SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I [વર્ષ ૧૦ ૨૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ४ पोतिके चंदमसूरियिके (घ) ये संघ ५ भाखति भिखु वा भिखुनि वा ओदाता६ नि तुसानि सनंधापयितु अनावा૭ સ વાતવિશે (૬) જુછ ફ્રિ છે – ८ ति संघे समगे चिलथितीके सिया ति લેખને અર્થ (a)..... જે ભગ્ન કરે......... (૧) ભિક્ષુઓ અને ભિક્ષુણીઓને આ સંધ (મારા) પુત્રો-પ્રપૌત્રો (તેમજ) સૂર્ય ચંદ્ર (પ્રકાશે) ત્યાં લગીને માટે એકત્ર કરાય છે. (૬) જે કઈ ભિક્ષક કે શિક્ષણ સંધને ભગ્ન કરે તેને ધોળાં વસ્ત્ર પહેરાવવાં અને આવાસ સિવાયના સ્થાનમાં નિવાસ આપવો. (૩) કેમકે મારી ઇચ્છા છે કે સંધ એકત્ર અને ચિરસ્થાયી રહે. () ઈ. સ. ૧૮૪૯-૫૦માં વંચાયા પ્રમાણે લેખ તથા તેને કરી શકાતે અર્થ લેખ (મૂળાક્ષર) (૨) ૬. .......... મતશાળે ૨ ના થા હું (વિકલપે) (ર) હુ જ મિ.ી ને કા તિ શુ ત... તો (વિકલપે) . ( ) ). ના ( , ) મ ( , ) (૩) તિ હિલ્સ જ..વિ ફિ... જે સંઘ (४) ममेध ति भि ख ता भिखि...ी वा उ दा तो હુ વા તા (વિકલ્પ) (ક) નિ ટુ સે રિ પ નં.૮ ય તુ જ ના.. Rા રિ પ વિ (વિકલ્પ) नि (૧) હિંદી સરકારે કર્નલ મેઈઝી નામના વિદ્વાનને આ સ્થાન પર શોધખોળ કરવા મોકલેલ તેમણે તથા તે વખતના હિંદી સરકારના પુરાતત્વ ખાતાને સર્વ ઠ અધિકારી જનરલ (પાછળથી સર બનેલ અને પુરાતત્વવિધ તરીકે નામાંકિત થયેલ છે તે) અલેકઝાંડર કનિંગહામ સાથે મળીને જે રીપોર્ટ કરેલ છે તેને હિંદી સરકારે, Sanchi and its Remains by General F. C. Maisey hit 4243374512 w a ઉપરથી ઉદ્ભૂત (મેં રચેલા . બિ. ત્રિ. પુ. ૨૩૨ થી ૨૩૫) For Private And Personal Use Only
SR No.521614
Book TitleJain_Satyaprakash 1945 09
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1945
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy