________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનતી શ્રી પર્યુષણા મહાપર્વની આરાધના નિમિત્તે, સમિતિને સારી સહાયતા માકલી આપવાની છે તે ગામ-શહેરાના શ્રીસંઘ અને સદ્ગસ્થોન, અને આ રીતે સમિતિને સહાયતા કરવાની પ્રેરણા કરવા માટે પૂજ્ય આચાર્યે મહારાજ આદિ સર્વ પૂજ્ય મુનિવરોને અમે વિનંતી કરીએ છીએ.
નવી મદદ ૧૦૦) શ્રી જૈન વિદ્યાશાળા, અમદાવાદ. (ચાલુ સાલની મદદના ) ૧૦૦) શેઠ શ્રી ચીમનલાલ લાલભાઈ, અમદાવાદ. (ચાલુ સાલની મદદના) ૫૧) શેઠ શ્રી પરસેત્તમદાસ સુરચંદ, મુંબઈ. ૫૦) શ્રી ઉજમફઈની ધર્મશાળા, અમદાવાદ. (ચાલુ સાલની મદદના ) | ૪૦) શેઠ અરુ છુચંદ્ર શાંતિલાલ, અમદાવાદ. (૫૧) માંના બાકી હતા તે ) ૧૧) શેઠ મોહનલાલ લીલાધર, અમદાવાદ. (બીજા વર્ષની મદદના ) ૧૦૧) પૂ. મુ. મ. શ્રી. મેરુવિજ્યજી તથા પૂ. મુ. મ. શ્રી દેવવિજયજીના સદુપદેશથી
અમદાવાદમાંથી નીચે મુજબ - ૫૧) શેઠ વાડીલાલ સાંકળચંદ, અમદાવાદ (૧૧) રોડ મગનલાલ ભાયચંદ, અમદાવાદ.
. ૧૧) શેઠ હીરાલાલ લાલચંદ, અમદાવાદ
૨૮) જાના મહાજનવાડાના પંચ તરફથી. ૭૧) ૫, મુ. મ. શ્રી. શિવાનંદવિજયજીના સદુપદેશથી શ્રી મારવાડી કમિટિ, મરકતી
મારકીટ, અમદાવાદ, ૧૫) પૂ ૫. મ. શ્રી. માણેકવિજયજીના સદુપદેશથી શ્રી જૈનસભા, નરસિહુ પૃર. ૧૧) શેઠ ચીમનલાલ ખેમચંદ, વાવ. ૧૧) ૫. પ્ર. મ. શ્રી. ચંદ્રવિજયજીના સદુપદેશથી જૈન Aવે.સંધ, વાશેરાવ.
लवाजम घणाखरा ग्राहक भाईओर्नु लाजम आ अंके पूर्ण थाय छे एटले ! जेमर्नु लवाजम आ अंके पूरु थतुं होय तेमणे लवाजमना बे रूपिया मोकली आपवा. अने जेमने लवाजम न मोकलq होय तेमणे पत्र लखीने तरत खबर आपवी. लवाजमनी रकम अथवा पत्र नहीं मळे तो आगामी अंक वी. पी. थी रवाना करवामां आवशे. ते स्वीकारी लेवा विनंती छे.
व्य.
For Private And Personal use only