાગે એટલે વ્રતાદિની મર્યાદાનું કઇક અંશે ઉલ્લંધન કરવું તે અતિક્રમ, ૨ વ્યતિક્રમ એટલે તે ત્રાદિની મર્યાદાનું વિશેષ ઉલ્લંધન કરવું. અતિક્રમ કરતાં વ્યતિક્રમમાં વિશેષતા હેાય છે. ૩ અતિચાર મન વચનથી વ્રતાદિ વિરુદ્ધ કરવું, વગેરે પ્રકારે જેનું સ્વરૂપ છે, તે અતિચાર કહેવાય. ૪ અનાચાર–ત્રતાદિના મન વચન કાયાથી સ`પૂર્ણ રીતે ભંગ થવા તે અનાચાર કહેવાય. આ બાબત આધાકર્મી આહારના દૃષ્ટાંતે સમજી લેવી. તે દૃષ્ટાંત ટૂંકામાં આ પ્રમાણે જાણવું: ૧ એક ગૃહસ્થ મુનિરાજને આષાકર્મી આહાર વહેારાવવાની ભાવનાથી વિનંતિ કરે છે. તે મુનિ આ શ્રાવક આાધાકર્મી આહારને વહેારાવવા વિનતી કરવા આવ્યેા છે, એમ જાણુવા છતાં વિનંતી સ્વીકારે. તે વિનંતીના રવીકાર, એ અતિક્રમ કહેવાય. કારણકે આમાં સાક્રિયાનું ઉલ્લંધન થાય છે; જ્યારે આવું વચન સભળાય પણ નહિં તે પા વિનંતીના સ્વીકાર તે થઈ શકે જ નહિ. વિનંતીના સ્વીકાર કર્યો ત્યારથી માંડીને ઝાળી પાત્રા તૈયાર કરવા માંડે ત્યાં સુધી તે અતિક્રમ કહેવાય. પણુ ૨ ઝોળી પાત્રા તૈયાર કરીને મુનિ ચાલવા માંડે ત્યારે વ્યતિક્રમ કહેવાય. તે મુનિ ગૃહસ્થને ત્યાં જઈ ને વહેારવા માટે કેળીમાંથી પાત્રા બહાર કાઢે, નૈ દાયક ગૃહરથ વડેરાવવાને આહાર ચાટીમાંથી લખત હાથમાં લ્યે, અહીં સુધી વ્યતિક્રમ કહેવાય. ૩ પાત્રામાં આડાર લીધે, તે આહારનું લેવું, એ અતિચાર કહેવાય. ગેાચરી આલેવીને આડાર વાપરવા માટે પાત્રામાંથી હાથમાં લઈને માં આગળ રાખે અહીં સુધી અતિચાર કહેવાય. તે આહાર માંઢામાં મૂકી મુનિ ગળે ઉતારે, આ જે ગળે ઉતારવું, અનાચાર કડ઼ેવાય. અીં અપવાદ એ છે ક્રે-સાધુની આગાઢ માંદગી, અટવી વગેરે કારણે ગીતાર્થા િમહાપુરુષાની આજ્ઞાથી ગીતા શ્રાવક તેવા આહાર વહારાવે, છતાં તેને એકાંત નિરા શ્રી ભગવતી સૂત્ર નિશીથ સૂત્ર ભાષ્યાદિમાં કહી છે. વિશેષ ખીના આવશ્યક સૂત્રની માટી ટીકા વગેરેમાં જણાવી છે. ૯૩, ૯૪ પ્રશ્ન-પ`દર કમ ભૂમિમાં એવું કયું ક્ષેત્ર છે, જ્યાં કદાપિ તીર્થંકર દેવના અભાવ હાય જ નહિ ? ઉત્તર—મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકરદેવને વિરહકાલ હોય જ નહિ. પાંચ ભરતક્ષેત્ર અને પાંચ અરવ્રત ક્ષેત્રમાં તી કર દેવને કરકાલ હેય. ૯૪. ૯૫ પ્રશ્ન—હાલ મહાવિદેદુમાં વીસ તીર્થંકરા વિચરે છે. અહીં પૂછ્યાનું એ છે કે કાઈ કાલે વીસથી ઓછા તીર્થંકરા મહાવિદેહમાં હાય, એવું બને ખરું ? ઉત્તર-જેમ ઉત્કૃષ્ટ કાળે ૧૭૯ તીર્થંકરા વિચરે છે, તેમ કાઈ કાલે એવું પણ તે છે કે મહાવિદેહમાં ૧૦ તીર્થંકરા વિચરતા હૈાય. વિશેષ બીના શ્રીઆચારાંગ અદ્ વૃત્તિ, પ્રવચનસારેાહાર અવૃત્તિ વગેરેમાં જણાવી છે. ૫. ૯૬ પ્રશ્ન-પૂર્વ જણાવ્યું કે ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થંકર દેવે વિચરે, એ કઈ રીતે? For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | ૨૯ અંક ૧૨] પ્રવચન–પ્રશ્નમાલા ઉત્તર–પાંચ ભરતક્ષેત્રમાં એક તીર્થકર હાય, પાંચ એવા ક્ષેત્રમાં એક તીર્થકર તથા પાંચ મહાવિદેહની ૩૨૫=૧૬૦ વિજયમાં એકેક તીર્થંકરદેવ વિચરતા હોય. આ રીતે ૧૬+૫+૫=૧૭૦ તીર્થંકર વિચરે. ૯૬. ૯૭ પ્રશ્ન–દરેક મહાવિદેહના ૩૨ વિજ્યમાંના કયા કયા વિજયમાં તીર્થકર દેવા વિચરે છે? ઉત્તરદરેક મહાવિદેહના ૮-૮-૨૪-૨૫ મા વિજયમાં તીર્થકરદેવ વિચરે છે. એટલે એક મહાવિદેહમાં ચાર તીર્થકરો વિચરે છે. આ રીતે પાંચમહાવિદેહમાં ૨૦ તીર્થકરે વિચરે છે. વિશેષ બીના શ્રીદેશનાચિંતામણિમાં જણાવી છે. ૯૭. ૯૮ પ્રશ્ન–અવધિજ્ઞાન વગરના મતિવ્રુતજ્ઞાની છ મન પર્યવ જ્ઞાન પામી શકે કે નહિ? ઉત્તર–મન પર્યાવજ્ઞાનનું અધિજ્ઞાનની સાથે એકાંતપણે સાહચર્ય (સાથે રહેવાપણું) છે જ નહિ. જો કે આવું સાહચર્ય બીજા કેટલાક માને છે, પણ તે વાજબી નથી. કારણ કે જે ત્રીજા ચોથા જ્ઞાનનું સાહચર્ય માનવામાં આવે તો શ્રીભગવતી સૂત્રના આઠમા શતકના બીજા ઉદ્દેશામાં તથા ત્રીસદ્ધપ્રાભૃત વગેરેમાં જણાવ્યું છે કે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર ભવ્ય જીવો બે રીતે થઈ શકે છે. ૧ મતિજ્ઞાન, મુતજ્ઞાન, અવધિજ્ઞાનને ધારણ કરનારા અને ૨ મતિજ્ઞાન મુતજ્ઞાન મન:પર્યવ જ્ઞાનને ધારણ કરનારા, આ વચનની સાથે વિરોધ આવે છે. મતિજ્ઞાન બ્રુતજ્ઞાનવાળા છ જ ત્રીજું જ્ઞાન અથવા એથું જ્ઞાન પામી શકે છે. ૯૮. ૯૯ પ્રશ્ન-ચોમાસામાં ખાંડ અભક્ષ્ય ગણાય છે તેનું શું કારણ? ઉત્તર–ચોમાસામાં શીતપણું (ડી) વધારે પ્રમાણમાં હોવાથી ખાંડ વગેરે પદામાં લીલpલ-કુથું આ-ઈયળ આદિની ઉત્પત્તિ થાય છે. તેથી આ સુદિ દશમ સુધી ખાંડ વાપરવાનો નિષેધ શ્રાદ્ધવિધિ-સેન પ્રશ્નાદિમાં કર્યો છે. ૯૯. ૧૦૦ પ્રશ્ન-શેલડીને રસ કાઢયા પછી કેટલા ટાઈમ સુધી અચિત્ત રહી શકે? ઉત્તર–શેલડીને રસ કાઢયા પછી બે પહેાર સુધી અચિત્ત રહે. કાંજીના પાણીને કાલે પણ તેટલા જ જાણવો, એમ લઘુકવચનસારોદ્ધારાદિમાં જણાવ્યું છે. ૧૦૦ ૧૦૧ પ્રશ્ન–ચાર દિશામાં પ્રશસ્ત દિશા કઈ કઈ જણાવી છે? ઉત્તર- દક્ષિણ દિશા અશપ્રસ્ત છે. તે સિવાયની ત્રણ દિશાઓ પ્રશસ્ત કહી છે. તેમાં પણ પૂર્વ અને ઉત્તર દિશા વધારે પ્રશસ્ત ગણાય છે. કારણ કે આવશ્યક કિયા, વ્યાખ્યાન અવસર, નંદીસ્થાપના, પ્રતિષ્ઠા વગેરે પ્રશસ્ત કાર્યોમાં તે બે દિશા ઉત્તમ છે, એમ શ્રી સ્થાનાં સૂત્રના બીજા અધ્યયનમાં તથા સાધુનિકૃત્યાદિમાં જણાવ્યું છે. ૧૦૧. ૧૦૨ પ્રશ્ન–દક્ષિણ દિશાને અપ્રશસ્ત કહી, તેનું શું કારણ? ઉત્તર–તે દિશાને લોકપાલ યમ છે. તે બહુ જ દૂરસ્વભાવી લેવાથી ઉપદ્રવાદિ ન કરે, આ ઇરાદાથી પ્રશસ્ત કાર્યોમાં દક્ષિણ દિશાનું વજન કર્યું છે. સૂવાના પ્રસંગે પણ દક્ષિણ દિશા તરફ મસ્તક રાખ્યન સૂવાય, પણ તે તરફ પગ રાખીને ન જ સૂવાય, એ વ્યવહાર છે. તથા કૃષ્ણપક્ષક છો ત્યારે મતિમાંની કોઈ પણ ગતિમાં જાય, ત્યારે તથા For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૧૦ સ્વભાવાદિને લઇને દક્ષિણ દિશામાં વધારે પ્રમાણમાં ઉપજે છે. શુકલપાક્ષિક છો, પૂર્વાદિ દિશામાં વધારે પ્રમાણમાં ઉપજે, એમ શ્રી મલયગિરિજી મહારાજે-શ્રી પ્રજ્ઞાપના સુત્રની ટીકામાં જણાવ્યું છે. ૧૦૨. ૧૦૩ પ્રશ્ન–શુકલપાક્ષિક જીવનું તથા કૃષ્ણપાક્ષિક જીવનું લક્ષણ શું? ઉત્તર-જે જીવો ઉત્કૃષ્ટથી (મોડામાં મોડા) અર્ધ પુદગલ પરાવર્તાકાલ વીત્યા બાદ જરૂર મેક્ષે જશે, તે જીવો શુકલપાક્ષિક કહેવાય, ને જેઓ અર્ધપાગલ પરાવર્તકાલથી અધિક કાલ સુધી સંસારમાં ભટકશે, તે જીવો કૃષ્ણપાક્ષિક કહેવાય, એમ શ્રી પ્રજ્ઞાપનાસૂત્ર વૃત્તિ વગેરેમાં જણાવ્યું છે. ૧૦૩. ૧૪ પ્રશ્ન– મુનિવરો કેડ સૂતરાઉ કંદોરો બાંધે છે, તે પદ્ધતિ ક્યારથી શરૂ થઈ? ઉત્તર-પૂજ્ય શ્રી આર્યરક્ષિતસૂરિજી મહારાજે પિતાના સંસારિ અવસ્થાના પિતા સેમદેવને પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે સાધુના મૃતકને સ્મશાનન્નાં લઈ જાય છે. તે અવસરે ચલપટ્ટાની ઉપર કંદોરો બંધાવ્યો. ત્યારથી મુનિવરો કંદોરો બાંધે છે, એમ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ, ધર્મરત્નપ્રકરણ, આવશ્યકસૂત્ર વૃત્તિ વગેરેમાં જણાવ્યું છે. ૧૦૪ ૧૦૫ પ્રશ્ન– જેનાગામમાં પ્રવચનને પુરુષની ઉપમા આપી છે, તે કઈ રીતે ઘટે? ઉત્તર–જેમ પુરુષને બે પગ, બે જવા, બે સાથળ, વાંસ, પેટ, બે બાહુ, ડોક, માથું—એમ બાર અંગ હોય છે, તેમ પ્રવચનનાં પણ બાર અંગ છે. તેમાં બે પગના સ્થાને શ્રી આચારાંગ અને સૂત્રકૃતાંગ, બે અંધાના સ્થાને સ્થાનાંગ તથા સમવાયાંગ, બે સાથળના સ્થાને શ્રીભગવતી તથા જ્ઞાતાધર્મકથાગ સૂત્ર, વાંસાના સ્થાને ઉપાસક દશાંગ, પેટના સ્થાને અંતકૃદદશાંગ, બે બાજુના સ્થાને અનુત્તરોપપાતિક દશાંગ-પ્રશ્ન વ્યાકરણ, ડેકના સ્થાને વિપાકસૂત્ર, મસ્તકના સ્થાને દૃષ્ટિવાદ નામનું બારમું અંગ જાણવું. ૧૦૫ ૧૦૬ પ્રશ્ન–શ્રમણ નિર્મથને કેટલાં વર્ષને દીક્ષા પર્યાય થયાબાદ ક્યા સૂત્રની વાચના દઈ શકાય ? ઉત્તર–આ નીચે જણાવેલા મંત્રથી આ બિના સ્પષ્ટ સમજાશે. દીક્ષાપર્યાયનાં વર્ષ આ સૂત્ર ભણાવી શકાય, આચાર પ્રકલ્પ એટલે નિશીથસૂત્ર સૂત્રકૃતાંગ દશાશ્રુત સ્કંધ–બૃહત્કલ્પ–વ્યવહારસૂત્ર, સ્થાનાંગસૂત્ર-સમવાયાંગસૂત્ર. શ્રી ભગવતીસૂત્ર. શ્રી સુલિકા વિષ્ણુનાદિ પાંચ અધ્યયન અરુણપપાતાદિ પાંચ અધ્યયન ઉત્થાનમૃતાદિ ૪ અધ્યયને. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨] પ્રવચન-પ્રશ્નમાલા આશીવિષ ભાવના દષ્ટિવિષ ભાવના ચારણ ભાવના મહાસ્વપ્ન ભાવના તેને નિસર્ગ દષ્ટિવાદ સૂત્ર બાકીના તમામ સૂત્રો. આ પ્રમાણે દીક્ષા પર્યાયવાળા મુનિને તે તે સૂત્ર ભણવાનો અધિકાર છે. એમ સમજવું. ૧૦૬. ૧૦૭ પ્રશ્ન–શબ્દ એ પૌગલિક (પુદગલ ધર્મ) છે, એમાં પ્રમાણ શું? ઉત્તર–૧ કેનેગ્રાફ-રેડીયેના યંત્રમાં શબ્દ પકડાય છે, ૨ જે બાજુ વાયરે વધારે વાતે હોય તે તરફ શબ્દ વધારે સંભળાય છે, ૩ ભીંત વગેરેની સાથે શબ્દ અથડાય છે. આ ત્રણ કારણથી સાબીત થાય છે કે શબ્દ એ પૌગલિક જ છે. યાદ રાખવું કે-પકડાવવું, વાયુથી ખેંચાવવું, અને અથડાવું એ ધર્મો પુદ્દગલના જ હોય છે. ૧૦૭. ૧૦૮ પ્રશ્ન–નયાયિકે શબ્દને આકાશના ગુણ તરીકે માને છે, તે વાજબી છે? ઉત્તર–શબ્દ એ આકાશનો ગુણ હોઈ શકે જ નહિ, કારણ કે જો શબ્દને આકાશનો ગુણ માનીએ, તે ફેનેગ્રાફ વગેરેમાં પકડાય શી રીતે ? ગુણ કોઈ દિવસ પકડાય જ નહિ, યંત્રમાં પકડાય છે, માટે તે પૌદ્દગલિક જ છે. તથા મેટા સ્વરે શબ્દ બોલવાથી બાલકના કાનને આઘાત પહોંચે છે. તેથી પણ સાબીત થાય છે કે શબ્દ એ પૌગલિક જ છે. કારણ કે ગુણ હોય તો આઘાત થાય જ નહિ. થાય છે એમ પ્રત્યક્ષ અનુભવાય છે, માટે શબ્દ પૌગલિક જ છે, એમ શ્રી તત્વાર્થ વૃત્તિ વગેરેમાં જણાવ્યું છે. ૧૦૮. પ્રવચન-પ્રશ્નમાલા ગ્રંથને ઉત્તરાર્ધ સમાપ્ત થયો | | કરતા ચાર | अत्तरसयपण्हा, विविहपयत्थप्पयारणिकेसा । पवरुत्तरद्धभागे, सिरिपवयणपण्हमालाए ॥ १ ॥ गयणिहिणंदिदुमिए, विक्कमवरिसीयसावणे सुक्के । पहुणेमिजम्मदियहे, जइणउरीरायणयरम्मि ॥२॥ तवगणगयणदिवायर-गुरुवरसिरिणेमिसूरिसोसेणं । पउमेणायरिएणं, सिरिपवयणपण्हकयमाला ॥ ३ ॥ रइया सरलं गिहिया,मियक्खरा तत्तबोहणिस्संदा । भज्जयणरया भव्वा, लहंतु खेमेण सिद्धिसुहं ॥ ४ ॥ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશનું दसमा वर्षनुं विषय: दर्शन પ્રતિકાર पूजनमें भी दया : पू. मु. म. श्री. विक्रमविजयजी : ૩૮, ૫૩, ૭૯ શ્રી ધર્માનંદ કૌશાંબીએ કરેલા આક્ષેપો વિરોધ (ત્રણ સંપ્રદાયની સભાનો ઠરાવ) : અંક ૪ ટાઈટલ-૨ શ્રી ખખ્ખરકૃત “ જગડૂચરિત 'ને અનુવાદ : પૂ. . મ. શ્રી જ્ઞાનવિજ્યજી : ૧૩૦ તળાજાની દુર્ઘટના : તંત્રી સ્થાનેથી : ૨૬૧ સંપાદકીય દશમું વર્ષ : અંક ૧ ટાઈટલ-૨ ઇતિહાસ, શિલ્પ, સ્થાપત્ય સિદ્ધહેમકુમારસંવત : પૂ. . મ. શ્રી. કાંતિસાગરજી દાસાન્તનામક પ્રાચીન મુનિવરે ઃ . હીરાલાલ રસિકદાસ કાપડિયા. : ૭ 'विदग्धमुखमण्डन 'के कर्ता धर्मदास जैन थे? श्री. अगरचंदजी नाहटा पांच अप्रकाशित लेख : पू. मु. म. श्री. कांतिसागरजी : ૪૭ એક રૂપેરી અક્ષરના કલ્પસૂત્રની પ્રશસ્તિ : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૧ “અબારિાત ” તે વાતે વિશેષ જ્ઞાતથ : શ્રી. બળવંગી નારા: અંક ૫ ટાઈટલ-૨ રૂપેરી અક્ષરના કલ્પસૂત્રની પ્રશસ્તિગત રાજપાલના વાસસ્થાન અને સંવતનો વિમર્શ : શ્રી ચીમનલાલ લલુભાઈ ઝવેરી : ૮૨ અવતીર્થ હૈ : શ્રી. અRવંદ્રનો નારા सं. १६७३ की प्लेा : प्रो. मूलराजजी जैन કેટલાંક પ્રાચીન એતિહાસિક સ્થાને : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૧૧, ૧૫૧, ૧૮૩ એક અપ્રસિદ્ધ અપૂર્ણ પ્રશસ્તિ : શ્રી. ચીમનલાલ લલ્લુભાઈ ઝવેરી : ૧૦૪ પિસ્તાલીશ આગમ લખાવનાર બે ભાઈઓની પ્રશસ્તિ : શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ : ૧૨૨ સમ્રાટ પ્રિયદર્શ ઉર્ફે સંપ્રતિ મહારાજઆચરિત અહિસાવત : ડૉ. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ : ૧૨૭ “p અપ્રસિદ્ધ સંપૂર્ણ પ્રશસ્તિ' સ્ટેસ વે મુવમેં ઘણીવાળ : શ્રી. અમારચંદ્રની નાર : ૧૩૨ પ્રિયદર્શી અને અશોકની ભિન્નતા : ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ : અંક ૮ ટાઈટલ–૨ શકસંવત ૯૧૦ ગુજરાતની મનોહર જેની પ્રતિમા : શ્રી. ૫. લાલચંદ્ર ભ. ગાંધી : ૧૪૧ उपकेशगच्छ-पट्टावली : पू, मु, म. श्री. कांतिसागरजी. : ૧૫૫ For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨] પાકાં બંદરનાં જિનમંદિરો : મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : ૧૬૫ जैन इतिहासमें कांगडा : डा. बनारसीदासजी जैन : ૧૭૧, ૨૧૧, ૨૫૦ શેઠ શાંતિદ્દા મંઢિર સન્ધી માનવ સમગ્ર : શ્રી. મારગ નારા: અંક ૧૦ ટાઈટલ ૨ વિશ્વવિગ્રહની મુખ્ય મુખ્ય ઘટના (વર્તમાનપત્રના ઉતારા) : ૨૧૬ નવરાતHITછ વિસ છી શાલ્લા થી : શ્રી. અરજંગી નાદરા : અંક ૧૧ ટાઈટલ ૨ મૌર્યકાલીન સૂપ અને શિલાલેખેના કર્તા કોણ? -સમ્રાટ સંપ્રતિ કે મહારાજ અશક? : શ્રી મંગળદાસ ત્રિકમલાલ ઝવેરી : ૨૪૪ सम्राट अकबर और जैन गुरु: महता शिखरचंद कोचर .: ૨૮૧ સમ્રાષ્ટ્ર પ્રિયદર્શી અને સંપ્રતિની અભિન્નતા : 3. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ ઃ ૨૮૫ સાહિત્ય ક્ષેત્રા -ઘટ્ટ : પૂ આ. . શ્રી. વિનયચતીન્દ્રરિની શોધખોળની આવશ્યક્તા : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી : ૧૨ “લૂણિગવસહી ના વિધાપકે : પૂ ઉ. મા. શ્રી. સિદ્ધિમુનિજી : ૧૭ स्नात्रपूजाको अन्य दो सचित्र प्रतियें : श्री. अगरचंदजी नाहटा : ૩૨ સર્વવાદ અને તેનું સાહિત્ય : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા જેનાશ્રિત કલા : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૪૧ દસમુહવહ, ગઉડવહ અને જૈનજગત : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા શ્રીનગર્ષિ (નગી) ગણિરચિત જલુરનગર પંચ જિનાલય ચઈત્ય પરિપાટી : શ્રી. અંબાલાલ પ્રેમચંદ શાહ યાત્રા, યાપનીય, અવ્યાબાધ અને પ્રાશક વિહાર : : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા : અંક ૭ ટાઇટલ ર प्रो. बाऊनको कालककथा : डा. बनारसीदासनी जैन : ૧૧૯ સંગીત અને જૈન સાહિત્ય : પ્રે. હીરાલાલ રસિકદાસ કાપડિયા : ૧૪૭ જગડુકવિર : પૂ. મુ. મ. શ્રી. જ્ઞાનવિજયજી 'संगीत अने जैन साहित्य ' के विषयमें कुछ विशेष बातें : શ્રી. અજવંfી નાટ : અંક ૯ ટાઈટલ ૨ વિકથાઃ પ્રકારે ને ઉપપ્રકાર : પ્રો. હીરાલાલ રસિકદાસ કાપડિયા छतीसगढ प्रान्तमें प्राचीन भित्तिचित्र : पू. मु. म. श्री. कांतिसागरजी | ૨૩ एक अलभ्य महाकाव्य : श्री. भंवरलालजी नाहटा : ૨૩૦ ચરિત્ર, કથા, વર્ણન, ઉપદેશ દિવાળી : પૂ. . મ. શ્રી. દર્શનવિજયજી નિર્દોષ આત્મય : પૂ. ઉ. મ. શ્રી. સિદ્વિમુનિજી શ્રીષેણ કેવળી : N. ક ૧૪ ૨૯ For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ 3 ] જૈની અહિંસા : પૂ. મુ. મ. શ્રી. ભદ્રવિજયજી àાળી : પૂ. મુ. મ. શ્રી. દર્શોનવિજયજી : પૂ. મુ. મ. શ્રી રંધવિનયનો સ્યાદ્દાદ અને નય : એક વિદ્યાર્થી નિહ્નવવાદઃ પૂ. મુ. મ. શ્રી. ધુરંધરવિજયજી : કારણવાદ : એક વિદ્યાથી જૈનદર્શનના અનેકાંતવાદ : શ્રી. ૫. અંબાલાલ પ્રેમચ'દ શાહ પ્રવચન-પ્રશ્નમાલા : પૂ. આ. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી : શ્રમણુ ભગવાન મહાવીરસ્વામી : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી શ્રી. શ્રીપાળત્રિમ્ ( નવ જોગભમ્ ) ‘અક્ષયતૃતીયા” નાં ઉદ્દગમન પૂ. ઉ. મ, શ્રી. સિદ્દિમુનિજી जैनों में धारणी-पूजा : डा. बनारसीदासजी जैन ધન સાવાડ : પૂ. . મ. શ્રી. સિદ્ધિમુનિજી 'आर्य वसुधारा' के सम्बन्धमें विशेष ज्ञातव्य : श्री. अगरचंदजी नाहटा શાસ્ત્ર-માહાત્મ્ય : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી 4 'भार्य वसुधारा' के सम्बन्धमें विशेष ज्ञातव्यके सम्बन्धमें भूलसुधार : શ્રી. સત્ત્વત્ની નાહટા : અંક ૧૦ ટાઇટલ ૩ : ૨૨૯ : ૨૫૮ જૈન સાધુસસ્થાની મહત્તા : શ્રી. ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ ‘સરાક’ જાતિ પ્રત્યે આપણી ફરજ : શ્રી. મેાહનલાલ દીપચ′દ ચેકસી सराकजाति-कोन्फ्रेन्स જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી : પૂ. મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : અંક ૧૧ ટાઈટલ ૩ : ૨}૭ તત્ત્વજ્ઞાન Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ-સ્વાત્ર-સ્તવન આદિ શ્રી, મેશ્તુ સૂરિનિષિત શ્રીગીરાવજી-પાર્શ્વનાથ-સ્તોત્રમ્ : ૩૩ : : ૧૯ : ૧૧૭ : ૧૩૨ : ૧૪૩ : ૧૭૫, ૧૯૯,૨૪૫, (ચાલુ) : ૧૯૬ : ૨૨૬, ૨૪} ( ક્રમાંક ૯૬ થી ચાલુ) ૧૯૨, ૨૪૧, ૨૯૦ For Private And Personal Use Only * ૪: ( ક્રમાંક ૯૯ થી ચાલુ) : ૫૫ : 193 : ૧૯ પૂ. મુ. મ. શ્રી. નયન્તવિજ્ઞયત્રી : અ'ક ૧ ટાલ ૨ : જિનચંદ્રસૂરિગીત : શ્રી. સારાભાઈ મણિલાલ નવાખ શ્રી વીરવિમલજીકૃત આત્મચિંતવન સ્વાધ્યાય : પૂ. મુ. સ. શ્રી. ચંપકસાગરજી : અંક ૬ ટાઈટલ ૨ આતરસુંબાસ્થ શ્રો વાસુપૂજ્યજિનવિનતિ : કૅપ્ટન એન. આર. દાણી : ૧૯૩ શ્રી વિદ્યાપ્રભસૂરિ–વિરચિત આત્મભાવના-ખત્રીશી : પૂ. મુ. મ. શ્રી. જયંતવિજયજી : ૧૯૭ વિ. સ. ૧૫૪૨ માં લખાયેલ દેવદ્રવ્ય-પરિહાર ચૌપાઇ : પૂ. મુ. મ. શ્રી. કાંતિસાગરજી : ૨૫૫ ચિત્ર તળાજા તીની ખંડિત કરવામાં આપેલી જિનપ્રતિમા ૧૨ ટાઇટલ ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનતી શ્રી પર્યુષણા મહાપર્વની આરાધના નિમિત્તે, સમિતિને સારી સહાયતા માકલી આપવાની છે તે ગામ-શહેરાના શ્રીસંઘ અને સદ્ગસ્થોન, અને આ રીતે સમિતિને સહાયતા કરવાની પ્રેરણા કરવા માટે પૂજ્ય આચાર્યે મહારાજ આદિ સર્વ પૂજ્ય મુનિવરોને અમે વિનંતી કરીએ છીએ. નવી મદદ ૧૦૦) શ્રી જૈન વિદ્યાશાળા, અમદાવાદ. (ચાલુ સાલની મદદના ) ૧૦૦) શેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ, અમદાવાદ. (ચાલુ સાલની મદદના) ૫૧) શેઠ શ્રી પરસેત્તમદાસ સુરચંદ, મુંબઈ. ૫૦) શ્રી ઉજમફઈની ધર્મશાળા, અમદાવાદ. (ચાલુ સાલની મદદના ) | ૪૦) શેઠ અરુ છુચંદ્ર શાંતિલાલ, અમદાવાદ. (૫૧) માંના બાકી હતા તે ) ૧૧) શેઠ મોહનલાલ લીલાધર, અમદાવાદ. (બીજા વર્ષની મદદના ) ૧૦૧) પૂ. મુ. મ. શ્રી. મેરુવિજ્યજી તથા પૂ. મુ. મ. શ્રી દેવવિજયજીના સદુપદેશથી અમદાવાદમાંથી નીચે મુજબ - ૫૧) શેઠ વાડીલાલ સાંકળચંદ, અમદાવાદ (૧૧) રોડ મગનલાલ ભાયચંદ, અમદાવાદ. . ૧૧) શેઠ હીરાલાલ લાલચંદ, અમદાવાદ ૨૮) જાના મહાજનવાડાના પંચ તરફથી. ૭૧) ૫, મુ. મ. શ્રી. શિવાનંદવિજયજીના સદુપદેશથી શ્રી મારવાડી કમિટિ, મરકતી મારકીટ, અમદાવાદ, ૧૫) પૂ ૫. મ. શ્રી. માણેકવિજયજીના સદુપદેશથી શ્રી જૈનસભા, નરસિહુ પૃર. ૧૧) શેઠ ચીમનલાલ ખેમચંદ, વાવ. ૧૧) ૫. પ્ર. મ. શ્રી. ચંદ્રવિજયજીના સદુપદેશથી જૈન Aવે.સંધ, વાશેરાવ. लवाजम घणाखरा ग्राहक भाईओर्नु लाजम आ अंके पूर्ण थाय छे एटले ! जेमर्नु लवाजम आ अंके पूरु थतुं होय तेमणे लवाजमना बे रूपिया मोकली आपवा. अने जेमने लवाजम न मोकलq होय तेमणे पत्र लखीने तरत खबर आपवी. लवाजमनी रकम अथवा पत्र नहीं मळे तो आगामी अंक वी. पी. थी रवाना करवामां आवशे. ते स्वीकारी लेवा विनंती छे. व्य. For Private And Personal use only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીનો જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક આનો વધુ). દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અક મૂલ્ય - સવા રૂપિયો. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક ; મૂલ્ય દાઢ રૂપિયા. છે શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સં બધી અનેક લેખોથી સમૃદ્ધ અંક :- મૂલ્ય ત્રણ આના - કાચી તથા પાકી ફાઇલ . . શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, નવમાં વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. '૦'ઊ૪”ની સાઈઝ, સોનેરી બોર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આના ). -લાશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. . મુદ્રક:-મંગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પા. બા. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશકઃ-ચીમનલાલે ગોકળદાસ શામ શ્રી જૈનધર્મ” સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only