Book Title: Jain_Satyaprakash 1943 06
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521590/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ara usa ક્રમાંક ૯૩ : e અંકે તંત્રીચીમનલાલ ગોકળદાસ શાહ 五步步步五步步步步步步步 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | સંર્દમ્ // अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૮ || વિક્રમ સં. ૧૯૯૯ : વીરનિ, સ'. ર૪૬૯ : ઈસવીસન ૧૯૪૩ | ત્રીમાં બં || જે ઠ શુ દિ ૧૨ : મં ગ ળ વા ૨ : જી ન ૧૫ || ૧૨. વિષય – દર્શન ૧ સિદ્ધ હેમકુમાર સંવત : પૂ. મુ. મ શ્રી. પુણ્યવિજયજી : ૨૫૯ ૨ જિનેન્દ્ર-ટૂંકના અનુસંધાનમાં e : પૂ મુ. મ. શ્રી. ન્યાયવિજયજી : ૨ ૬ ૨ 3 भारतवर्षके बाहर जैनधर्म : શ્રી હૈં. વનારસીવાસની કૅન : ૨૬૫ ૪ જેસલમેર : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ : ૨૬૮ ૫ નિનવવાદ : પૂ. મુ. મ શ્રી. ધુરંધરવિજયજી : ૨૭૩ ६ मूर्ति और नाम दोनों मंजूर होने चाहिए : , મુ. મ. પ્રવિકમવિનચની : ૨૭૭ ! ૭ પ્રવચન-પ્રશ્નમાલા : પૂ આ. ભ. શ્રી. વિજય પદ્મસૂરિ) : ૨૮૦ ૮ શ્રીવાસચંદ્રસૂરિકૃત વસ્તુપાર -તેજપાલ | રાસ : પૂ. મુ. મ. શ્રી. જય'તવિજયજી : ૨૮૩ | ८ कुछ शब्दों पर विचार : શ્રી, ગૃહરાજ્ઞ ની નૈન : ૨૮૯ નવી મદદ, સ્વીકાર. - ૨૯૦ ની સામે RENSEN સૂચના-આ માસિક અ ગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે, તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ વાર્ષિક-બે રૂપિયા : છૂટક ચાલુ અક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાલ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાને' : સુભાષ પ્રિન્ટરી. મીરજાપુર રોડ, અમદાવાદ, For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વીરાય નિર્ભ : | શ્રીજૈનમકાQI IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIIII વર્ષ ૮ ક્રમાંક ૯૩ અંક ૯ સિદ્ધહેમકુમાર સંવત્ લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજ્યજી [પૂ. પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય ]. ભારતીય પ્રાચીન લિપિમાલામાં આજ સુધીમાં પ્રચલિત થયેલ વૈદિકસંવત , કલિયુગસંવત, વીરસંવત, વિક્રમ સંવત , શાલિવાહન–શકસંવત , ગુમસંવત, સિંહસંવત્ વગેરે અનેકાનેક સંવતને પરિચય કરાવવામાં આવ્યો છે. જે પૈકીના ઘણખર સંવત તો આજે જનતાના સ્મૃતિપટ પરથી ભૂસાઈ ગયા છે. માત્ર વીર સંવત , વિક્રમસંવત્, શાલિવાહન શક–સંવત્ જેવા ગણતરીના જ સંવતો જનતામાં એકધારી રીતે આદરપાત્ર રહ્યા છે. તેમ છતાં એટલી વાત તે ચોક્કસ જ છે કે–જે જે વ્યક્તિઓના નામના સંવત ચાલુ થયા હશે–છે તેમના પ્રત્યે કઈ ખાસ કારણને લઈને જ જનતાને પક્ષપાત બંધાય હશે અને તે તે સંવતે તેમના અનુયાયીઓની વિદ્યમાનતા પર્યત ચાલીને છેવટે ભૂસાઈ ગયો હશે. એ બધું ગમે તેમ હો તે છતાં સંવતની ઉત્પત્તિએ ઈતિહાસમાં મોટામાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે એ સંવત કોના કોના નામે અને કયારે કયારે ચાલુ થયા છે એને લગતી મૌલિક હકીકતોને શોધવા અને મેળવવા પાછળ વિદ્વાનોએ અતિ ઝીણવટભરી રીતે પ્રયત્ન અને શ્રમ સેવ્યા છે. આજના આ સંક્ષિપ્ત લેખમાં એવા જ એક વિશિષ્ટ સંવતને પરિચય કરાવવામાં આવે છે, જેનું નામ સિદ્ધહેમવુમાર સંવત્ છે. આ સંવતને ઉલ્લેખ કયાંથી મળે છે એને લગતે પરિચય આપ્યા પછી સંવતના અંગે વિચાર કરવામાં આવશે. ઉપર જણાવેલ “સિદ્ધહેમ-કુમાર' સંવતને ઉલ્લેખ ગિરિરાજ શ્રી શત્રુંજયના શિખર ઉપરની ચેમુખજીની ટૂંકના મૂળ મંદિરના મુખ્ય દરવાજાની ડાબી બાજુના મંદિરમાં રહેલ એક ધાતુની પ્રતિમા ઉપરના લેખમાંથી મળી આવ્યો છે. એ લેખ આપે અહીં આપવામાં આવે છે: श्रीसिद्धहेमकुमार सं ४ वैशाष व २ गुरौ भीमपल्ली सत्क व्यव० हरिश्चंद्र भार्या गुणदेवि श्रेयो) श्रीशांतिनाथबिंब कारितं ॥ ઉપર આપેલ ધાતુપ્રતિમાલેખમાં કોઈ ખાસ મહત્ત્વને ઐતિહાસિક ઉલ્લેખ નથી. તેમ નથી એ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનો ઉલ્લેખ. તેમ છતાં આ For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૬૦ શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ - - અતિસંક્ષિપ્ત પ્રતિમાલેખ તેમાં મળતા શ્રીસિદ્ધહેમકુમાર ૩ ૪ એટલા ઉલ્લેખને પરિણામે અતિગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી લે છે કે જે સંવતને ઉલેખ આજ સુધી કયાંય જોવામાં કે નોંધવામાં આવ્યો નથી. પ્રસ્તુત પ્રતિમાલેખમાં તેની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનો ઉલ્લેખ નથી એટલે પ્રસ્તુત સંવત્ કયારે ચાલ્યો હશે? એ સંવત્ ચલાવવા પ્રત્યે કેન સવિશેષ પક્ષપાત હશે? તેમજ એ સંવત ચલાવનાર અનુયાયી વર્ગ સબળ કે નિર્બળ હશે ઈત્યાદિ હકીકતોનું આપણે માત્ર અનુમાન જ કરવાનું રહે છે. પ્રસ્તુત પ્રતિમાલેખમાં મળતા પ્રસિદ્ધ –કુમાર સંવતમાં ગૂજરાતની મહાવિભૂતિસ્વરૂપ ત્રણ વ્યક્તિઓનાં નામનો સમાવેશ થાય છે. એક ગૂર્જરેશ્વર મહારાજ શ્રીસિદ્ધરાજ જયસિંહદેવના નામનો, બીજે કલિકાલસર્વજ્ઞ સ્યાદ્વાદવિજ્ઞાનમૂર્તિ ગૂર્જરેશ્વરયુગલના મિત્ર અને ગુરુ આચાર્યપ્રવર શ્રી હેમચંદ્રસૂરિના નામને અને ત્રીજો ગુર્જરેશ્વર પરમહંત મહારાજ શ્રીકુમારપાલદેવના નામનો. આ રીતે ગૂજરાતની મહાપ્રભાવસંપન્ન આ ત્રણ વિભૂતિઓનાં નામના આદ્ય આદ્ય અંશને સંકલનદ્વારા પ્રસ્તુત સંવતને ઉત્પન્ન કરવામાં આવ્યો છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ સંવતની ઉત્પત્તિ વ્યવસ્થિત રીતે થઈ હોય તેમ માનવાને આપણે સમક્ષ અત્યારે એક પણું પ્રમાણ કે સાધન નથી. એ દશામાં આપણે એટલું જ માનવું જોઈએ કે પ્રસ્તુત ધાતુપ્રતિમાલેખમાં મળતે શ્રીસિદ્ધહેમકુમાર સંવતને ઉલ્લેખ ભગવાન શ્રી હેમચંદ્ર પ્રત્યે અતિબહુમાનની લાગણી ધરાવનાર કોઈ વ્યક્તિએ કર્યો છે. અને એ ઉલ્લેખ મારી સમજ પ્રમાણે ત્રણે મહાત્માઓના સ્વર્ગવાસ પછી જ થયો હશે. પ્રસ્તુત સંવત ચલાવવા પાછળ કોઈ સબળ વ્યક્તિઓનો હાથ દેખાતું નથી. નહિ તો એ સંવતને ઉલ્લેખ કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓમાં અને પુપિકામાં તેમજ કેટલાક પ્રાચીન શિલાલેખમાં જરૂર આપણને મળી શક્ત. પરંતુ હજુ સુધી કયાંય પણ એ સંવતનો ઉલ્લેખ વિદ્વાનોની નજરે ચઢયો નથી. ફક્ત કઈ મહાનુભાવના હૃદયમાં ગૂજરાતની આ વિભૂતિઓ પ્રત્યે ભક્તિ ઊભરાઈ આવી હશે જેને પરિણામે એણે આટલે ઉલ્લેખ કરી પોતાની કવ્યપરાયણતા રજૂ કરી પિતાની જાતને ધન્ય અને કૃતકૃત્ય કરી છે. એ સિવાય વિશેષ કશું લાગતું નથી. નહિતર આજના અમુક વર્ગે જ ચલાવેલા. આત્મસંવત્ અને ધર્મસંવત જેવા સંવત પણ અમુક વર્ષ પર્યત ચાલુ રહેશે અને એના ઉલ્લેખ અમુક અમુક સ્થાનોમાં ઉલિખિત મળશે, જ્યારે ગૂજરાતની ત્રણ સમર્થ મહાવિભૂતિઓના નામથી વિભૂષિત પ્રસ્તુત સિદ્ધહેમકુમાર સંવત પાછળ સબળ તે શું પણ ઉપર જણાવ્યા મુજબનો આત્મસંવત અને ધર્મસંવતના અનુયાયી વર્ગ જેવો સામાન્ય વર્ગ પણ હશે કે કેમ એ કહેવું કે સમજવું મુશ્કેલ નથી. અસ્તુ, પ્રસ્તુત “સિદ્ધહેમ-કુમાર” સંવત પાછળ સબળ વ્યક્તિઓને હાથ હે અગર ન હો, અથવા એને સબળ વ્યક્તિઓએ કદાચ (?) ટેકે ન પણ આપ્યો હોય; તેમ છતાં આપણે સૌએ આનંદ જ મનાવવો જોઈએ કે–તે જમાનામાં એવી કોઈ વ્યક્તિઓ હતી જ કે જેમને એમ લાગ્યું હતું કે ગુજરાતની આ ત્રણ મહાપ્રભાવક For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] સિદ્ધહેમકુમાર સંવત્ [ ૨૬૧ ] મહાવિભૂતિઓની યાદગારીની નિશાની તરીકે તેમના નામના સવત્ જરૂર ચાલવા જોઇએ અને તે માટે પ્રયત્ન પણ કર્યાં. ખરે જ તે યુગની જનતાએ એકમત થઈ આ મહાવિભૂતિએની યાદગારીમાં સંવત ચલાવ્યા હાત તે। આજે ગૂજરાત અને ગુજરાતની પ્રજા જગતની નજરે વિશેષ ગૌરવવંતી લેખાત. અંતમાં આ ઠેકાણે જૈનપ્રજાનુ અને ખાસ કરી અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું એક વસ્તુ તરફ ભારપૂર્વક લક્ષ્ય દોરવું. ઉચિત માનું છું કે આપણે ત્યાં મહત્ત્વની વસ્તુઓના સંરક્ષણ અને સાચવણી તરફ જે લક્ષ્ય હાવુ જોઇએ તે રાખવામાં નથી આવતુ. એટલે અહીં હું પેઢીના કાર્યકર્તાઓને ભારપૂર્વક જણાવું છું કે—ચામુખજીની ટૂંકમાં રહેલી આ ગૌરવવંતી ધાતુની પ્રતિમાને એવા સ્થાનમાં રાખવામાં આવે કે જ્યાંથી એ પ્રતિમા,—જેમ વિમલવસીમાંથી યાજના લેખ ગૂમ થયા તેમજ વિમલશાના મંદિરમાંથી અજન્મ કારીગરીવાળી ધાતુની પ્રતિમા ઉપડી ગઇ તેમ,ગૂમ ન થાય. ખરે જ મને તે આ પ્રતિમા જોઇને એને ચારી લઈ કાઇ યાગ્ય સ્થાનમાં મૂકવાનું જ મન થયું હતું. પણ સાચે જ કાઈ ઐતિહાસિક વસ્તુઓના વ્યાપારીને હાથે એ પ્રતિમા ચઢી ન જાય એ માટે શેડ આ. ક. પે.ના કાર્યકર્તાઓએ ધ્યાનપૂર્વક વ્યવસ્થા કરવી ઘટે. કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિરંગી છપાઇ : સાનેરી ઑર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો.) શ્રી જૈનધમ સત્યપ્રકાશક સમિતિ જેશિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only ---------- Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જિનેન્દ્રર્કના અનુસંધાનમાં [સિહોરની ટેકરી ઉપરના એક ધ્વસ્ત દેવસ્થાનો પરિચય ] લેખક-પૂજ્ય મુનિ મહારાજ શ્રી ન્યાયવિજયજી “શ્રી જેને સત્ય પ્રકાશ”ના ગયા અંકમાં–ક્રમાંક ૯૨માં આપણે જિબેંક ટૂંકનો પૅરિચય જાણે. ત્યારપછી તેજ ટૂંકના અનુકરણરૂપે શિહેરમાં પણ જિતેંદ્ર-ટૂંક કહી શકાય તેવું સ્થાન છે, તેને પરિચય અહીં આપે છે. શિહોર ભાવનગર રાજ્યનું પ્રાચીન રાજધાનીનું શહેર છે. ચેતરફ ગિરિશંગેથી આચ્છાદિત આ પ્રાચીન નગરીને ઈતિહાસ પણ બહુ જાણવા જેવું છે. શિહેરના પ્રાચીન ઈતિહાસ સંબંધી બે ત્રણ પુસ્તક પ્રકાશમાં આવ્યાં છે, પણ એમાં લેખકેએ પિતાની જ્ઞાતિની પ્રાચીનતા અને વૈભવ માટે જ પાનાં ભર્યા છે. તેમાં વાસ્તવિક રીતે શિહેરના ઇતિહાસને સ્પર્શતી માહીતી બહુ જ અલ્પ પ્રમાણમાં આપી છે. વર્ષાઋતુમાં મુશળધાર વરસાદથી ધોવાઈને એ પહાડોમાંથી પ્રાચીન સિક્કાઓ નીકળી આવે છે, જેનો સંગ્રહ ત્યાંની લાયબ્રેરીમાં અને એક જૈન ગૃહસ્થને ત્યાં છે. અમારી ત્રિપુટીએ થોડા દિવસના ત્યાંના સ્થિરવાસ દરમ્યાનમાં કેટલીએક જાણવા જેવી વિગતો મેળવી છે જે યથાસમય શૃંખલાબદ્ધ ગોઠવીને રજુ કરાશે. અત્યારે તે માત્ર તીર્થાધિરાજ શત્રુંજય ઉપરની જિનેંદ્રસૂંકના અનુસંધાનરૂપ એક દેરી માટે જ આ લેખ લખું છું. અહીં એક મરૂદેવાક હતી. એ ટેકરી ઉપર અમે ખાસ નવું જાણવા અને મેળવવા ગયા હતા. એક વખતનું પ્રાચીન જૈન તીર્થસ્થાન જેવું ગણાતું આ સ્થાન આજે જૈનત્વના નામનિશાન વિનાનું થઈ ગયું છે. ભૂમિની સ્પર્શને જરૂર થઈ, પરંતુ જૈનત્વના પવિત્ર વાતાવરણ વિહેણું આ સ્થાને અમને બહુ આલાદ ન ઉપજાવ્યો. ટેકરી ઉપરથી નજર ફેંકતાં ચોતરફ નાના નાના અનેક પહાડો, શિહેરનગર, દૂર દૂર પવિત્ર સિદ્ધગિરિ, એક બાજુ સેનગઢ, ચોગઠની ટેકરીઓ, સામી બાજુ ભાવનગરને દરિયો, વચમાં વરતેજ વગેરે સ્થાનો સાફ નજરે પડતાં હતાં. ઉપર દેરીમાં એક પ્રાચીન શિલાલેખ હોવાનું અમે સાંભળ્યું હતું, પરંતુ અત્યારે એ શિલાલેખનું નામનિશાને અમને ત્યાં હાથ ન આવ્યું. આમાં મુખ્યતઃ જૈન સંધની બેદરકારી અને અજેની ઈર્ષ્યા એ જ કારણ જણાયું. એકાદ પથ્થર એ દેખવામાં આવ્યો જે જિનમંદિરનો હેય. અહીંના શ્રી સંધના કથન મુજબ એક પૂજ્ય સમર્થ સૂરિપુંગવે અહીં વચ્ચેના ચોગાનમાં સુંદર જિનમંદિર બંધાવવાની વાત મૂકેલ, પણ એમાં અનેક કારણોથી સફલતા ન મળી. મારું પોતાનું તો દઢ મન્તવ્ય છે કે એમાં સફલતા મળી હતી તો એક પ્રાચીન જૈનતીર્થ નષ્ટ થતું બચી જાત. હજીયે અનુકુલતાએ જરૂર લક્ષ્ય આપવા જેવું છે. મરુદેવા ટૂંકની લગભગ સામે જ, સાત સેરી–(શાતિશ્રી અથવા શાંતિસૂરિ) નામની ટેકરી છે. આ સાતશેરી એ વાસ્તવિક નામ નથી લાગતું, કાંત શાંતિનાથ ટેકરી અથવા શાન્તિસૂરિ ટેકરી ઉપડથી ફરતું ફરતું ભ્રષ્ટ રૂપ સાતસેરી થઈ ગયું લાગે છે. આ ટેકરીના ઊંચેના શિખર ઉપર એક ૧૬ થાંભલાની નકસદાર છત્રી છે. ચેતરફ ખુલે આ શિખર ઉપર પવન એવો સખત ફૂંકાય છે કે સાચવીને જ ત્યાં ઊભું રહેવું પડે. ઉપરનો ચઢાવે પણ મુશ્કેલ છે. કયાંયથી ઉપર ચઢવાને રસ્તે જ સાફ નથી. દૂરસુદૂર દેખાતે પવિત્ર સિદ્ધા For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૮] જિનેન્દ્ર-ટુકના અનુસંધાનમાં [૨૩] ચલ અહીંથી બહુ જ સાફ દેખાય છે. અહીં છત્રીમાં તો અત્યારે કશુંયે નથી. વચ્ચે કોઈ અર્થદાસે અર્થની લાલસાએ ખાડા ખોદ્યા છે. ઉપરનું શિખર ટૂટી ગયું છે. ટેકરીના પૂર્વ તરફના ઢળાણમાં દેવીઓ (વિદ્યાદેવીઓ જેવી)ની ચાર દેરીઓ છે. તેમાં એક દેવીની નીચે સં ૧૧૦૬ (૧૫૮૬)નો લેખ છે. દેવીઓ કંઈક ખંડિત-અખંડિત છે. દેરીઓ ખંડિત છે અને ઘણીખરી દટાયેલી છે. દેવીઓનાં આસનો દબાયેલાં છે. કહે છે કે વર્ષાદથી જોવાઈ ધોવાઈને માટી ખસી જવાથી આ દેરીઓ અને દેવીઓ દેખાવા માંડી છે. અહીં વિશેષ ખોદકામ થાય તે ઘણું પ્રાચીન સ્થાપત્ય મળી આવે ખરું. ટેકરીની શરૂઆતમાં એક સુખનાથ મહાદેવનું મંદિર અને ત્યાંથી આગળ જતાં જિનેન્દ્રકવાળા વિભાગ આવે છે. પહેલી વાર જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અમારી ત્રિપુટી અને સાથે સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યપ્રેમી પૂ. મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ આદિ હતા. ગરમીની ઋતુ છતાંયે મેઘરાજા પણ સાથે જ આવ્યા હતા. શિલાલેખ વગેરે લઈને અમે ઉપર જવાનો વિચાર કરતા હતા ત્યાં તે મેઘરાજાએ પોતાનું કામ શરૂ કર્યું અને અમને અર્ધા કલાક વિશ્રાંતિ લેવા બેસવું પડયું. પુનઃ ચિત્રી પૂર્ણિમાએ શિહેરના શ્રીસંધ સાથે અહીં શ્રીસિદ્ધગિરિરાજનાં દર્શનાર્થે આવવું થયું. પ્રાતઃકાલનો સમય હતો. દૂર સુદૂર ગિરિરાજનાં શિખરેનું દર્શન થતુ હતું. બધાએ ભક્તિભાવથી ચૈત્યવંદનાદિ કર્યા સિદ્ધગિરિરાજ જાણે આપણું સન્મુખ જ હોય, અમે બધા ચઢતા હેઈએ, અને જાણે દાદાનાં દર્શન થયાં, મંજુલ સ્વરે ભક્તિથી ગવાતાં સ્તવને સંભળાતાં હોય એમ બધાને લાગતું. આ દેરી માટે જૈન સંઘને અને અજેનોને કંઈક ઝઘડે પણ થયેલો, પરંતુ ફેંસલે જેન સંઘના લાભમાં જ થયો છે. અહીંથી નવો રસ્તો પણ નીકળી શકે તેમ છે. તેમજ શ્રીજૈનસંઘ ધારે તો આ સ્થાનનો ઉદ્ધાર પણ કરી શકે છે. પણ એક તો અહીં આપસનો કુસંપ, અનૈકય અને આને અંગે જ ઉત્સાહને અભાવ, ત્યાં આપણે વધુ આશા રાખીએ એ તે મૃગજળ પાછળ દોડવા જેવું જ લાગે છે. બીજું આર્થિક ઝંઝાવતનો પ્રશ્ન પણ એટલો જ વિકટ છે. બાકી અહીંને શ્રીસંઘ એક થઈ પ્રયત્ન કરે તો મરુદેવા–ટૂંક, અને આ સાતસેરી-શાંતિનાથજીની ટૂંકનો પણ ઉદય કરી શકે એમાં સંદેહને સ્થાન નથી. અહીં શ્રીસંઘ ચૈત્રી, કાર્તિકી પૂર્ણિમાના દિવસોએ, તેમજ બીજા પણ મોટા પર્વના દિવસોએ વાજે ગાજેથી આ સાતશેરી ટેકરીની જિતેંદ્ર-સૂકે આવે છે અને સામે જ દેખાતા સિદ્ધિગિરિનાં દર્શન–સ્તવન કરે છે. દેરીની વ્યવસ્થા-પૂજા તથા રક્ષા આદિની સંપૂર્ણ સત્તા જેન સંધની જ છે. દેરીની આસપાસ સુંદર પરથાર છે અને આજુબાજુ કિલ્લા જેવું છે. સુખનાથ મહાદેવવાળા સ્થાનમાંથી રસ્તે છે અને કિલ્લામાં બારી–હાનો દરવાજો છે ત્યાંથી અહીં અવાય છે. રસ્તો જાહેર છે. ગમે ત્યારે આવો જાઓ તો રેક ટેક નથી. હવે આપણે શિલાલેખ જોઈ લઈએ. દેરીમાં પબાસન ઉપર એક અને પબાસન નીચે બે-એમ ત્રણ પાદુકાઓ છે. આ ત્રણે પાદુકાઓ ઉપર વચમાં પાદુકા અને ચારે તરફ લેખ એવી ગોઠવણી છે. એ ત્રણે લેખે આ પ્રમાણે છે – પબાસન ઉપરની પાદુકા ઉપરનો લેખ__ संवत १९१२ना मासोत्तममासे शुक्लपक्षे काकति सुद ६ वार गुरु दादाजी विजयजिनेंद(द) सुरिपादुका ॥ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ પબાસન નીચેની જમણી તરફની પાદુકા ઉપરનો લેખ संवत १९१२ना मासोत्तममासे शुक्लपक्षे काकति सुद ६ पं. श्री....विजयजी तस्य पादुका भरापितं ॥ પબાસન નીચેની ડાબી તરફની પાદુકા ઉપરનો લેખ पं. कल्याणकुशलानां उपदेशात् साधवी श्रीनानश्रीजीई पादुका भरापित शुभं भवतु । આ ત્રણ પાદુકાઓમાં એક તે તપાગચ્છીય ભટ્ટારક શ્રીપૂજ્ય જિનેંદ્રસૂરિની પાદુકા છે. શ્રીનિંદ્રસૂરિજીને પરિચય સુપ્રસિદ્ધ ભક્તકવિરાજ શ્રી વીરવિજયજી મહારાજ ચોસઠપ્રકારી પૂજાના કલશમાં આ પ્રમાણે આપે છે “વિજયજિતેંદ્રસૂરીશ્વરરાજ્ય, તપગચ્છ કેરે રાયો.” જિતેંદ્ર-ટૂંકના શિલાલેખાના આધારે ભટ્ટારક શ્રીવિજયધર્મસૂરિજીના પટ્ટપ્રભાવક શ્રીવિજયજિતેંદ્રસૂરિ થયા છે. તેમના પટ્ટપ્રભાવક વિજયદેવેંદ્રસૂરિજી થયા છે. તેમની વિદ્યમાનતામાં શ્રી વીરવિજયજી મહારાજે બીજી પૂજાઓ બનાવેલી છે. આ સિવાય ભાવનગર સ્ટેટને રાજમહેલ પણ જોવા જેવો છે. તેમાં કેટલાંક પ્રાચીન ચિત્ર કલાની દષ્ટિએ જોવા જેવો છે. બહાર નીકળતાં દરવાજાની અંદર જ એક મહાદેવજીના મંદિરની બહાર જૈન મૂતિના પરિકરના કેટલાક ખંડિત ભાગે ત્યાં હતા. એક ભાગ ઉપર વંછ સાફ વંચાતું હતું. તેરમી-ચૌદમી સદીનો લેખ હતો. પરિકરના નીચેના ભાગના ત્રણ ટુકડા હતા. આ બધું જલદી જલદી જોઈ અમે ઉપાશ્રયે આવ્યા. - શિહેરમાં સુંદર જિનમંદિર છે. એક મંદિરમાં જ બે વિભાગમાં બે મંદિરે છે. એકમાં મૂલનાયક શ્રીસુપાર્શ્વનાથજી છે, અને બીજા વિભાગમાં શ્રી અજિતનાથજી પ્રભુ મૂલનાયક છે. મંદિર ભવ્ય અને દર્શનીય છે. મૂર્તિઓ પ્રાચીન અને મનોહર છે. શ્રીસુપાર્શ્વનાથજી ભગવાનના મંદિરની બહાર સીડી પાસે ઉપર એક નાની દેરી છે, તેમાં પણ એક પાદુકા છે. લેખ છે. લેખ લીધો છે, પણ તેની નક્ત અહીં નથી એટલે નથી આપે. - શ્રી અજિતનાથજીના મંદિરના નીચે વ્યાખ્યાનશાળા છે. તેમાં પેસતાં સામે જ તપગચ્છાધિપતિ શ્રીમૂલચંદજી મહારાજ (મુક્તિવિજયજી ગણિ) ની સુંદર મૂર્તિ છે ખુણમાં ડાબી બાજુ શ્રીમાણીભદ્રજી છે જે ચમત્કારી અને પ્રાચીન છે. અહીં યતિઓની ગાદી છે—હતી. બીજું નાનું ઘરમંદિર છે જેને જીર્ણોદ્ધાર ચાલે છે. ઉપાશ્રય-ધર્મશાળાની બધી સગવડ છે. સ્ટેશન પર ભાવનગરવાળા સદ્દગૃહસ્થોએ બંધાવેલી વિશાળ જૈન ધર્મશાળા છે. અહીં ઉતરનાર યાત્રિએ શિહોરના મંદિરનાં દર્શન જરૂર કરવાં. પાલીતાણું જનાર દરેક યાત્રિકને શિહોર ગાડી બદલવી પડે છે. સમય મળે તેમણે જરૂર લાભ લેવા જેવું છે. શિહોર ઉપર ખાસ તપગચ્છાધિરાજ શ્રીમૂલચંદ્રજી મહારાજને ધર્મોપકાર હોવાથી પાઠશાળા વગેરે પણ તેમના નામથી ચાલે છે. શિહેર ખાસ તેમનું ક્ષેત્ર કહેવાય છે. શિહેરની ધર્મભાવના પણ સારી છે. પણ આજે તેમાં જે અનૈય–અપ્રેમ અને સંપનો અભાવ જોવાય છે તે નિકળી જાય તો તેની પ્રાચીન કારકીદી શેભે તેમાં સંદેહ નથી. શાસનદેવ સર્વને સહુબુદ્ધિ અર્પે એ જ શુભેચ્છા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir भारतवर्षके बाहर जैनधर्म लेखक:-श्रीमान् डॉ. बनारसीदासजी जैन M. A. Ph. D. लाहौर यद्यपि जैन और बौद्ध धर्म दोनों ही श्रमण संस्कृतिके भेद हैं, और इनके सिद्धान्त और आचरण भी आपसमें कुछ कुछ मिलते-जुलतेसे हैं, तथापि बौद्ध धर्म तो अपनी जन्मभूमि भारतको छोड़ कर दूर तक देश-देशान्तरोंमें फैल गया है, लेकिन जैनधर्म भारतवर्ष तक ही सीमित रहा है। इसका कारण यह प्रतीत होता है कि जैनधर्मके उपदेष्टा साधु-मुनिराजोंके जीवनके नियम बहुत कठोर होते थे और वे इन पर बड़ी दृढता से चलते थे। वे इनमें शैथिल्य न आने देते थे। ये नियम एसे कठिन थे कि विदेशमें इनका पालन करना बड़ा मुश्किल था । इस लिये जैनधर्मका प्रचार भारतके बाहर नहीं हो सका और न भारतके बाहर कोई जैन अवशेष ही मिले हैं। मगर फिर भी श्रावक लोग तो व्यापारके निमित्त देश-देशान्तरोंमें जाया करते थे और वहांके रहने वाले इनके संपर्कमें आते थे। संभव है कि इन श्रानकोंका कुछ न कुछ प्रभाव अन्य देशोंके किसी किसी व्यक्ति पर पड़ जाता होगा। ऐसे एक व्यक्ति हैं अबुल अला जो अरब देशके विख्यात दार्शनिक कवि थे। ये मुअ के रहने वाले थे इस लिये अबुल अला मुअरींकेनामसे प्रसिद्ध हैं। इनकाजीवन बड़ा निवृत्तिमय था। ये निरामिष आहार करते थे अर्थात् इनको मांस भक्षणका सर्वथा त्याग था। यहा तक कि ये दूध पीनेमें भी पाप समझते थे, क्योंकि दूध तो गाय भैसके अपने बच्चों के लिये होता है। वे ऐसा दूध लेते थे जो गाय भैसके बच्चोंके तृप्तिपूर्वक पीलेनेके पीछे बचे। इसी प्रकार वे मधु (शहद) का भी सेवन न करते थे, क्योंकि मधुको मक्खियां अपने लिये बनाती हैं। इसी हेतुसे: अण्डे आदिका भी इन्हें परित्याग था । इनका भोजन और वस्त्र इतना सादा होता था कि दूसरा कोई पुरुष इसे खाना और पहिनना पसन्द न करे । वे चमड़ेका जूता पहिननेमें पाप समझते, इसलिये पैरोंमें लकड़ीकी खडाऊं डाला करते । वे जीवरक्षामें बड़े सावधान रहते थे। वे कपडेका प्रयोग बहुत थोडा करते, यहां तक कि नग्न रहना पसन्द करते थे । इनका जन्म सं. १०३० में और मृत्यु सं. १११५ मे हुई। इस प्रकारके निवृत्तिपरक और दयालु व्यक्तिका अरब जैसे अनार्य देशमें पैरोंमें प्रयोग बहुत थोडा थे। का प्रयोग बहुत बाला करते । वे जीवरक्षा और मृत्यु सं. १११५ अनार्य देश For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ २९९ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ [ वर्षा आर्य है । जर्मन विद्वान क्रेमर और अनुमान है। ग्लाजनपका कि जैनधर्मके प्रभावके बिना इस प्रकारका जीवन संभव नहीं । अबुल अलाने अपनी आयुका अधिक भाग बग़दाद में व्यतीत किया । वहां बहुतसे जैन व्यापारी रहते थे । उनके संसर्गमें आकर अबुल अलाने मांसभक्षण आदिका परित्याग किया होगा और जीवों पर दया करना सीखा होगा | Acharya Shri Kailassagarsuri Gyanmandir अरबके अतिरिक्त चीनी तुर्किस्तान में भी जैनधर्मके अस्तित्वका अनुमान किया गया है । एन. सी. महेताके आधार पर सी. जे, शाह लिखते हैं- "चीनी तुर्किस्तानके गुफा - मन्दिरोंमें जैन घटनाओंके भी चित्र बनाये जाने लगे थे " । एन सी. महेताके कथन का आधार है ए फान ल. कोकका ग्रन्थ जिसमें मध्य एशियाके बौद्ध अवशेषों का वर्णन है । इसके तीसरे भाग में एक चित्र ( नं. ४) दिया है, और पृ. ३० पर उसके विषयमे' लिखा है कि यह चित्र जैनधर्मकी दिगम्बर संप्रदाय से संबन्ध रखता है, जो इसकी दो मुख्य संप्रदायोंमेंसे एक है । यह चित्र २७ इंच ऊंचा और ८ इंच चौड़ा है । एक हज़ार बरस से अधिक पुराना है, और हरी - लाल भूमि पर नीले रंगसे बना है । इसका सिर खण्डित हो चुका है । चित्रित व्यक्ति अपने पादायों पर खडा है जैसा कि नृत्य करते समय किया जाता है । दाईं टांग आगे लाकर बाईं और कर दी है । इससे पैरोंका व्यत्यय हो गया है अर्थात् दायां पैर बाईं ओर और बायां पैर दाईं ओर आ गया है । इसके कटि प्रदेशमें मेखला के चिह्न भी दिखाई दे रहे हैं । सबसे विचित्र बात यह है कि चित्रित व्यक्ति बिलकुल नग्न है और उसके लिङ्गको वेधन करके उसमें धातुका मोटा छल्ला डाला हुआ है जैसा कि भारतके कई तपस्वी किया करते थे । अब उपर्युक्त वर्णन वाले इस चित्रको किसी प्रकार जैनधर्मसे संबन्धित १. २. H. V. Glasenapp : Der Jainismus, Berlin, 1925. pp. 455-56. Chimanlal J. Shah : Jainism in northern India, Bomby, 1932. p 194. Nanalal Chamanlal Mehta Studies in Indian Painting, Bombay, 1926. p. 2. 3. A. von Le Coq: Die Buddhistische Spaetantike in mittelasien, Band III Die Wandmalereien, Berlin, 1924, For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir % 3E ८] ભારત વર્ષ કે બાહર જેનધર્મ [२९७] नहीं कर सकते । अतः हम कह सकते हैं कि भारतसे बाहर अभीतक जैनधर्मका कोई अवशेष नहीं मिला । जबसे जैन लोग यूरोप और अमरीकामें जाने लगे हैं तबसे वहां भी कुछ व्यक्ति जैनधर्मको पालने वाले हो गये हैं। सं० १९५० में श्रीयुत् वीरचंद राधवजी गांधी " वलज कांग्रेस आफ रिलिजनज" में, जो अमरीकाके चिकागो नगरमें भरी थी, जैनधर्मके प्रतिनिधि बन कर गये । कांग्रेसकी समाप्ति पर गांधीजीने अमरोकामें भ्रमण किया और वहां कई स्थानों पर जैनधर्मके विषयमें व्याख्यान दिये । अमरीकामें "गांधी फिलोसाफिकल सोसायटी" की स्थापना हुई। फिर सं० १९५२ में गांधीजी इंग्लैंड गये । वहां उनके संसर्ग से मि० हर्बर्ट वारनने जैनधर्म अङ्गीकार किया । सं० १९८२ में इन पंक्तियोंका लेखक भी इंग्लैंडमें था और दो तीन बार मि० वारनसे मिला । इनसे मिलकर बहुत आनन्द प्राप्त हुआ कयोंकि वारन महोदय बड़े भद्रप्रकृति हैं । इन्होंने जैनधर्म पर एक पुस्तक भी लिखा है। इन्होंने मांस और मदिराका सर्वथा परित्याग किया हुआ है । सं० १९७० में श्रीयुत जगमंदरलाल जैनीके उद्योगसे लंदनमे “महावीर ब्रदरहुड" और " जैन लिट्रेचर सोसायटी" की स्थापना हुई । कई बरस तक बा०चम्पतराय जैन यूरोपमे जैनधर्म पर लेकचर देते रहे । इस प्रयत्नका फल यह है कि हर्बट वारन के अतिरिक्त अलैग्जेंडर गार्डन, मिसिज एथल गार्डन, लूई डी सेन्टर आदि कई अंग्रेज ब्यक्ति जैनधर्मको पालने वाले हो गये हैं। चीन, जापान आदिकी जनताको जहां बौद्ध धर्म का इतना प्रचार है, जैनधर्मका परिचय करानेकी आवश्यकता है । For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન સ્થાપત્ય અને જ્ઞાનમંદિરથી સમૃદ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ જૈસલમેર લેખક:-શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ. (ગતાંકથી ચાલુ) શ્રી શાંતિનાથજીના ગભારામાં મૂળનાયક તરીકે શ્રી શાંતિનાથ ભગવાનની સંવત ૧૫૭૬ની સાલના લેખવાળી ધાતુની મેટી (પંચતીર્થ) મૂર્તિ બિરાજમાન છે, મૂળનાયકનો લેખ પાછળના ભાગમાં હોવાથી બરાબર વાંચી શકાતો નથી. મૂળનાયકની પલાંઠી પર નીચે પ્રમાણેના અક્ષરે વાંચી શકાય છે – ॥ सं० १५३६ वर्षे फा० सु० [३] दिने श्रीशांतिनाथ ॥ મૂળનાયકની મૂર્તિ ઉપરાંત બાકીની ત્રણે દિશાઓમાં એકેક જિનપ્રતિમા છે, અને આ ચારે જિનપ્રતિમાઓ, ફરતી સમવસરણની આકૃતિમાં બિરાજમાન છે. ખરેખર ગભારાની અંદરનું આ સમવસરણ પણ શિલ્પકલાનો સુંદર નમુન છે. સમવસરણના ઉપરના ભાગમાં નાનું સરખું શિખર પણ છે. શિખરના ઉપરના ભાગમાં ઘુમટની છતમાં જુદી જુદી જાતનાં અસરાનાં વાદ્યો સહિત નૃત્ય કરતાં બાર સ્વરૂપો છે અને તે બારે અપ્સરાનાં રૂપની નીચે (૨) શ્રી સંભવનાથના દેરાસરની માફક જ બાર બીજાં જુદાં જુદાં ગાંધર્વોનાં સ્વરૂપ છે. આ છતનો ખાસ ફોટો લેવા જેવો છે. મૂળનાયકના ગભરાની પાષાણુની મૂર્તિઓ પૈકી બાર મૂર્તિઓ પરના નાના નાના લેખે જે વાંચી શકાય તેવા છે તે આ પ્રમાણે છે – 1. જેar guથા 2. सा० कीता भा० करणी पुण्यार्थ 8. सा० सवा भा० हसू पुण्यार्थ 4. Waitતનાથ તા. મન્ના ના સેવર છે, સં. ૨૬૦૮ મિમાઘ સુfક 6. I૮ સંવત ૨૯રૂદ શ્રવિન્દ્રનાથ જૈિ [] શ્રાવિનચંન્નઃિ | 7. सं० १५१८ वर्षे ज्येष्ट यदि ४ सं० विजा भार्यया भूरि 8. श्रीसुविधिनाथ बिंबं का० सा० सोनूमल 9. परीखि काजा सा० पूजा 10. g કારિત 11. શrs કાજ 12. v માત્ર ૬ પુથાર્થ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેસલમેર [२६ ] ઉપરોક્ત બાર પ્રતિમાઓ સિવાય એક ચરણપાદુકા પણ છે અને તેના ઉપર નીચે प्रभागेन। सेम:___संवत् १५३६ वर्षे फा० सु०५ दिने श्रीऊकेशवंशे संखवाल गोरे सा० आपमल्ल पुत्र सा० पेथा पुत्र सं० आसराज भार्या गेलमदे नाम्ना पुत्र सं० खेता पुत्र सं० वीदा नोडादि युतया श्रीआदिनाथपादुकायुग्म कारयामास। प्रतिष्ठितं श्रीखरतरगच्छे श्री जिनभद्रसूरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः ॥ संवत् १५३६ वर्षे फागुणसुदि ३ श्री आदिनाथनी पादका बाई गेली कारिता (५) श्री अटार्नु रास२:--- આ દેરાસર ઉપરોક્ત (૪) શ્રી શાંતિનાથજીના દેરાસરની નીચેના ભાગમાં આવેલું છે. દેરાસરમાં પેસતાં ડાબા હાથ તરફથી ભમતી શરૂ થાય છે. ભમતીમાં ૭૩ પીળા પાષાણની, ૫ સફેદ આરસની અને ૧ કાળા પાષાણની મલીને કુલ ૭૯ નાની મોટી પાષાણુની જિનપ્રતિમાઓ છે. આ દેરાસરના મૂળનાયકના બંને બાજુના મંડોવરોમાં સુંદર શિલ્પ કતરેલાં છે. ભમતીમાંની કેટલીક કૃતિઓ પર નાના લેખ કોતરેલા છે, જે નીચે પ્રમાણે છે – १. सं. १५३६ ५० फा० सु० ३ ऊकेशवंशे श्रे० रो......प्र० जिनचंद्रसूरिभिः २. भा० माणिक सिवदत श्रीशीतलनाथ ३. प० गुणराज कारिता शिवराज ४ श्रीअजितनाथ अमरीपुण्यार्थ ५. सं ॥ १९२८ का मि । माघ सुदि १३ गुरौ श्रीमुनिसुव्रतजिनबिंवं .........प्र । भ । श्रीजिनमुक्तिसारिभिः करापितं... ६. ॥सं० १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्रीधरहुडियागोत्रे सा० खीमा पुत्र सा० धरमा भार्या (2) मीडादेऊ पुत्र गढमल्ल घरमा नाम्ना निज भार्या पुण्यार्थ श्रीमहावीरबिंबं कारितं । प्रतिष्ठितं । श्रीबृह (3) श्रीरत्नाकरसरिपट्टे श्रीमेरुप्रभसूरिभिः ॥ शुभं ॥ ભમતીમાંથી ફરીને સભામંડપમાં અવાય છે. સભામંડપના ચાર થાંભલાઓની વચ્ચે વચ્ચે તેરણો આવેલાં છે. સભામંડપમાંથી ગભારામાં જતાં બહારની બાજુના ડાબા હાથ તરફ પીળા પાષાણુની કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમા, ૧ પીળા પાષાણની પદ્માસનસ્થ જિનમૂર્તિ, ૧ સફેદ આરસની મૂર્તિ તથા ૧ કાળા પાષાણની જિનપ્રતિમા આવેલી છે. આ બને કાર્યોત્સર્ગસ્થ જિનપ્રતિમાઓને ફરતી બીજી અગિયાર અગિયાર જિનપ્રતિમાઓ છે. આ પ્રમાણે બંને મળીને ચોવીશી થાય છે. આ ચોવીશીના બંને કાઉસગીયાપર નીચે પ્રમાણે લેખ છે – (1) संवत् १५८२ वर्षे फागुण धदि६ दिने सोमवारे (2) श्रीसुपासबिंबं कारितं सं० माला पुत्ररत्न सं० पूनसी (3) केन पुत्रादि परिवारयुतेन स्वश्रेयसे प्रति [0] ગભારામાં પેસતાં જમણે હાથ તરફ બહારની બાજુ પીળા પાષાણની ૧ ચોવીશી, For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૭૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૮ ૧ સફેદ આરસની પદ્માસનસ્થ જિનમૂર્તિ, તથા ચાર પીળા પાષાણની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે. ગભારાની અંદરના ભાગમાં અનુક્રમે સાત, પાંચ, સાત અને પાંચ મળીને ચારે દિશામાં કુલ ૨૪ સફેદ આરસની જિનપ્રતિમાઓ છે તથા ૨ પીળા પાષાણની અને ૨ સફેદ આરસની મળીને કુલ ૪ ગુરમૂર્તિઓ છે. આ દેરાસરના મૂળનાયક કુંથુનાથ ભગવાન છે, પરંતુ પરંપરાથી આ દેરાસર અષ્ટાપદજીના દેરાસરના નામથી પ્રસિદ્ધ હોવાથી મેં પણ તે જ નામ રાખ્યું છે; બાકી શાસ્ત્રીય દષ્ટિએ જોતાં ૨૪ જિનપ્રતિમાઓનો ક્રમ સાત, પાંચ છે તે બરાબર નથી, પરંતુ ચાર, આઠ, દસ અને બે એ પ્રમાણે ૨૪ જિનપ્રતિમાએનો ક્રમ હોવો જોઈએ. ગભારાની અંદરની ભરતીમાં આપણું ડાબા હાથથી ગણતાં સૌથી પ્રથમ પીળા પાષાણની વીસી આવે છે, જેની નીચે આ પ્રમાણેને લેખ છે – ॥८०॥ संवत् १५३६ वर्षे फागुण सुदि ३ दिने श्रीऊकेशवंशे श्रीसंखवालगोत्रे सा० मणगद पु० सा० जयता भार्या कपूराई श्राविकया कारि०प्रतिष्ठिता श्री खरतरगच्छे श्री जिनभद्रसरिपट्टे श्रीजिनचंद्रसूरिभिः । ઉપરોક્ત ચોવીસીની જોડે બીજા નંબરે બાવન જિનેશ્વરને પટ્ટ છે, જેની નીચે આ પ્રમાણે લેખ છે– (1) Iટના સંવત ૨૦ વર્ષ જુન સુ િરૂ દ્વિરે શ્રીરાર્ધ - चोपडागोत्र सा० पांचा भा० रूपादे पु० सं० लाखण भा० लखमादे पु [-] (2) ण्यार्थ पुत्र सं० शिखरा सं० समरा सं० माला सं० मुहणा सं० सुहणा सं० कुरपाल सुश्रावकैः द्विपंचाशजिनालयपट्टिका कारिता प्रतिष्ठिता છીણત [– ] (3) रगच्छे श्रीजिनभद्रमरिपट्टालंकारे श्रीजिनचंद्रमरिराजैः तशिष्य श्रीजिनसमुद्रसहितैः ॥ श्रीजेसलमेरुमहादुर्गे ॥ श्रीदेवकर्णराज्ये ॥ બાવન જિનેશ્વરના પટની પછી અનુક્રમે એક સફેદ આરસની તથા ચાર પીળા પાષાણની પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, પછી તેર જિનને પીળા પાષાણને પટ તથા પીળા પાષાણની વીસીને બીજે પટ આવેલો છે, જેની નીચે આ પ્રમાણે લેખ છે – (1) सं० १५३६ फागुण सु० ३ सं० लाखण पुत्र सं० समरा भा० (2) मेघाई पुण्यार्थ चतुर्विंशतिजिनपट्टः का० प्र० खरतरगच्छे श्रीजिन ચંદ્રવ્રુત્તિમ: | ઉપરોક્ત ચાવીશ જિનના પટ પછી પીળા પાષાણની ૬ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે. પછી અનુક્રમે ત્રીજે ચોવીશ જિનનો પટ તથા પીળા પાષાણની ૧૬ અને સફેદ આરસની બે પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે, અને ૧ ધાતુની પંચતીર્થ છે. આ પ્રમાણે આ દેરાસરમાં કુલ બહારની ભમતમાં ૭૯, ગભારાની ડાબી બાજુએ ૫, ગભારાની જમણી બાજુએ ૫, ગભારાની ભરતીમાં ૩૦ અને ગભારાના મૂલનાયકની ૨૪ મળીને કુલ ૧૪૩ પાષાણુની જિનપ્રતિમાઓ, ૧ ધાતુની પંચતીર્થ, ૪ પાષાણની For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક છે! જૈસલમેર [ ૨૭૧ ] ગુરુમૂર્તિએ, ૪ પાષાણુની ચેાવીશીએ, ૧ બાવન જિનના પાષાણના પટ તથા ૧૭૨ જિનને પાષાણને પટ આવેલાં છે. આ દેરાસરમાંથી બહાર નીકળીએ એટલે તેની લગોલગ ચાત્રાળુઓને સ્નાન કરવાની વિશાળ જગ્યા આવે છૅ, જ્યાં બારે મહિના પૂન્ન કરવા માટે સેંડા તથા ગરમ પાણીની સગવડ રાખવામાં આવે છે. સ્નાન કરવાની એરડીની સામે જ અને શ્રીપાર્શ્વનાથના દેરાસરમાંથી બહાર નીકળતાં આપણા ડાબા હાથ તરફ અને કિલ્લા પરથી શ્રીપાર્શ્વનાથજીના દેરાસરમાં જતાં આપણા જમણા હાથ તરફ અનુક્રમે (૬) શ્રીઋષભદેવ ભગવાનનું તથા (૭) શ્રીચંદ્રપ્રભુ સ્વામીનું દેરાસર આવે છે. (૬) શ્રીઋષભદેવ ભગવાનનું દેરાસર:---- આ દેરાસરના સભામંડપમાં બાર થાંભલાઓ છે. આ ચાંભલાએની વચ્ચે તારણા નથી. ભમતીમાં આપણા ડાબા હાથ તરફથી જતાં પીળા પાષાણુતા ખેતેર જિનનેા પટ આવેલા છે, જેની નીચે આ પ્રમાણે લેખ :~~~ (1) સં] ૯૬ વષઁ જાનુન સુવિદ્ ના શ્રી રાયરો ગળધરોત્રે सं० सच्चा भार्या श्रा० सिंगारदे पुत्र सं [देव] सिंघेन पुत्र सा० रिणमा सा० भुणा सा० सहणा सा० महणा पौत्र (2) [-] दा [सा०] मेघराज । जीवराज सहितेन भा० अमरी पुण्यार्थ પટ્ટાહારિ પ્રતિષ્ઠિતા....... પ્રીત્તિનëપ્રવ્રુિિમઃ । સુર્મ ।। આ ચાવીસ જિનના પટ પછી બીજી ૩૯ નાની મેાટી પદ્માસનસ્થ જિનપ્રતિમાએ આવેલી છે, પછી પીળા પાષાણને માટા એક સત્તત્તરસય પટ છે, પછી પાછી બીજી ૮ પદ્માસનસ્થ જિનપ્રતિમા આવેલી છે અને છેલ્લા ૭૨ જિનનેા ( અતીત, અનાગત અને વમાન ચાવીશીઓને ) પીળા પાષાણને પટ આવેલા છે. આ પ્રમાણે ભમતીમાં કુલ ૭૬ જિનપ્રતિમા, બે છરી જિનના પટ, ૧ વીશ વિહરમાનને પટ, ૧ ચેાવીશ જિનને પટ અને ૧ પીળા પાષાણને સત્તરિસય પટ આવેલાં છે. આ દેરાસરના શિખરના ડાવાનાં રૂપો ખાસ જોવા લાયક છે. ભમતીમાં આપણી જમણી બાજુના એટલાની કાર પર આ પ્રમાણે લેખ છેઃ-~~~ संवत् १५२६ वरषै फागुण सुदि ५ दिने ऊकेशवंशे धाडीवार गोत्रे सं० रहोआ सं० देवलदे पुत्र આ દેરાસરના મૂલનાયક શ્રી ઋષભદેવ ભગવાનના ગભારામાં પેસતાં ઉપરના બારસાખમાં મંગલમૂર્તિ તરીકે સફેદ આરસની પદ્માસનસ્થ ત્રણ સુંદર મૂર્તિએ કાતરેલી છે. મૂળનાયકની આગળના ભાગમાં સુંદર સફેદ આરસનુ તારણ છે, તે શિલ્પકલાના સુંદર નમુના સમું છે અને તેમાં ૨૪ જિનપ્રતિમાએ નાની નાની પદ્માસનસ્થ કારેલી છે, આ તારણના ખાસ ફૉટા લેવા લાયક છે. ગભારામાં મૂળનાયક સિવાય બીજી છ પદ્માસનસ્થ જિનમૂર્તિ તથા મે ઊભી કાયાત્સર્ગસ્થ પીળા પાષાણુની જિનપ્રતિમા, For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૭]. ન સત્ય પ્રકાશ [વર્ષ ૮ ૧ ધાતુની પંચતીથી તથા નાની ચાંદીની ડબ્બીમાં કોતરેલી સુંદર ચાંદીની ૧ નાની જિનપ્રતિમા છે. આ પ્રમાણે ગભારામાં નાની મોટી કુલ ૧૨ જિનપ્રતિમાઓ બધી મળીને છે. મૂળનાયકને ગભારાને ફરતી ભીતિના ગેખલામાં બીજી ત્રણ પદ્માસનસ્થ જિનપ્રતિમાઓ છે. ગભારાને ફરતી ભમતીમાં બીજી ૫૬ જિનપ્રતિમાઓ તથા નીચેના ભાગમાંની બે મલીને કુલ ૫૮ જિનપ્રતિમાઓ ગભારાની બહારની ભમતીમાં છે. ગભારામાં પિસતાં બંને બાજુએ પીળા પાષાણુની માનુષી આકારની ચક્રવતી ભરતની તથા ક્ષમાશીલ બાહુબલીની સુંદર મૂતિઓ કાર્યોત્સર્ગસ્થ મુદ્રાએ ઊભેલી છે, જે બંનેના ફેટા લેવા લાયક છે. વળી ગભારાની બહાર અને રંગમંડપમાં જમણી બાજુએ પીળા પાષાણના હાથી ઉપર આરૂઢ થએલાં મારુદેવી માતાની મૂર્તિ તથા ડાબી બાજુએ પીળા પાષાણનું સુંદર સમવસરણ આવેલું છે. આ બધા ભાવે બહુ જ સુંદર રીતે શિલ્પીએ પીળા જેસલમેરી પાષાણમાં ટાંકણુથી ઉતારેલાં છે. સમવસરણમાં ચારે બાજુ એકેક ઋષભદેવ પ્રભુની જિનમૂર્તિ પદ્માસનસ્થ બિરાજમાન છે. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનનો લેખ પાછળ હોવાથી વાંચી શકાતો નથી. માત્ર સંવત અને તિથિ વંચાય છે, જે આ પ્રમાણે છે: संवत् १५३६ वर्षे फागुण सुदि ५ મૂળનાયકની જમણી બાજુએ ઊભેલા કાઉસગીઆની નીચે આ પ્રમાણે લેખ છે –. संवत् १५३६ वर्षे फागुण सुदि ५ दिने गणधरचोपडागोत्रे सं० મૂળનાયકની ડાબી બાજુએ ઊભેલા કાઉસગીઆની નીચે આ પ્રમાણેને લેખ છે – (1) | સંવત ૨૯રૂદ ITo g૦ ૯ દિને શ્રીઝરા પર ૨૦ (2) સવા પુત્ર ૪૦ માં માત્ર ધાર પુત્ર સંવ સ્ટાર પુછે રત્નાપુરે [] (8) ન માત્ર સ્ત્રાઇસ્ટ guથાર્થ શ્રીસુvrafષ કાર્તિ ટિ [ — ] (4) તેં છીણારત્તરાજે શનિનામäદ્દેિ જિનચંદ્રવ્રુત્તિfમઃ | (6) શ્રનિમુદિfમઃ આ બધા લેખો ઉપરથી આ દેરાસરની પ્રતિષ્ઠા સંવત ૧૫૭૬ના ફાગણ સુદિ પના થએલી હોય એમ લાગે છે. (ચાલુ) For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિનવવાદ લેખકઃ–પૂજ્ય મુનિ મહારાજ શ્રી દુરંધરવિજ્યજી (ગતાંકથી ચાલુ) છઠ્ઠા નિહનવ શ્રી રોહમ રાશિક મતાગ્રહી વૈશેષિકમતપ્રવર્તક [૪] આ શ્યામવસ્ત્ર પહેરાવીને તિરસ્કારપૂર્વક કાને નગરપાર કરવામાં આવે છે ?” એક નાગરીક અન્ય નાગરીકને પૂછ્યું. - “તમને ખબર નથી: રાજસભામાં ગઈ કાલે જૈન મુનિ સાથે પેલા પરિવાકને વાદ થયો હતો, તેમાં તે પરાજિત થયો ને તેને નગરપારની સજા થઈ.” “તે તો સભામાં ઉપદ્રવ મચાવતો હતો ને ?” “હા, ઉપદ્રવ તે ખૂબ મચાવ્યા, પણ કાંઈ ફાવ્યો નહિ. તમે ત્યાં આવ્યા ન હતા ?” “હું આવ્યો હતો પણ આ ઉપદ્રવની શરૂઆત થયા પછી થોડા સમયે ચાલ્યો ગયો.” “ તમે ક્યારે નિકળી ગયા?” “હું પેલા દરોનો ઉપદ્રવ થશે ત્યારે ઊડી ગયું. પછી શું થયું?” પછી તો એવાં જ જુદાં જુદાં તેફાને થયાં. તે સર્વને પ્રતિકાર મહારાજે કર્યો. બધામાં તે નિષ્ફળ થશે, એટલે ખૂબ ક્રોધમાં ભરાઈને તેણે એક ગધેડીને લાવી.” “ત્યારે તો તેણે ગદર્ભ વિદ્યાનો ઉપયોગ કર્યો હશે ! એ વિદ્યા બહુ બળવાળી ગણાય છે. કહેવાય છે કે તે ગધેડી ભૂકે તો તેનો અવાજ સાંભળવા માત્રથી મોટાં મોટાં સૈન્યોને પણ નાશ થઈ જાય છે. પછી તે ગધેડીએ આવીને શું કર્યું?” તે ગધેડી મહારાજ પાસે આવીને તેમના ઉપર મૂત્ર ને વિષ્ટા કરવા જતી હતી, પણ એટલામાં તો મહારાજે આઘો ફેરવીને તેના માથામાં એવો તે માર્યો કે તે તરત જ પાછી ફરી ગઈ.” સારું થયું. નહિ તો સાંભળવા પ્રમાણે ગધેડી જેના ઉપર મૂત્ર ને વિષ્ટા કરે તેનું શરીર સડીને ખવાઈ જાય. અને એનું એવી સ્થિતિમાં મરણ થાય કે તે જોયું પણ ન જાય. પછી તે ગધેડી પાછી ફરીને ક્યાં ગઈ ? ” ૧. શ્રી કાલિકાચાર્યના બહેન, નામે સરસ્વતી સાધ્વી થયાં હતાં. તે ધણુ રૂ૫વતી ને સૌન્દર્યવતી. હતાં. તેમનાં રૂપસોન્દર્યથી મેહિત થઈને કામી ગભિલલરાજાએ તેમને અન્તઃપુરમાં પકડી મંગાવ્યાં. આ અનાથની શ્રી કાલિકાચાર્ય મહારાજને ખબર પડતા એવા દુષ્ટને દંડ દેવાનું તેમને મન થયું. સન્સ મેળવી યુદ્ધ કરવા મહારાજ ત્યાં પધાર્યા. રાજાએ કિલ્લાના દરવાજા બંધ કર્યા. ને ગદંભી વિદ્યાના બળે ગધેડીને બોલાવીને કિલ્લા ઉપર મોકલી. તે ગધેડીએ ભૂકવાને માં પહોળું કર્યું કે તરત સૈનિકોએ બાણથી તેનું માં ભરી દીધું. એટલે તેને અવાજ બહાર ન નીકળી શક્યો. આખર ગધેડી પાછી ફરી ને ગર્દભિલલ રાજા પર વિષ્કા ને મૂત્ર કરી ચાલી ગઈ. શ્રી કાલિકાચાર્ય મહારાજે તેને પકડો અને સાધવને મુક્ત કરાવી અનર્થપરમ્પરાને પ્રશાન્ત કરી. અને છેવટે પોતે પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈ આત્મસાધનમાં ઉજમાળ બન્યા For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાર [વર્ષ ૮ “તે ગધેડી પાછી ફરીને પરિવ્રાજક પાસે આવીને તેના ઉપર મૂત્ર વિષ્ટ કરીને ચાલી ગઈ. પછી સભાપતિ રાજા વગેરેથી અવહેલના કરાતે પરિવ્રાજક નગર વાર કરાયો.” ખરેખર, પ્રતિવાસુદેવનું ચક્ર જે પ્રમાણે પિતાનું જ વિનાશક થાય છે, તે પ્રમાણે આ વિદા પણ જે કાર્ય માટે વાપરી હોય ત્યાં જો નિષ્ફળ થાય તો મૂકનારને મારે. અરેરે ! બાપડા પરિવ્રાજકની બહુ ખરાબ સ્થિતિ થઈ. કેટલું અભિમાન હતું ? ક્ષણમાં બધું બદલાઈ ગયું.” બીજું શું થાય? વગર વિચાર્યું મિથ્યાભિમાન માણસને ઊંચે ચડાવીને એવું તે પછાડે છે કે તેનું નામનિશાન પણ રહેવા દેતું નથી.” સાંભળ્યું કે આ વિજયથી મહારાજને ઘણું સન્માન મળ્યું, ને તેમને યશ બહુ એ તે સારું જ થયું છે. પણ મહારાજ હજુ એટલા પ્રૌઢ થયા નથી તેમને મળેલ આ માનનો દુરુપગ ન થાય તો સારું. તેઓ આગળ વધે ને આવી વિદ્વત્તા ફેલાવે તે આપણે ગૌરવ લેવા જેવું છે.” “એમાં શું ? આપણા રાજ્યમાં એવા વિદ્વાનો વસે એ આપણને અને રાજ્યને અભિમાનનો વિષય છે, વળી હજુ સુધી હું છવ ને અજીવ એ બે જ પદાર્થ છે એમ જ સમજતો, પણ આ મહારાજનું કથન સાંભળ્યા પછી મારો એ ભ્રમ દૂર થયે ને નવ પણ છે એ સમજાયું.” “હા, મારા પણ સાંભળવામાં અત્યાર સુધી એ નહોતું આવ્યું, મહારાજે એ નવીન જ બતાવ્યું.” શ્રીહગુપ્ત પરિવ્રાજકને વાદમાં પરાજિત કરીને તેની દુષ્ટ વિવાઓને બેલહીન કરી એટલે તેણે ગર્દભ મહાવિદ્યાનો પ્રયોગ કર્યો. શ્રીહગુપ્ત પિતાના ગુરુમહારાજે મંત્રીને આપેલ એવાથી તેને પણ વ્યર્થ કરી એટલે ઉપાયહીન થઈ પરિવ્રાજક સંપૂર્ણ પરાસ્ત થયો ને રાજ્ય તેને નગર પાર કર્યો. ને શ્રીહગુપ્તને ખૂબ માનપૂર્વક વિજ્યા જાહેર કર્યા. ઉપરની નાગરીકાની વાતચિતથી એ સ્પષ્ટ સમજાય છે. [૫] આજ અન્તરંજિકા નગરીમાં ઘરઘર ઉત્સવ છે. જેનો અને જૈનેતર સર્વે શ્રીહગુપ્તના વિજયથી આનેન્દ્રિત થયા છે. શ્રીરાહગુપ્તને મોટા ઉત્સવપૂર્વક રાજસભાથી ઉપાશ્રયે લાવ્યા. તેમના ગુરુમહારાજશ્રીએ વાદમાં વિજય મેળવવા માટે તેમને ખૂબ શાબાશી આપી, ને પછી વાદને વૃત્તાન્ત પૂછળ્યો તે આ પ્રમાણે– હગુપ્ત ! વાદની શરૂઆત કોણે કરી હતી ?” જી, રાજ્ય તરફથી વાર શરૂ કરવા સૂચન કરાયું એટલે તે કંઈ પણ બોલ્યો નહિ ત્યારે મેં કહ્યું “પૂર્વપક્ષ કરે” એટલે તેણે પૂર્વ પક્ષ કર્યો.” “શા વિષયમાં તેણે પૂર્વપક્ષ કરેલ” “જી, જવ અને અજીવ એમ બે જ રાશિ છે. તેનું તેણે સ્થાપન કર્યું.” “ત્યારે તે તેણે આપણને અભિમત સત્ય સિદ્ધાન્તનો પક્ષ લીધે. પછી તેં શું કર્યું?” “જી, મેં ધિરાશિનું ખંડન કરીને ત્રણ રાશિનું સ્થાપન કર્યું.” For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] નિહનવવાદ ર૭૫ ] પછી ફરી તેણે ધિરાશિનું મંડન કરી તારે વિરોધ કર્યો હશે ને ?” હાજી, તેણે ત્રણ રાશિનું સામાન્ય ખંડન કર્યું. વળી મેં સ્થાપના કરી. એમ થોડો સમય પરસ્પર વાદ ચાલ્યો પણ છેવટે જ્યારે મેં તેનું સચોટ ખંડન કરી ત્રણ રાશિનું મંડન આબાદ કર્યું એટલે તે બેલતો જ બંધ થઈ ગયો.” પછી શું થયું ?” “પછી તો તેણે દુષ્ટ વિદ્યાઓનો ઉપયોગ કર્યો, ને મેં તે સર્વ વિદ્યાઓને આપશ્રીના પસાયથી પ્રતિકાર કર્યો એટલે તેમાં પણ તે ન ફાવ્યો.” સારું થયું. પણ વાદમાં વિજય મળ્યા પછી તે ખુલાસો કર્યો કે નહિ કે આ ત્રણ રાશિનું મેં જે સ્થાપન કર્યું છે તે ફક્ત આ પરિવાજને પરાજિત કરવા માટે કરેલ છે. પણ વાસ્તવિક તો બે રાશિ જ છે.” નાજી. એ ખુલાસો મેં નથી કર્યો.” તારે એવો ખુલાસો કર જોઈતો હતો. તારા ખુલાસા વગર તારા બોલવાથી કેટલાએક ત્રણ રાશિને સત્ય માની બેસે તો અનર્થ થાય ઠીક હજુ શું બગડી ગયું છે કે આવતી કાલે સભામાં જઈ ખુલાસો કરી આવજે” “ છે. એમાં અનર્થ શું થાય છે અને હવે એ ખુલાસો કરવાની જરૂર જણાતી નથી. વળી એવું કહેવાથી મારા વચનનું બહુમાન ઘટે ને મારી લઘુતા થાય.” એમાં લઘુતા શું થાય ? ઉલટું આપણે સત્ય માર્ગને અનુસરીએ છીએ ને આગ્રહવાળા નથી એવી છાપ પડે અને સ્પષ્ટીકરણ ન થાય તે વાદીને પરાજય પમાડવા આમ કહેવાય છે એવું ન સમજનારા ત્રણ રાશિને સત્ય માની બેસે તે આપણુથી મિથ્યાત્વની પુષ્ટિ થાય, માટે જરૂર ખુલાસો કરી આવો.” જે સભામાં મેં ત્રણ રાશિની સ્થાપના કરી ત્યાં જ જઈને મારે મુખે મારું કથન મિથ્યા છે ને પરિવાજની માન્યતા તથ્ય છે એવું કહું તો મારું ગૌરવ શું રહે છે મારાથી એવું બની શકશે નહિ.” “તારાથી એ ન બની શકે તે તું મિથ્યાત્વની પુષ્ટિ કરે ને હું તે ચલાવી લઉં તે મારાથી પણ બની શકશે નહિ. વળી તારે કયાં એમ કહેવું છે કે મારું કથન મિથ્યા છે ને પરિવ્રાજકનું સત્ય છે.” તારે એમ ખુલાસો કરે કે બે રાશિ સત્ય છે ને ત્રણ રાશિ અસત્ય છે. મેં અમુક કારણસર ત્રણ રાશિનું મંડન કર્યું હતું, પણ તે યથાર્થ નથી. આ તો આ છે. પણ કોઈ વખત એવો જ પ્રસંગ આવે કે જેમાં કોઈ આવા જ વાદી આપણને અભિમત આત્મા-કમમુક્તિ વગેરે પદાર્થોનું ખંડન કરે ને આપણે તે સર્વનું ખંડન કરીએ ને છેવટે આપણે વિજય થાય એટલે એ સાચું કર્યું છે તેનો ખુલાસો કરવાથી આપણે હલકા પડીએ છીએ એવું થોડું છે ? વાદમાં વિજય તે બુદ્ધિને થાય છે, સત્ય સિદ્ધાન્તને થોડો થાય છે ? તું સત્ય સિદ્ધાન્તને બતાવત છે ને તારાથી વિશેષ પ્રતિભાશાળી કોઈ સામે હોય તે તારું સર્વ ખંડન કરી નાખે ને વિજયી થાય એથી એ સત્ય, એમ હું માની લેવાય છે માટે આપણે ખુલાસે જરૂર કરી આવો જ જોઈએ. ન કરી આવીએ તો દેષિત થઈએ.” For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ર૭૬ ] શ્રી જેને સત્ય પ્રકાશ વર્ષ ૮ “જી. આપનું કહેવું યથાર્થ છે, પણ મેં તદ્દન મિથ્યા મંડન કર્યું હોય તો ખુલાસો કરવાની જરૂર રહે. આ તો અપેક્ષાથી ત્રણ રાશિ સંભવી શકે છે, તે સત્ય વચનનો ખુલાસો કરવાની શી જરૂર ?” કોઈ પણ રીતે ત્રણ રાશિ ન સંભવે. જીવ નામની કોઈ જુદી વસ્તુ જગતમાં હોય તો ને ? અપેક્ષાથી ત્રણ રાશિ સંભવે છે એ તારી માન્યતા મિથ્યા છે.” ગુરજી, યુક્તિ અને આગમ બનેથી ત્રણ રાશિ સિદ્ધ થાય છે તો આપ શા માટે તેનો નિષેધ કરો છો ? આમાં આપની ભૂલ થાય છે.” “તારો એ ભ્રમ છે. વાદમાં વિજય મેળવવા માટે તે ત્રણ રાશિનું સ્થાપન કર્યું એટલે તને મિથ્યા આગ્રહ બંધાયો છે. ત્રણ રાશિ છે જ નહિ.” “મારે એ ભ્રમ નથી, હું ત્રણ રાશિ સિદ્ધ કરવા તૈયાર છું.” સાર, જો તને ત્રણ રાશિની માન્યતાનો આગ્રહ હોય તે સિદ્ધ કરજે. પણ હજુ હું તને સમજાવું છું કે એ માન્યતા છેડી દે, તેમાં તારું હિત છે. પાછળથી તને પસ્તાવો થશે.” - વાદીને વિજય કરીને આવ્યા પછી રેહગુપ્તને તેમના ગુરુજીએ સઘળા સમાચાર પૂછળ્યા તેમાં ત્રણ રાશિને પક્ષ લઈ રહગુપ્ત વાદીને હરાવેલ તે સંખધી ખુલાસો કરવા ગુરુમહારાજે તેમને સૂચવ્યું. રોહગુપતે તે સૂચનાની અવગણના કરી. ઘણી રીતે સમજાવ્યા છતાં રાહગુપ્ત ન સમજ્યા એટલે શ્રીગુપ્તસૂરિજી મહારાજ આ અનર્થ ન વધે અને ત્રિરાશિની માન્યતા વિશેષ ન ફેલાય તે માટે વિશિષ્ટ પગલાં લે છે. [] શુ આચાર્ય મહારાજશ્રી અને રોહિગુપ્ત મહારાજ વચ્ચે રાજસભામાં વાદ થવાનો છે, એ વાત સાચી છે ? ” ગામમાં આ પ્રશ્ન ચર્ચાતો હતો. “હા. શ્રી રાહગુપ્ત મહારાજ પરિવ્રાજક સાથેના વાદમાં જ બોલ્યા હતા તે સિદ્ધાન્ત--આગમ વિરુદ્ધ હતું. તેને ખુલાસો રાજસભામાં જઈને કરવા આચાર્ય મહારાજશ્રીએ તેમને સમજાવ્યું. પણ તેમણે ન માન્યું. વધારે કહ્યું ત્યારે કહેવા લાગ્યા કે મેં ક્યાં ખોટું કહ્યું છે ? એટલે આચાર્ય મહારાજશ્રીને લાગ્યું કે આ શક્તિવાળો છે, ને મિથ્યાઆગ્રહમાં બદ્ધ થયો છે. જે હવે માર્ગમાં નહિ આવે તો એની શક્તિનો સદુપયોગ થવાને બદલે એના પિતાના વિચારનાં પ્રચારમાં થશે તે તેથી હિત થવાને બદલે અનર્થ થશે. માટે તેની સાથે વાદ કરી તેને માર્ગે લાવવા મહારાજશ્રીએ વિચાર કર્યો છે.” બીજાએ ખુલાસો કર્યો. જો આમ થશે તો તો, આ વિજયને લઈને, નિન્દા કરતા અન્ય દર્શનીઓને પ્રશંસા કરવી પડતી હતી, તેમને જે આ ખબર પડશે એટલે પાછા નિન્દા કરવા માંડશે. તેમને તે આટલું જ જોઈએ છે.” “નિન્દા કરે તો કરે! એથી શું? આપણે ખોટા વિચારને થોડા ચલાવી લેવાય ? એ વાત તે બરોબર છે. પણ ભણીગણીને તૈયાર થયેલ મહારાજ આમ તત ફરી ગયા એ શું. ?” For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] નામ ઓર મૂતિ દોને મંજુર હોને ચાહિએ [૨૭] માટે તો આમ સખત પગલાં લેવાં પડે છે. સામાન્ય સાધુ હોત તો આવું થેડું કરવું પડત ? સમજે તે ઠીક, નહીં તે તેની શી અસર થવાની છે?” પણ આચાર્ય મહારાજશ્રી રાજસભામાં વાદ કરવા માટે શું કરવા જાય છે ? ઘર મેળે મહારાજને સમજાવવા હતા, ન સમજે તે સંધ કે સમુદાય બહાર કરવા હતા. આ તે જાણી જોઈને વિશેષ હેલનાને માર્ગ લેવાતો હોય એમ નથી લાગતું ? પૂર્વે પણ બહાર કરી દીધાનું આવે છે.” પણ એમ કરવાથી ઉદેશની સિદ્ધિ નથી થતી માટે આમ કરવું પડે છે. શ્રી રેહગુપ્તને સમુદાય બહાર કરે એટલે તેઓ શાન્ત બેસી રહે એમ ન સમજવું, તેઓ પોતાના વિચાર ફેલાવવા પ્રયત્ન કરે. તેથી આ રીતે સભામાં જાહેરમાં વાદ થાય ને પછી ન સમજે તો બહાર કરાય એટલે તેઓ આડું અવળું કંઈ પણ બોલી તે ન જ શકે. વળી સભામાં મહારાજશ્રી સાથેના વાદમાં વિજય મેળવે એ સ્વપ્ન પણ બનવાનું નથી.” “४ वा यारथी थवानो छ?" “ गुनी नथा थयु. ५९ मे या२ दिवसमा य म पाई थशे.” શ્રી રેહગુપ્તને ઘણું સમજાવ્યા છતાં ન સમજ્યા એટલે શ્રીગુપ્તસૂરિજી મહારાજ જાહેરમાં રાજસભામાં રાજાની સમક્ષ વાદ કરવા રાહગુપ્તને કહે છે. એ રીતે ગુરુ શિષ્ય વચ્ચે લાંબાકાળ સુધી વાદ થશે. એ વાદ કેવો થાય છે ને તેનું પરિણામ શું આવે છે તે હવે પછી જોઈશું. (यातु) नाम और मूर्ति दोनों मंजूर होने चाहिए लेखक : पूज्य मुनिमहाराज श्री विक्रमविजयजी ___ ता. ११-२-४२ के 'स्थानकवासी जैन' पत्रमें रतनलालजी डोसी लिखते हैं कि 'मालूम होता है सूरिजी इस विषयके अपनी ही समाजके साहित्यसे भी अनभिज्ञ हैं' । कैसी हास्यजनक बात ! सूरिजी महाराजने जो लिखा है कि 'हम शास्त्रोंके उपयोगको मूर्तिपूजा मानते ही कब है' इस पर आप चाहे तो चतुरभुजजीका नाम दो या और किसीका, ज्ञानसुंदरजीका नाम लिखो या चारित्रसुंदरजीका, उनका आशय सूरीश्वरजी महाराज समझते हैं और आप नहीं समझते हो। सूरीश्वरजी महाराजके आशयको आपने समझा ही नहीं, या तो इरादापूर्वक उलटा घसीटा है, और इसी लिये आगेके पाठको छोड दिया है, वह पाठ यह है 'जो हम ऐसे ही मानते' इसका मतलब यह है कि यदि हम शास्त्रके उपयोगको मूर्तिपूजा मानते तब तो हमको मंदिरमें जानेकी जरूरत ही क्या रहीं ? शाख तो हरदम हमारे पास ही रहते हैं। विद्वान मुनि श्री ज्ञानसुन्दरजी शास्त्रका उपयोग मूर्तिपूजा करते हैं, वह शास्त्रको प्रभुकी वाणीकी मूर्ति समझकर, न कि साक्षात् प्रभुकी मूर्ति समझकर, इस लिये तो तालिकामें दोनों स्वरूप भिन्न भिन्न बतलाये है । ये सब क्या कहते हैं, इसको समझने की फुरसद कहां है ? रतनलालजीके आगे (पृ. ४२)के For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२७८ ] શ્રી જૈન સત્ય પ્રકાશ વાવ ૮ इशारेका भी जवाब इसीमें आ जाता है, क्योंकी हमने शास्त्रको वाणीको मूर्ति रूप और उसके सन्मानको मूर्तिपूजा रूप मानना चाहिए यह साबित किया है, और जब वाणीकी मूर्ति रूप अक्षर जड होने पर भी उसकी पूजा मानी जावे तब भगवान की मूर्ति मानने में क्या विरोध रहा? यह भाव समझकर लिखना चाहिए। आगे चलकर डोसीजी लिखते हैं कि 'सूरिजीको मूर्तिके बिना सारा शासन ही शून्य दिखाई देता है', बात तो बराबर है, क्योंकि जहां जहां सम्यग्दर्शन वहां वहां प्रभुमूर्ति की मान्यता है, जहां प्रभुमूर्तिकी मान्यता नहीं है वहां समकित भी नहीं और समकित के बिनाकी करणी 'मूलं नास्ति कुतः शाखा' जैसी है यही बात सूरीश्वरजी महाराजने 'प्रभुपूजाको नहीं माननेवाले' इत्यादिसे बताई है, इस लिये 'मूर्तिमाताकी ममतावाले' इत्यादि लेखसे मात्र प्रपंच ही खेला गया है। “ मूर्ति बिना किया हुआ ध्यान बुगला ध्यान होनेसे सर्वथा अनिष्ट और दुर्गति देनेवाला है"। ऐसा जो डोसीजीने सूरिजोके नामसे अवतरण दिया है वह झूठ है। सूरिजीने तो ऐसा लिखा है कि इससे बरखिलाफ होकर ध्यान करनेवालोंका ध्यान बुगलाध्यान......है'। गणधर, पूर्वधर आदि महान आत्माएं मूर्तिको मानती थीं वह तो पक्षपात छोडकर सर्वाग आगोको मानलो तो बखूबी मालूम हो जाय और वे ही गणधर पूर्वधर आदि महापुरुष आगमों में मूर्तिपूजाको कह रहे हैं तब वे मूर्तिकी मान्यता नहीं रखते, अवसर पर उनका ध्यानादि नहीं करते थे यह किस तरहसे कह सकते हो ? ऐतिहासिक वर्णनोमें एक भी वर्णन नहीं मिलता जिसमें वे मूर्तिकी मान्यता न धराते हो, अतः सरिजी जो कहते हैं वह सर्वथा सत्य ही है। जब सरिजीने साक्षात् प्रभुकी मौजूदगीमें भी उनकी मूर्ति की आवश्यकता बतलाई हो तब तो गणधरादिके ऐसा नहीं करनेसे आपने दिये हुए आरोप लग सकते थे। 'हम मूर्तिमें मूर्तिमानकी पूजा करते हैं। यह अवतरण भी डोसीजीने खोटा ही लिखा है, क्योंकि 'हमारा मूर्तिमें मूर्तिमानका पूजन होनेसे सारा हि अवलंबनका विषय और मूर्तिपूजन भिन्न नहीं सिद्ध होता है' ऐसा सूरिजीका लेख है और मूर्ति में मूर्तिमानकी पूजा करे भी तो झूठ कैसे ? और मूर्तिकी ही पूजा की जाती है, इससे मूर्तिमानकी पूजा नहीं हुई यह विषय कैसे साबित हो सकता है ? क्या मूर्तिमानको नहीं देखने मात्रसे ? या और किसी प्रमाणसे ? किस तरहसे आपने इसे झूठ कहा ? मूर्तिमानको तो आपने भी देखे नहीं, तो 'मूर्तिमानकी पूजा नहीं' यह किस तरहसे प्रत्यक्ष है ऐसा कहोगे? आपकी प्राथमिक जिज्ञासा असंगत ही है, क्योंकि ग्रामस्थ मूर्तिमें मूर्तिमानकी पूजा नही होती, यह केवल आपकी कपोल कल्पना ही है। दूसरी जिज्ञासाका उत्तर यही है कि मूर्तिमानकी पूजा अनेकों प्रकारसे हैं क्योंकि समवसरणमें प्रभुकी पूजा भव्य जीव दूसरे प्रकारसे करते थे, और अन्य कालमें अन्य प्रकारसे, For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૯] નામ ઓર મૂતિ દોને મંજુર હોને ચાહિએ [ ર૭૯) इसका उद्देश मूर्ति पूजा नहीं है किंतु मूर्तिमानकी ही पूजाका है, मूर्ति तो मात्र जरिया है अथवा मूर्ति और मूर्तिमानका अभेद होनेसे मूर्तिपूजा कहो तो भी हर्जा नहीं। तीसरी जिज्ञासाका उत्तर यही है कि समवसरणस्थ परमात्माके सामने जो पुष्पवृष्टि होती है उसे भी आप प्रभुका अपमान ही समझते होंगे। या उसमें पुत्र समान जीवोंकी हिंसा समजते होंगे ! क्योंकि पुष्पवृष्टि आदि समयमें अनेको वाय्यादि जीवकी हानि होनेका संभव है। पस स्थावर जीवोंको मारकर उन्हीं पर चढानेवाले' ऐसा लिखकर तो झूठकी हद की है। दिखलावे तो सही किस प्रस जीवको मारकर उन्हीं पर चढाया गया। वास्तवमें जब ऐसा है नहीं तो ऐसी गप्पे मारनेसे अपना उल्लु सीधा नहीं हो सकता। 'भरतेश्वर आदि मूर्तिको नहीं माननेवाले थे' ऐसा कहना प्रमाणहीन है, क्योंकि आपके पास निषेधका कोई प्रमाण नहीं और हमारे पास तो आवश्यकनियुक्ति वगैरह प्रमाण हैं जो परिशिष्टमें दिये ही हैं । 'जिसमें कि लम्बे समय तक आत्मा निवास कर चुकी है, कोई मूल्य नहीं तब मूर्ति कि जिससे जीवका कोई तालुक नहीं क्यों महत्त्व दिया जाता है ? ' ऐसा आपने लिखा है, यह बराबर नहीं है, क्योंकि जिसमें जीव निवास करे वो ही मूल्यवान है अन्य नहीं ऐसा कोई नियम नहीं है, किन्तु जिसके साथ जीवकी अभिन्नता है उसकी महत्ता है, यह बात आप भी स्वीकारते है, अन्यथा नामकी भी महत्ता उड जायगी। एवं च जिस तरह आज उच्चरित नामके साथ उनका संबंध न होने पर भी उस नामकी महत्ता स्वीकारते हैं, उसी तरह मूर्ति में भी मानना चाहिए, अगर मर्तिमें नहीं मानो तो किसी तरह आजकलके उच्चरित नाम कभी मान्य नहीं हो सकते । 'नाम लेते है भाव स्वरूप (अभेद् ) अनन्त चारित्रवान् प्रभुका' हां बराबर, प्रभुका नहीं, किन्तु उनके नामरूपी जड शब्दपुद्गलोंका, कि जो आपके मत अनुसार अचेतन होनेसे कुछ कर नहीं सकते, भाव प्रभु तो अभी हैं ही नहीं और शब्द तो अभी हैं, मगर उसके साथ उनका कोई संबंध नहीं, अतः स्वयं जड ऐसा क्या कर सकता है ? यदि प्रभुका उस जडके साथ संबंध न होने पर भी संबंध हो जाय तो मूर्ति के साथ संबंध मानने में क्या आपत्ति है ? एकान्त दृष्टिको छोडकर जिस तरह नामके साथ इसको अभिन्नता है, और कलेवरके साथ जैसो अभिन्नता है, उसी तरह मूर्तिके साथ और उनके निर्वाण आदि स्थलोंके साथ भी उनकी अभिन्नता है, इसीसे इन सबको मानने में ही अधिक लाभ है । इसी लिये 'नाम और मूर्ति दोनो मंजूर होनेसे हमारा कार्य डबल सिद्ध हो गया ऐसा व रिजी कहते है इसमें क्या अनुपपत्ति है ?। (क्रमशः) For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રવચન-પ્રશ્નમાલ પ્રયાજક—પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસૂરિજી અપવત્તનીય Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ક્રમાંક ૯૧થી ચાલુ ) ૩૦ પ્રશ્ન—શ્રી તત્ત્વાર્થ સૂત્રાદિમાં આયુષ્યના ત્રણ ભેદ પણ કહ્યા છે. તે કયા ઉત્તર---૧ સાપક્રમ અપવનીય આયુષ્ય, ૨ સેાપક્રમ અનપવનીય આયુષ્ય અને ૩ નિરૂપક્રમ અનપવનીય આયુષ્ય. આ રીતે ત્રણ ભેદ જાણવા. આયુષ્ય અનપવનીય ] નિરૂપક્રમ સાપક્રમ સાપક્રમ અનપવનીય આયુષ્ય સાપક્રમ પણ હોય, ને નિરૂપમ પશુ હોય. અને અપવનીય આયુષ્યમાં તેવા બે ભેદ ન જ હોય, કારણકે તે સેાપક્રમ જ હોય છે. એ આ ઉપર જણાવેલા યંત્રનું રહસ્ય છે. ૩૦. ૩૧ પ્રશ્ન—સાપક્રમ અપવનીય આયુષ્યનું સ્વરૂપ શુ ઉત્તર—જે આયુષ્ય ઉપક્રમને લખને પૂરેપૂરું ( બાંધેલ સ્થિતિ પ્રમાણે ) ન ભોગવાય તે સાપક્રમ અપવ તીય આયુષ્ય કહેવાય. અહીં શસ્ત્રાદિ ઉપક્રમેાથી આયુષ્યના દલિયા જલદી ભેગવાય છે. ૩૧ ૩૨ પ્રશ્ન—સાપક્રમ અનપવનીય આયુષ્યનું સ્વરૂપ શું ? ઉત્તર-જે જીવાને આયુષ્યના અંતિમ સમયે શસ્ત્રાદિ ઉપક્રમના માત્ર સબંધ હોય, પણ તેનો અસર આયુષ્યની ઉપર થાય જ નહિ. આવા જે વા બાંધેલ આયુષ્યની સ્થિતિ પ્રમાણે સંપૂર્ણ આયુષ્ય ભોગવીને જ મરણ પામે, તેમનું આયુષ્ય સાપક્રમ અનવત્તનીય કહેવાય. ૩૨ ૩૩ પ્રશ્ન—નિરૂપક્રમ અનપવનીય આયુષ્યનું સ્વરૂપ શું? ઉત્તર-આયુષ્ય બાંધતી વખતે જેટલી સ્થિતિ બાંધી તે જ પ્રમાણે જે આયુષ્ય સંપૂ` ભાગવાય, ને જેમાં શસ્ત્રાદિ ઉપક્રમે લાગતા નથી, તે નિરૂપમ અનપવ નીય આયુષ્ય કહેવાય. ૩૩ ૩૪ પ્રશ્ન-ઉપકમ એટલે શું? For Private And Personal Use Only ઉત્તર-જેનાથી આયુષ્ય ઘટે, તે ઉપક્રમ કહેવાય. ૩૪. ૩૫ પ્રશ્ન શ્રી જૈનેન્દ્રાગમમાં તેવા ઉપક્રમેા કેટલા જણાવ્યા છે ? ઉત્તર—જેથી આયુષ્ય બઢે તેવા ઉપક્રમે। શ્રી વિશેષાવશ્યકમાં સાત જણાવ્યા છે. ૩૫ ૩૬ પ્રશ્ન—એ સાત ઉપક્રમેાનાં નામ કયાં કયાં ? ઉત્તર~~૧ અધ્યવસાય, ૨ નિમિત્ત, ૩ આહાર, ૪ વેદના, ૫ પરાધાત, કે સ્પર્શી અને ૭ શ્વાસાચ્છવાસ. આ સાત કારણાથી આયુષ્ય ઘટે છે, આ સાતે કારણેાને ઉપક્રમ Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-મનમાલ ૨૦૧] = નામથી શાસ્ત્રમાં ઓળખાવ્યાં છે. ૩૬ ૩૭ પ્રશ્ન-કેવા અધ્યવસાયથી જીવનું આયુષ્ય ઘટે છે ઉત્તર-૧ રાગના અધ્યવસાય, ૨ સ્નેહના અધ્યવસાય અને ૩ ભયના અધ્યવસાય, આ ત્રણ જાતના અધ્યવસાયથી જીવનું આયુષ્ય ઘટે. મનમાં હદઉપરાંત રાગ, રનેહ કે ભયની ભાવના થાય તે જરૂર આયુષ્ય ઘટે છે. માટે જ પરમકૃપાળુ શ્રી તીર્થંકર દેવોએ રાગાદિને તજવાને ઉપદેશ આપ્યો છે. ૩૭. ૩૮ પ્રશ્ન-અધ્યવસાય શબ્દનો અર્થ શું ? ઉત્તર–કષાય મેહનીયના ઉદય કાલમાં વર્તતા અમુક જાતના જે છત્રના પરિણામો તે અધ્યવસાય કહેવાય. આવા અધ્યવસાય દશમા સૂક્ષ્મ સંપરાયગુણસ્થાનક સુધી જ હોય છે. વિશેષ બીના શ્રીદેડકવિસ્તરાર્થની પ્રસ્તાવનામાં જણાવી છે. ૩૯ પ્રશ્ન–રાગ શબ્દનો અર્થ શું ? ઉત્તર–સ્ત્રી વગેરે ભોગનાં સાધનામાં જે આસક્તિ (પ્રીતિ) થાય તે રાગ કહેવાય. જેમ લાલ, પીળા વગેરે રંગના કુંડામાં સફેદ લુગડું બળવાથી તદ્દન ઘેળાશ જતી રહે છે, તેમ રાગની ભાવનાથી ધ્વની શુદ્ધ દશા (નિજગુણરમણુતા ) બગડી જાય છે. વિશેષ બીના “દેશનાચિતામણિ” વગેરે ગ્રંથમાં જણાવી છે. ૩૯ ૪૦ પ્રશ્ન–રાગના અધ્યવસાયથી કોઈનું આયુષ્ય ઘટયું હોય એવું દષ્ટાંત જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. ? ઉત્તર–એક સ્ત્રી પાણીની પરબ ઉપર જતા આવતા લોકોને પાણી પાય છે. એક યુવાન માણસને જોઈને તે (સ્ત્રી) અત્યંત રાગ ધારણ કરે છે. જુવાન માણસ પાણી પીને ચાલ્યો જાય છે. તીવ્ર રાગને લઈને તે સ્ત્રી પૂરી પૂરીને મરણ પામે છે. વિશેષ બિના શ્રીવિશેષાવશ્યક, લેકપ્રકાશક, સંવેગમાલા, શ્રાવકધર્મ જાગરિકા આદિમાં જણાવી છે. આ સ્ત્રી જે તત્કાલ મરણ પામી, તેમાં રાગના અધ્યવસાયો કારણ હતા એમ સમજવું. ૪૦. ૪૧ પ્રશ્ન-સ્નેહના અધ્યવસાયથી આયુષ્ય ઘટે, એમાં કોઈ શાસ્ત્રીય દષ્ટાંત છે ? ઉત્તર–શ્રી વિશેષાવશ્યકાદિમાં જણાવ્યું છે કે–એક સ્ત્રીને પતિ પરદેશમાં ગયો છે. તેના મિત્રોએ મશ્કરીમાં તે સ્ત્રીને જણાવ્યું કે તારે પતિ મરણ પામે.” મિત્રોએ તે સ્નેહની પરીક્ષા કરવા માટે કહ્યું પણ પરિણામ એ આવ્યું કે–પતિની ઉપર તે સ્ત્રીને તીવ્ર સ્નેહ હતો, તેથી પતિનું મરણ સાંભળીને તે જ વખતે તે મરણ પામી. એ જ પ્રમાણે પુરુષ પણ સ્ત્રીનું મરણ સાંભળીને તીવ્ર સ્નેહના પ્રતાપે મરણ પામે. આ સ્નેહથી મરણ પામેલાનું દષ્ટાંત જાણવું. વિશેષ બિના શ્રીસંવેગમાલાદિમાં જણાવી છે. ૪૧. ૪ર પ્રશ્ન–ભયથી આયુષ્ય ઘટતાં મરણ થયું હોય, એવું કઈ શાસ્ત્રીય દૃષ્ટાંત છે ? ઉત્તર–અત્યંત ભયથી સોમિલ બ્રાહ્મણનું આયુષ્ય ઘટી ગયું, તેથી તે મરણ પામે. તે બિના ટૂંકામાં આ પ્રમાણે જાણવી. વસુદેવ રાજા અને દેવીકી રાણીના પુત્ર ગજસુકુમાલકુમાર સોમિલ બ્રાહ્મણની આઠ પુત્રીઓને પરણ્યા બાદ પ્રભુશ્રી નેમિનાથની વૈરાગ્યમય દેશના સાંભળીને સંયમ લેવા તૈયાર થયા. કૃષ્ણમહારાજે રાજ્યાદિ દેવાનું કહીને ઘણાએ લેભાવ્યા, પણ ગજસુકુમાલે તેને ત્યાગ કરીને, સર્વની અનુમતિ લઈને દીક્ષા ગ્રહણ કરી. તે જ દિવસે ગજસુકુમાલ મુનિવરે બારમી ભિક્ષપ્રતિમા અંગીકાર કરીને For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૮૨] જૈન સત્ય પ્રકાર ટ સ્મશાનમાં તે કાઉસ્સગ્ગમાં ઊભા રહ્યા. પોતાની પુત્રીએને નિરાધાર બનાવવાર આ ગજસુકુમાલ છે. આવા વિચારથી સેામિલ બ્રાહ્મણને તે મુનિ ઉપર તીવ્ર દ્વેષ હતેા. જ્યાં ગજસુકુમાલ કાઉસ્સગંધ્યાને રહ્યા તે રસ્તે થઇને સાંઝે સામિલ બ્રાહ્મણ ચાલ્યા જતે હતા. મુનિને જોતાં તેને દ્વેષ જાગ્યા. તેથી તે બ્રાહ્મણે મુનિના મસ્તક ઉપર માટીની પાળ બાંધીને અંદર ધગધગતા અંગારા ભર્યા. આ તીવ્ર વેદનાને સમતા ભાવે સહન કરીને ગજસુકુમાલ કૈવલી થઇને માક્ષે ગયાં. સામિલ બ્રાહ્મણે દ્વારિકાના દરવાજામાં પૈસતાં હાથી ઉપર બેઠેલા કૃષ્ણ મહારાજને જોયા. જોતાંની સાથે જ અરે, મને કૃષ્ણ મહારાજ મારી નાંખશે, કારણ કે મારુ પાપ જાણતા હશે, ' આવી ભયની ભાવના પ્રકટતાં તે સેામિલ તે જ વખતે આયુષ્ય ઘટતાં મરણ પામ્યા. આ રીતે ભયના અધ્યવ સાયથી આયુષ્ય ઓછું થાય છે. વિશેષ બિના શ્રીજ્ઞાતાસૂત્ર અંતકૃદ્દશાંગાદિમાં જણવી છે. ૪૨. ૪૩ પ્રશ્ન—ક્યાં ક્યાં નિમિત્તોથી આયુષ્ય એન્ડ્રુ થાય ' ઉત્તર—ઝેરનું ખાવુ, શસ્ત્રને ધ!, લાકડી, ચાબુક, કારડા વગેરેને સખ્ત માર વગેરે નિમિત્તોથી ઘણાય જ્વાનું આયુષ્ય એન્ડ્રુ થાય છે. ૪૩. 199 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪ પ્રશકેવા આહાર કરવાથી આયુષ્ય એછું થાય ? ઉત્તર-ગા ઉપરાંત આહાર ખાવાથી અથવા બિલકુલ આહાર નહિ લેવાથી આયુષ્ય ઓછુ થાય છે. ૪૪. M ૪૫ પ્રશ્નનવા પ્રકારની વેદનાથી આયુષ્ય એછું થાય ? ઉત્તર---ઉદરશૂલ મસ્તક વગેરેમાં તીવ્ર વેદના થતાં આયુષ્ય એન્ડ્રુ થાય છે. ૪૫ ૪૬ પ્રશ્નન-પરાધાતનું સ્વરૂપ શું ? ઉત્તર-કૂવા વગેરે જળાશયમાં પડવું, પર્વતાર્દિની ઉપરથી ઝંપાપાત ખાવા, થંભ વગેરેની સાથે જોરથી અથડાવું વગેરે પરાઘાત સમજવા. આમાંના કોઇ કારણથી આયુષ્ય આછુ થાય. ૪૬. ૪૭ પ્રશ્ન-કેવા પ્રકારના સ્પથી આયુષ્ય એન્ડ્રુ થાય ઉત્તર્મહાઝેરી સર્પ, વીંછી વગેરે કરડવાથી જે આયુષ્ય એન્ડ્રુ થાય, તે સ્પર નામના ઉપક્રમથી આયુષ્ય ઘટયું એમ સમજવું. ૪૭. ૪૮ પ્રશ્ન-કેવા પ્રકારના શ્વાસેાચ્છવાસથી આયુષ્ય એન્ડ્રુ થાય. ઉત્તર-ઘણું દેાડવુ, ક્રમના વ્યાધિ વગેરે પ્રસંગે વધારે પ્રમાણમાં શ્ર્વાસોચ્છવાસ લેવાથી અથવા શ્વાસેાશ્વાસ લેવાની ક્રિયા તદ્દન બંધ કરવાથી આયુષ્ય એજી થાય, તે અચાનક મરણુ થાય. વિશેષ બિના શ્રીશ્રાવકધજાગરાકંદમાં જણાવી છે. ૪૮. (ચાલુ) ચતુર્માસનું નિશ્ચિત સરનામું લખી જણાવવાની પૂજ્ય મુનિમહારાજોને વિનંતી છે. For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ગઢ શ્રી પાસચંદ્રસૂરિષ્કૃત શ્રી વસ્તુપાલ તેજપાલ રાસ સંગ્રાહક—પૂજ્ય મુનિમહારાજ શ્રી જયંતવિજયજી જિષ્ણુચવીસ/ ચલણ તમેવી, અન સૂઅસામિણિ સરસતિદેવી; સહિ ગુરુ પાય પસાલ એ. (૧) બંધવરુ, કાંઇ કીજ′ કવિત નવે, રાસ સંબંધિસ બિહુ વસ્તુપાલ તેજગતણુ.એ. (૨) જાણુ, ગુજરધરવર દેશ વખાણું; ભરહુ પ્રેત્ર રિ ઉત્તમ મઢ મંદિર, પાલિ પટ્ટણ અણુહુલપુર વરુ એ. (૩) પગાર, ધ્રુવ સરેાવર અતિ મણેાહાર; જિમંદિર પાસાલ વિસાલ, સારા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઉરાસી ચહુટાં ભલાં એ. (૪) સુરપતિ સાહઇ જિમ સુર બાલ; તિમ અણહલપુર નારિ ના (એ). (૫) તિહિન વસઇ ચંડપ મલ્હારી; નર સમુદ્ર તસ ઉપમ સામ કુમર આસરાજ દ્રવ્યહીણ તિહાં નિવ પચંડ પુત્ર તેહતણુ એ. (૬) ભણીજઈ, પારવાડ વંશ રિ દીજઇ; કમ્મ વસિનિન આ એ. (૭) વસા, તુ છાંડેવા કાઉ ઉપાઈ; માલાશ પુરિ આવી એ. (૮) સાહા, પોરવાડ વંશ ઉછાહા; લાલ દેવી તસ ધરણ (એ). (૯) જાણુ, નામિ અરાવિ વખાણું; તિણ્ પુરિન વસઈ આલૂ તાસ કુમર (રી) અતિસ લલિત ત્રીય સણુ ઉપમ ન લલઇ એ. (૧૦) ભણી ગુણી તાતિ પરણાવી, તે વાત પશુિ મેલી ન આવી; તુ બાપિ પીહરી તેડાવી, જિષ્ણુવર પૂછ અતિસુવિચારા, અન (અન્ય) બહુ લક્ષણુવંતી, વિહિન વિસિ વિથા ઈ એ. (૧૧) કર્માંતણુઇ વિસિ તિહાં આવી; ધર્માંની મ...અહિસ કરઇ એ. (૧૨) હીયડઇ સમરઇ નિતુ નવકારે; વંદણુ પડિકમણું કરઇ એ. (૧૩) જિવર વદીયસ્તિ પતી; સિંહ ગુરુ દૃષ્ટિ તવ ચડીય. (૧૪) જામ, સિંહ ગુરૂ સીસ હલાવઉ જામ; મનમાંહિ જાણી રા એ. ૧૫ ઈણ અવસર આગઇ છઈ બહેઉ, આસરાજ ત્રીસર દીઠઉ; સીસહ કારણ પૂછીએ. (૧૬) આસરાજનઈ લાગી ચિત્ત; તસ અગિ લક્ષણ દીઉં તીણુ વણે ગાઢેરી ખતે, પાયકમલ સીહાસીક એ. (૧૭) For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra [ ૨૮૪ ] www.kobatirth.org શ્રી જૈન સત્ય પ્રકાશ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only [વર્ષ ૮ આગ્રહ જાણી મંત્રી કેરુ, દીઠે લાભ અનઇ અધિકેરુ; કહિએ. (૧૮) હરિભદ્રસૂરિ કારણ એહની કૂખઇ સૂર સમાણુ, બીજી બીજઉ સિહર અમીય વખાણુૐ'; પુત્રરયણ हू અચ્છઇ એ. (૧૯) સ્ત્રી ચણ લેવા મઝટાઉ, ત્રીસ હિવ કરઇ ઉપાઉ; આગઈ આદિ જિજ્ઞેસરિ ઋષિ ભાષિતે નવિ ટલઇ એ. (૨૦) કીધુ, તે સંગ્રહણું લોકપ્રસિધ્; પૂરવ રીતિ ન લેાપીઇએ. (૨૧) વસ્તુ પદ્મ જિષ્ણુવર પદ્મ જિવર, સમુહ ચુવીસ, તિકર સવિ મનિ ધરીય, કર સુરત્ત વસ્તગહ કેરુ, અણુહુલવાડા જામલિ,નહીય નયર પુવિ અનેરુ; ચડ પ્રચંડ તિહાં લસ, સામસીહ તસ પુત્ર, આસરાજ ધનહીન હુઆ, માલાણી સંપત્ત. (૨૨) આભ્ સાહ તણુઈ ધિર, બુદ્ધિવંત બલિ આલુ એ, મંત્રીસર મિત્ર થાપી એ, અઈ રબારી એક તે, અવસર ખેલઈ છેક; આસરાજિ તે તેડિઉ, પ્રીતિ આપણુ આપણીય, જુમન લીધું તે તણુ અે, મન લાધા વિષ્ણુ વાતડીય, જે સહ પરાભવ અતિ ઘણાએ, સાઢિ પલ્હાણી રાતડીય, રાતડી આભ્ સાહ તણી ધૃઅ, વાત સુણી ધરિ આવીઉ એ, મિત્ર પુત્ર બંધવ સદ્ એ, લાભઈ ક`હ કેડિ. (૨૩) મેલઈ મેલ સુરંગત, વાત કહી ચતુર મિન; કવિ હુઇં અયાણુ, નિગમ† પરાણુ. (૨૪) નીદ્ર ભર જામ, હરી મઝર” પ્રાણી; માઝમ રયણી જામ, કુરિ ચડાવી ચાલીઉ એ, સાઢિ ઉપરિતામ. (૨૫) તીણુ રબારી હાક્વીય, માંડિ કિસિઉ ઉપાયઉ, આસરાજ એમ કહીય, દોસ નહિ મુઝ માય; કટ્ટારી કાઢી કરીયઉ, તિણિ ક્લપિ શરીર તે, એ અષત્ર કાંઇ આઢવિ, આપણુંપા ન હીવઇર. (૨૬) મંત્રીસર ઈમ એલિએ, દ્રિ તુમ રિસુ રીસ તે, એહુ વચન મઝ ગુરિ કહિઉ એ, કાંઈ તું છેદીઇ સીસઉ; તિણિ વયણે તિણુ સાંસિંહ એ, કૂરિ દૂધ તસુ નારિઉ, કૂણુ દેસી જવ ગયા એ, નાવી અનુક્રમી એટી સાત તસુ, જાહેઉ મારૂ નામ તુ, સાદ્ધદેવી સહીય, સેાહ લગઈ અતિ અભિરામ; વઇજલદેવી પદ્મિમલીય, સત્ત સાહાણિ જાણિ, તુ મિન માતા ધર્મ ડ કીધી હાણિ. (૨૮) વિચારિ. (૨૭) વાત ચીતવઈ, Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૯ ] www.kobatirth.org શ્રી વસ્તુપાલ-તેજપાલ રાસ વ રમન ગહ ઈમ કરતાં પુત્ર જાણે એ, પહિલુ વૃગિ સાહઉ, તી! વારિ હરખ્ખાં ઘણું, રિ માડિ ઉછાહ; ખીજઉ મેટઉ જાઉએ, માલદેવ ગુણસાર તે, આગલુ ઍ, જાણુઈસયલ સંસાર. (૨૯) બાલ કાય જગ દેખતાં એ, પહતા એ પરલાકિ, માડી ગાઢઇ અતિષ્ણુ એ, રાઈ તેહન સેાકિ; આસરાજ પિર ભઇ એ, મુરખ તુમ મ ઝુરિ, દૂ જાઈ વળી પૂસિએ, સસિંહ ગુરુ હરિભદ્રસૂરિ (૩૦) ઇમ કહી વલી આવી એ, ખઇઠ ગણધર પાસિ, ભગવન બેટા તમ્હે કહિયા એ, લાધા મનિ ઉલ્હાસિ; ધરિ ન રહિયા કારણ કિસ્સુ એ, જો કરીય પસાઉ, તુ સિંહ ગુરુ જ્ઞાનિસ કહઇએ, મ રિસુ ચિત્ત વિષાદ. (૩૧) મેલ્હી ક્રૂ કણ દેસડઉ એ, ગૂજર જવ આવેસિઉ; પુરિ ધવલઇએ, તુ પુડિવસુ બેટા પામેસિ, છાંડિ ફૂં કણુ દેસ; ધવલક પ્રવેશઉ. (૩૨) કીધઉ તિ વારિ મનિ હરખીઉ એ, કુંટુબ સરીસુ આવીઉ એ, તિહાં આવ્યાં પુત્ર જાઇએ એ, વાસૂ કીધ વધામણાં એ, વસ્તિગ નામ પ્રતિષ્ઠીઉ એ, આજઉ એટઉ જાઈ એ, નામ દીધું Acharya Shri Kailassagarsuri Gyanmandir માટઇ મિનિાહિ, માંહિ; કુલકા નયર વાધઇ તે સુકમાલઉ, For Private And Personal Use Only [ ૨૮૫ ] તેજપાલઉ. (૩૩) વસ્તુ સાહ આભ્ સાહ આલૂ તણઈ એક ધૃઅ, નામિ ક્રૂરાદેવી તસ, આસરાજિ પરણીય આણીય, સત્યસીલ ગુણ અલંકરી, રૂપતિ સધલે વખાણીય, આણુ કરી ફૂંકણિ ગઇએ, કી જાઇ બેટી સાત, બિ મેટા તસ ઉપના, હિવ ઈ રૂડી હિર સૂર સમાણુ એ અ, તેજે દીપતાં, વાધઇ સુરતર તેમ બેઉ, શુિ દિણુ જયવંતા; વસ્તુપાલ પરણાવી એ, સુલલિત લલતાદે, તેજપાલ ધિર અતિસ નારિ નામિ અણુપઢ. (૩૫) પૂરવ પુણ્યપ્રભા વિસ્તર, સુખ વિલસઇ એઈ, વાત. (૩૪) ધણુ કણુ કે ચણુ ઘણુ આ એ, વછરી નવિ કાઇ; વીરધવલ તિહાં રાજ કરઇ, વાધેલું રાષ્ટ્ર, અરીયણ ગયટ ભજષ્ણુ એ, કિર સીહ સમાણુ. (૩૬) અન્ન (અન્ય) દિવસ તિણિ રાઉ તેડી, મત્રીસર થાપ્યા, એ બધવ પહેરાવીઆ એ, મદ્ ગાસ જિ આપ્યા; વસ્તપાલ તવ ખેલી એ, ણિ નરવર સાચુ, કન્હઇ એ, નહી કૂં કાચું. (૩૭) લાખ દ્રવ્ય ઈ અમ્હ Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૨૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ જવ તું રૂસઈ નવરંદ, તવ એ તું રાખે, લાભ ઈમ હુડઈ ભાખીઉં એ, સવિહુ જણ સાખે; રાજનીતિ બેલી ખરી એ, ન બિંદૂઉ ગુમાર, સૂઅમુહ લેક આનંદીઉ એ, હરિબિઉ પરિવાર. (૩૮) ખંભનયરિ ગઈઉ વસ્તુપાલ, બલિ ઘણઈ અપાર, સિનદ નામિ નડાઉ વસઈ એ, નવિ કઈ જુહારે; તસુ ઉપરિ મંત્રી કેપીઉ એ, શ્રીવાસ્તુપાલે, જાણેકરિ જમ રસવિઉ એ, એ ખૂટઉ કાલે. (૩૯) નેડાનાં મિત્ર સામૂઉ એ, ઈ અતિ હિ પ્રચંડો, ઉલગ ન કરઈ કહિ તણું એ, નવિ આપઈ દડે; ભારીય વાસ પચાસની એ, મૂસલ મૂહિ પૂરઈ એકઈ ઘાઈ આહાણીઉ એ, તે સદૂધ ચૂર. (૪૦) પહિલઈ મૂઝિ પાડીઉ એ, જે દેસ વદીઉં લીધીય લક્ષ્મી તેહતણી એ, નેડ પણિ છ3; વાર છત્રીસ ઈણી પરિ એ, વઈરી દલ ભાગ, ચાર ચરડ નઈ ખૂટ ખરડ, તેહુ બલ ગાંજ્યાં. (૪૧) વિરધવલ તવ માનીઉ એ, અતિઘણ અધિકરુ, હિવ મંત્રીસ્વર ચીતવઈ, પુણ્ય રિસ નેરુ. (૪૨) વસ્તુ સૂર શશિહર સુર શશિહર, તણુઈ આકારિ, બે બંધવ પરણાવિયા, બેઉ નારિ ઈતિ સુભગ સુંદર, બે મંત્રી સર થોપીયા, બહુઅ ઘણી લછિ મંદિરિ; બે પણ મૂઝિ આગલા, જઉ ખંડેરુ રાઉ, મંત્રીસ્વર મનિ ઉપનું, ધમ્મહ ઉપરિ ભાવ. (૪૩) હિવ સંખ્યા અઈઆ પંચસઈ એ સહપ્રસાદ, વસ્તગે જેન કરાવીયા એ, બિંબહ એ લાખ સવાઉ, બિહુ બંધવિ ભરાવીયા એ; પિસાહ એ સાતસઈ, નવ યુરાસી (૯૮૪) વલી આગલીય, સાતસઈ એ સત્રાકાર, લેખકશાલા તેતલીય, દુન્નિસઈ એ ગરૂઅ તલાવ, ગઢ બત્રીસ કરાવીયા એ. (૪૪) તારણ એ વર સઈ ચારિ, એકવીસ સુરપદ ઠાવીયા એ, પાંચસઈ વેદ ભણંતિ, એક સહસ્ત્ર વર્ષાસણ એ; પાંચસઈ એ આગલાં પાંચ, સમોસરણ જાદર તણાં એ. પાંચસઈ એ સિંઘાસણ, સહસ્ત્રપાટ આસણતણ એ. (૪૫) ચુસકી એ તુરકમસીત, સાતસઈ મઠ તપસીતણું એ, મુણિવરૂ એ સઈ પાંત્રીસ, નિતુ વહુરઈ વસ્તગિ તણુઈ એ; વીસ સઈ એ સઈ વલિ પાંચ, ભવણ મહેસરઈ ભણઈએ, વરસહ એ માંહિ ચાહિ, વાર સંઘપૂજ કાપડ દીઈ એ (૪૬) For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અંક ૯] www.kobatirth.org શ્રી વસ્તુપાલ તેજપાલ રાસ ક ંચણુ એ કુંભ ચુવીસ, વાસરૂપા વિહરાવીયા એ, કાપડી એ જિમણ લહુતિ, એક સહસ્ર નિત આવીઆ એ; ચ્યારિ સ એ ચુસિંહ વાવ, સાતસÙ ક્રૂપ ખણાવીયા એ, પરવહુ એ સ નિતુ ચારિ, પાણીય તરસ્યાં પાઇ (યા) એ. (૪૭) એક સુ એ નયર સમૃદ્ધ, જિવર નામિ ગાઇએ, સેત્રુજી એ સાદી ખાર, જાત્ર ફીની રેવત વલી ય; પહિલી એ જાત્રŪ એહ, મ સખ્યા ઈમ સાંભલીય, દેવહુએ તા પ્રસાદ, એક્સે સાથિ ચલાવીયા એ. (૪૮) ચ્યારિ એ રાય સુરંગ, પાચક તિહાં સાથિ કીયા એ, સીકરી એ સઈ ઉગણીસ, ધૈયદડ ગૃડીય ન હહિ એ; ચ્યાર” એ સહસ્ર સુરંગ, રહિ ચાલઈ નરવલબ, વાહિણાં એ સહસ્ર અઢાર, પાલખી પુર્ણ પાંચસઇ એ. (૪૯) ક્ષિપનક એસઇ અગ્યાર, સહત્રિ ગાયન હુ Acharya Shri Kailassagarsuri Gyanmandir વસ્તુ મત્રિ વસ્તગ મંત્રિ વસ્તગ, અનઈ તેજપાલ, એ બધવ સુરકીય, જિષ્ણુ બિભપ્રાસાદ કારીય, ગઢમઢ મંદિર અન” સુર, હામિામિ વાહી અ વારીય, એ, ચારઈ એ સહસઈ પાંચ, સેજવાલાં સાથિ કીયાં એ; ત્રાંબમઈ એ ચરૂઅ તલાવ અપાર, પાર ન લાંભઇ દીવીયાં એ, દુનિસ” એ નઈ વલી ત્રીસ, દાંત તણા રથ નહી મા એ. (૫) ગણધરૂ એ સાતસÛ જાણિ, ત્રીસ સઈ શિષ્ય તીહ તા એ, ભાટ એ સઈ પાંત્રીસ, એક સહસ્ર વલી સૂત્રધાર; વારણ એ દસઈ કૃતિ, દસઈ સાથિલાહકાર, પેડીયા એ સહસ્ર એ જિંણ, ઊટ સઈ સાત સાથિ ભલાં એ, (૫૧) પુટક દી એ સુખ ન પાર, સાત લાખ માસ મિલ્યા એ, ખક એ માદણિ, કે દાઈ શતકે વલૂ એ; નાન્ડુડા એ લાક અપાર, ચાલતા દીસઇ એવલા એ, એતલુ એ સિ ંધ ચાલત, મેર હીધર ખલલલ એ. (પર) પુહુવી એ પેઢઇ પ્રાણિ, સાયરે સધલે ઝલહલઇ એ, ઝાંપીઉ એ ખેહડી સૂર, કાંપીઉ વીસગ નાગલેાક; ચાલીઉ એ દ્રષ્ણુ કાણુ, જાણું કીધું બાર દેવલાક, આવી એ સેજિડાણિ સંધ, આદિજણદ જીહારી એ. (૧૩) બેટીણ તિઅણુિ નાહ, પાતક વિહારીયા એ, જિવરૂ એ કરહ સનાત્ર, નાન્હાં મેટાં ઉમાહીઉ એ; એવડૂએ પાણીય પૂર, જનિહ સહ્યલું સાહી એ. (૫૪) પૂછઉ એ પામ જિષ્ણું, તિથ જુહારઈ ફફર ફરીય; ચાલી એ ગઢ ગિરનાર, નેમિ જિણેસર નિ ધરીયા. (૫૫) For Private And Personal Use Only [ ૨૮૭ ] Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ જ્ઞાનભંડાર ભરાવીયા, ભરીયા સુકૃત ભંડાર, અવ(૨) તિર્થી વલિ ઉધર્યા, તીડ ન લાભઈ પાર. (૧૬) જમ વસ્તિગ જામ વસ્તિગ, જાત્ર ચાવંતિ, તા સાયર સવિ ઝલહલ્યાં, ખેડ ભરિ આકાશ છાહિ9; નાગરાજ મનિ કમકમઉ, કિસિઉ આજ એ પ્રીય આઈઉં, લછઉં મણ દૂમણ, જાણિક સમુદ્ધ તું કાઈ, સંઘવી સેજિ જવ ગઈલ, તવ સુલીયાઈ તથાઈ (૫૭) ભવિહિ ભગતિ પૂજા કરેઈ, સાવયજન મન તણું ફેલ લે; સેજિ વચી વિત્ત અપાર, છ લાખ કવિ ભંડાર. (૧૮) સત્ત સહાસણિ તિલખુ તોરણ, નેમિ ભૂઅણિ વીર સરગારોહણ; થંભણુ પાસ તણુ અવતારે, થાપીય મનિ ચિંતઈ ગિરનાર. (૫૯) અસીય લાખ દ્રવ્ય બારઈ કેડિ, વેચી નમે નમી કર જોડી; કલ્યાણ ત્રય આદિ વિહાર, તિહિ થાપી સેનુજ અવતાર. (૧૦) તીહ અષ્ટાપદ દીસઈ, ડાવ ઈશરિ સમેત નમીસિ; ત્રિપન્ન લાખ વલી બારહ કવિ, નેમિ ભૂઅણિ તોઈ બારહ કોડિ. (૬૧) આદિ વિહાર પીતલ અચલેસ, આબુ ઉપરિ કઉ નવેસો; જ્ઞાનિર્વચીય કેડિ અઢાર, પુસ્તકિ ભરિયા ત્રિણિ ભંડારો. (૨) અવર સ્થાનક સંખ્યા નવિ જાણું, એકઈ જીભઈ કીમ વખાણું; ત્રિણિ કેડિસઈ ત્રિફુન્નિરિ કઠિ, અસીય લાખ સોવંસહ જડિએ. (૬૩) એક દ્રવ્ય એવંકારઈ, વેચીય ભરીયા પુર્વ ભંડાર; એ સહુ વરસ અઢારહ માંહે, ધર્મ કર્મ કીધાં મન ઉછાહે. (૬૪) લાછિ તણું ઈમ લાહુ લેઈ, દેવલેકિ તે પહુતા બેઈ; મન આદિ હિ રાસ રમી જઈ, તુ મનવંછિત સહુઈ સીઝઈ. (૬૫) જીણુઈ એહ રાસ સાંભલીઉ, જાણે તિહ ઘરિ સુરતર લીલ; પાસચંદ્રસૂરિ ગુરુ ઈમ બોલતે, ભણુઈ ગુણઈ તે સુખ લહંતે. (૬૬) ઈતિ વસ્તુપાલ-તેજપાલ રસ સમાપ્ત. નેધ–પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજની પાસેની ત્રણ પત્રવાળી એક હસ્તલિખિત પ્રત જે અત્યંત જૂની હતી, તેમાં વસ્તુપાલ-તેજપાલ રાસ, વિમળમંત્રી રાસ અને શ્રીસ્થૂલિભદ્ર ફાગ જેવું છે. તેમાં પહેલે સંપૂર્ણ હતો તે ઉતારીને અહીં આપ્યો છે. બીજે વિમલમંત્રીને રાસ શરૂ થયા પછીનું પાનું ત્રીજુ મળી શકયું નથી અને ચોથા પાનામાં વિમલમંત્રી રાસ સંપૂર્ણ કડી ૩૨ એમ લખાએલું જણાય છે અને પછી ધૂલિભદ્ર ફાગ શરૂ થયું છે તે પણ અધૂરે છે. આના કર્તા પાસચંદ્રસૂરિ જે પાયચંદ ગચ્છ સ્થાપક હોય તે તેમના જન્મ સં. ૧૫૩૭ના ચિત્રસુદિ ૬ને શુક્રવારે હમીરગઢમાં થયો હતો ને સ્વવાસ સં. ૧૬૧૨ના માગસર સુદિ ૩ના રોજ થયો છે. એટલે આ કૃતિ લગભગ ચાર વર્ષની જૂની કહી શકાય. આ કૃતિમાં મુખ્યત્વે વસ્તુપાલ-તેજપાલનાં ધર્મકાર્યોની જ નોંધ મળે છે. For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org कुछ शब्दों शब्दों पर विचार लेखक:- श्रीमान् मूलराजजी जैन, M. A., LL. B. [ प्रिन्सीपाल - श्री आत्मानंद जैन कालेज अंबाला सीटी ] • जैन साहित्य में संस्कृत प्राकृतके अनेक ऐसे अथवा व्युत्पति पर विचार करनेकी आवश्यकता है। विचार किया जावेगा | १. अर्धमा० बुसिमं, बुसीमंत, बुसीमओ. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir इस शब्दका प्रयोग सूत्रकृताङ्ग और उत्तराध्ययनमें कई स्थलों पर हुआ है । जैसे - एस धम्मे बुसीमओ सूत्र० १, ८, १९, १, ११, १५, १,१५, ४. उत्तर० ५, १८ इत्यादि । टीकाकारोंने इसका अर्थ " वश्यवत्" किया है अर्थात् इन्द्रियोंको वशमें रखनेवाला, साधु, मुनि । यहां अर्थ तो सुसंगत है पर व्युत्पत्ति ठीक नहीं । यदि या व्यवसिन् " अर्थ करें, तब भी यही आपत्ति आती है । शब्द मिलते हैं जिनके अर्थ उनमें से तीन शब्द पर यहां For Private And Personal Use Only " व्यवसायवत् ” 64 " बुसीमंत" - का संस्कृत रूप बृसीमत् " है । बृसी शब्द श्रौतसूत्रोंमें निलता है, इसका अर्थ है कुशा आदिका बना हुआ ब्रह्मचारियोंका आसन । ' बृसीमत् ' का अर्थ हुआ ब्रह्मचारी, मुनि, साधु | सेठ हरगोविन्ददासने अपने ' पाइयसदमहण्णवो' में यही व्युत्पत्ति दी है । टीकाकारोंके वश्यवत्, व्यवसिन् आदि अर्थसे सिद्ध होता है कि जैन साधुओंमें वैदिक साहित्यके पठनपाठनकी परिपाटी नहीं थी । इसी लिये जैन भंडारोंसे संहिता, ब्राह्मण, श्रौतसूत्र आदि ग्रन्थ नहीं मिले हैं। बृसी शब्दका प्रयोग प्राचीन संस्कृत में पाया जाता है । अर्वाचीन संस्कृत में नहीं मिलता । २. जैन माहा० सग इसका मूल 'सप्त' संग्रहणी आदि ग्रन्थोंमें जहां संख्याओंका अधिक काम पड़ता है, सातके लिये नियमित 'सत्त' के अतिरिक्त ' सग' शब्द भी आता है । यह शब्द चन्द्र, नेत्र, गुण, गति आदिकी भांति कविसमय नहीं है । ही है, परंतु इग, दुग, तिगकी समानतासे सग बन गया है । लगने से सत्तग होना चाहिये था जो लाघवके कारण सग विधिमार्गप्रपा ( बंबई, सं० १९९७) पृ० २८ पर इग, दुग, तिग, पणग, छग, सत्ता सत्तड सग, दसग रूप मिलते हैं । चारके लिये चउ, चउक्क ही मिले 6 " क प्रत्यय , बन गया । Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [२८०] છ જૈન સત્ય ૪ हैं, चुग या चउग अभीतक देखनेमें नहीं आए, शायद कहीं अन्यत्र मिलते हों। ___ ३. संस्कृत मुत्कलाप्य ____ पहलेपहल जैनसाहित्य प्राकृतमें रचा गया। कुछ कालके बाद जैनाचार्य संस्कृतमें भी ग्रन्थ रचने लगे। संस्कृतका सबसे प्राचीन जैन ग्रन्थ जो अब मिलता है, उमास्वातिकृत तत्त्वार्थाधिगमसूत्र है। चूंकि जैनसाहित्यकी प्रधान भाषा प्राकृत थी और जैन लेखक प्राकृतके विद्वान होते थे, इस लिये उनकी संस्कृत रचनामें, विशेषकर लोकप्रिय कथा कथानकोंमें प्राकृतके अनेक शब्द संस्कृत जैसे बनाकर प्रयुक्त किये गये हैं। अजैन पण्डित इन शब्दोंसे अपरिचित होते थे। जिन जैन ग्रन्थोंका अजैनोंने संपादन किया, उन्होंने ऐसे शब्दोंको अशुद्ध समझकर शुद्ध करनेकी निष्फल चेष्टा की है । 'मुत्कलाप्य' इसका उदाहरण है। मुत्कलाप्य शब्द पञ्चतन्त्र, वेतालपञ्चविंशति, कथाकोष आदि ग्रन्थों प्रचुरतासे मिलता है। इसके पूर्व प्रायः द्वितीया विभक्त्यन्त गुरुं, पितरं, मातर आदि शब्द होते हैं। इसका अर्थ है गुरु आदिकी आज्ञा लेकर प्रस्थान करना । अजैन संपादकोंके हाथमें इस शब्दने कई रूप धारण किये। किसीने उसे उत्कलाप्य बनाया, किसीने उत्कलाय्य। पूर्ववर्ती शब्दके अनुस्वारको निरर्थक समझकर मुत्कलाप्यको म् + उत्कलाप्य मान लिया। लाहौरसे सन् १९४२में प्रकाशित कथाकोषके संपादकने पृष्ठ ६ पर मुत्कलाय्य पाठ रक्खा है । व्युत्पत्ति करते समय किसीने इसे उद् पूर्वक कल धातुका णिजन्तरूप माना, किसीने उत्कलापसे निकाला अर्थात् कलाप (पक्षों) को फैलाते हुए मोरकी तरह प्रसन्न हो कर । चित्रसेनपद्मावतीचरित्र (लाहौर, १९४२) श्लोक ३१५ में मुत्कलापयति रूप मिलता है। वास्तवमें यह शब्द प्राकृत मुक्कलसे बना है जिसका अर्थ है 'छूटा हुआ' । मुक्कल-संस्कृत मुक्त+ल प्रत्यय। फिर मुक्कलसे नाम धातु बना मुक्कलावेइ 'छुट्टी लेना, छुट्टी पाना'। इससे फिर संस्कृतमें मुत्कलापयति रूप बनाया गया। यह शब्द अब तक देशी भाषाओंमें मिलता है। जैसे—गुजराती 'मोकलबुं'; हिन्दी पञ्जाबी 'मुकलावा' अर्थात् विवाहके पश्चात् वधूका बरके धरमें लाया जाना । ‘मोकला' मुक्त । विस्तृत विवेचनके लिये देखिये-'न्यू इन्डियन एन्टिक्वरी,' प्रथम खण्ड, पृ० ३४२-३। For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ ૨૫) પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી ઇડ રથી શેઠ શ્રીસાંકળચંદ ડુંગરશીભાઈ તરથી શ્રીમતી કાંતાબેન તથા રેવાબેનની દીક્ષા નિમિત્તે આભારપૂર્વક મળ્યા છે. સ્વીકાર भारतीय संपादन शास्त्र-लेखक श्रीमान् मूलराज जैन, प्रकाशक-जैन विद्या भवन, कृष्ण नगर, लाहौर, पृष्ठ संख्या ७०. (લાહૌરની ઓરીયેન્ટલ કોલેજના મેગેઝીનમાં છપાયેલ લેખની નક્લ ) કાગળના અસાધારણ ભાવો શ્રી જૈન સત્ય પ્રકાશ’ જેના ઉપર છપાય છે તે કાગળાના ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણ આને રતલનો હતો. લડાઈના બે વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલનો થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ બાર-તેર આને રતલ જેટલા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને બે રૂપિયે રતલનો થઈ ગયો છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠ-નવગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે ‘શ્રી જૈન સત્ય પ્રકાશ’નું લવાજમ વધાયું નથી, અને હાલમાં એ વધારવાનો અમારો ઇરાદો પણ નથી. પણ આ રીતે “ શ્રી જૈન સત્ય પ્રકાશ’ આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મોકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. વ્યવસ્થાપક સૂચના આ અંકની જેમ આવતા અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈરછા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સ ચાગોના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે. હય, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha Reged, No. B. 3801. દરેકે વસાવવા શ્રી જૈન સત્ય પ્રકાશના ત્રણ વિશેષાંકે! (1) શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભગવાન મહાવીરસ્વામીનાં ઉછવન સંબંધી અનેક લેખાથી | સમૃદ્ધ અંક : મૂલ્ય છે આના (ટપાલ ખર્ચને એક આને વધુ). (ર) શ્રી પર્યુષણ પર્વ વિરોષાંક ભગવાન મહાવીર સ્વામી પછીનાં 1 0 0 0 વર્ષ ના જૈન ઇતિ હાસને લગતા લે ખેાથી સમૃદ્ધ એક મૂલ્ય એક રૂપિયો (9) દીપોત્સવી અંક ભગવાન મહાવીરસ્વામી પછીનાં 100 ર વષ પછીન સાતમે વર્ષની જેને ઈતિહાસને લગતા લેખાથી સમૃદ્ધ | સચિત્ર એક મુલ્મ સવા રૂપિયે. શ્રી જેનું સત્ય પ્રકાશના એ વિશિષ્ટ એ કા T1] કમાંકે 43 જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષે પાના જવાબરૂપ લેખે થી સમૃદ્ધ અ કે મૂલ્ય ચાર આના. [2] ક્રમાંક ૪૫-કે, સ, શ્રી હેમચંદ્રાચાર્યના જીવન સંય શ્રી અનેક લેખાથી સમૃદ્ધ અ ક મૂલ્ય ત્રણ આના. | કોચી તથા પાકી ફાઇલા, શ્રી જૈન સત્ય પ્રકાશની ત્રીજા, ચોથા, પાંચમા, છટ્ટા, સાતમા વર્ષ ની કાચી તથા પાકી ફાઇલ તૈયાર છે, મૂલ્ય દરેકનું કાચીના રૂપીયા , પાકીના ચઢી રૂપીયા ( ટપાલ ખર્ચ સાથે ) - લ ખે = શ્રી જૈનધર્મ હત્યપ્રકાશક સમિતિ જેશિગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only