________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha. Regd. No. B. 3801 શ્રી જૈન સત્ય પ્રકાશ. દરેકે વસાવવા યોગ્ય શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકો (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીનો જીવન સંબંધી અનેક લેખેથી સમૃદ્ધ અંક : મૂલ્ય છ આના (ટપાલખર્ચના એક આનો વધુ). દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 1000 વર્ષ પછીનાં સાત વર્ષના જૈન ઇતિહાસને લગતા લેખોથી સમૃદ્ધ સચિત્ર અક મૂલ્ય - સવા રૂપિયો. (3) ક્રમાંક 100 : વિક્રમ–વિશેષાંક સમ્રાટ વિક્રમાદિત્ય સંબંધી ઐતિહાસિક ભિન્નભિન્ન લેખોથી સમૃદ્ધ 240 પાનાંને દળદાર સચિત્ર અંક ; મૂલ્ય દાઢ રૂપિયા. છે શ્રી જૈન સત્ય પ્રકાશના બે વિશિષ્ટ અકા [1] ક્રમાંક ૪૩-જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ લેખાથી સમૃદ્ધ અંક : મૂલ્ય ચાર આના. [2] ક્રમાંકે ૪પ-ક. સ. શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સં બધી અનેક લેખોથી સમૃદ્ધ અંક :- મૂલ્ય ત્રણ આના - કાચી તથા પાકી ફાઇલ . . શ્રી જૈન સત્ય પ્રકાશ ની ત્રીજા, ચોથા, પાંચમા, આઠમા, નવમાં વર્ષની કાચી તથા પાકી ફાઈલ તૈયાર છે. મૂલ્ય દરેકનું કાચીના બે રૂપિયા, પાકીના અઢી રૂપિયા. ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈએ દોરેલું સુંદર ચિત્ર. '૦'ઊ૪”ની સાઈઝ, સોનેરી બોર્ડર. મૂલ્ય ચાર આના ( ટપાલ ખર્ચને દોઢ આના ). -લાશ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. . મુદ્રક:-મંગનભાઈ છોટાભાઈ દેસાઈ. શ્રી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ, સલાપસ ક્રોસરોડ, પા. બા. નં. 6 શ્રી ભક્તિમાર્ગ કાર્યાલય-અમદાવાદ. પ્રકાશકઃ-ચીમનલાલે ગોકળદાસ શામ શ્રી જૈનધર્મ” સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ ગભાઈની વાડી, ઘીકાંટા રોડ-અમદાવાદ. For Private And Personal Use Only